Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક એવા ફિલ્મ મેકર જેની ફિલ્મ આજ સુધી ફ્લોપ ગઈ નથી, જુઓ તેમના પરિવારમાં કોણ કોણ છે

રાજકુમાર હિરાણી બોલિવૂડમાં એકમાત્ર એવા દિગ્દર્શક છે. જેમના માથા પર એક પણ ફ્લોપ ફિલ્મનું કલંક નથી. તો આજે આપણે રાજકુમાર હિરાણીની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણીશું.

| Updated on: Mar 17, 2025 | 3:10 PM
રાજકુમાર હિરાણીનો જન્મ 20 નવેમ્બર 1962ના રોજ નાગપુરમાં એક સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા સુરેશ હિરાણી નાગપુરમાં એક ટાઇપિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા.

રાજકુમાર હિરાણીનો જન્મ 20 નવેમ્બર 1962ના રોજ નાગપુરમાં એક સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા સુરેશ હિરાણી નાગપુરમાં એક ટાઇપિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા.

1 / 14
બોલિવુડને હિટ ફિલ્મો આપનાર ફિલ્મમેકરના પરિવાર વિશે જાણીએ

બોલિવુડને હિટ ફિલ્મો આપનાર ફિલ્મમેકરના પરિવાર વિશે જાણીએ

2 / 14
રાજકુમાર હિરાણીએ મહારાષ્ટ્રના નાગપુરમાં સેન્ટ ફ્રાન્સિસ ડી'સેલ્સ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ વાણિજ્યમાં સ્નાતક થયા હતા. તેમના માતાપિતા ઇચ્છતા હતા કે, તેઓ એન્જિનિયર બને, પરંતુ તેમને થિયેટર અને ફિલ્મમાં વધુ રસ હતો.

રાજકુમાર હિરાણીએ મહારાષ્ટ્રના નાગપુરમાં સેન્ટ ફ્રાન્સિસ ડી'સેલ્સ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ વાણિજ્યમાં સ્નાતક થયા હતા. તેમના માતાપિતા ઇચ્છતા હતા કે, તેઓ એન્જિનિયર બને, પરંતુ તેમને થિયેટર અને ફિલ્મમાં વધુ રસ હતો.

3 / 14
કોલેજના દિવસોમાં, તેઓ હિન્દી થિયેટર સાથે સંકળાયેલા હતા. નાગપુરની મેડિકલ કોલેજમાં તેમના ઘણા મિત્રો હતા અને તેથી, કોલેજમાં થિયેટરમાં ઘણો સમય વિતાવતા હતા.

કોલેજના દિવસોમાં, તેઓ હિન્દી થિયેટર સાથે સંકળાયેલા હતા. નાગપુરની મેડિકલ કોલેજમાં તેમના ઘણા મિત્રો હતા અને તેથી, કોલેજમાં થિયેટરમાં ઘણો સમય વિતાવતા હતા.

4 / 14
તેમના પિતાએ દીકરાને ફોટોગ્રાફ્સ લીધા અને તેને મુંબઈની એક અભિનય શાળામાં મોકલ્યો. જોકે રાજકુમાર હિરાણી તેમાં ફિટ ન થઈ શક્યા અને ત્રણ દિવસ પછી નાગપુર પાછા ફર્યા.

તેમના પિતાએ દીકરાને ફોટોગ્રાફ્સ લીધા અને તેને મુંબઈની એક અભિનય શાળામાં મોકલ્યો. જોકે રાજકુમાર હિરાણી તેમાં ફિટ ન થઈ શક્યા અને ત્રણ દિવસ પછી નાગપુર પાછા ફર્યા.

5 / 14
ત્યારબાદ તેમના પિતાએ તેમને પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અરજી કરવા કહ્યું, પરંતુ અભિનયનો અભ્યાસક્રમ બંધ થઈ ગયો હતો અને દિગ્દર્શન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની તેમની શક્યતાઓ ઓછી દેખાતી હતી કારણ કે, અનેક અરજીઓ હતી. હિરાણીએ ફિલ્મ એડિટિંગ કોર્સ પસંદ કર્યો, અને શિષ્યવૃત્તિ મેળવીે

ત્યારબાદ તેમના પિતાએ તેમને પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અરજી કરવા કહ્યું, પરંતુ અભિનયનો અભ્યાસક્રમ બંધ થઈ ગયો હતો અને દિગ્દર્શન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની તેમની શક્યતાઓ ઓછી દેખાતી હતી કારણ કે, અનેક અરજીઓ હતી. હિરાણીએ ફિલ્મ એડિટિંગ કોર્સ પસંદ કર્યો, અને શિષ્યવૃત્તિ મેળવીે

6 / 14
 રાજકુમાર "રાજુ" હિરાણી એક ભારતીય ફિલ્મ નિર્માતા છે જે હિન્દી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે. તેને ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 11 ફિલ્મફેર પુરસ્કારો મળી ચૂક્યા છે

રાજકુમાર "રાજુ" હિરાણી એક ભારતીય ફિલ્મ નિર્માતા છે જે હિન્દી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે. તેને ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 11 ફિલ્મફેર પુરસ્કારો મળી ચૂક્યા છે

7 / 14
રાજકુમાર હિરાણીને ભારતીય સિનેમાના સૌથી સફળ ફિલ્મ નિર્માતાઓમાંના એક તરીકે ઓળખવામાં આવે છે.  તેમની ફિલ્મો રમૂજની સાથે મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓની આસપાસ હોય છે.

રાજકુમાર હિરાણીને ભારતીય સિનેમાના સૌથી સફળ ફિલ્મ નિર્માતાઓમાંના એક તરીકે ઓળખવામાં આવે છે. તેમની ફિલ્મો રમૂજની સાથે મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓની આસપાસ હોય છે.

8 / 14
FTIIમાંથી એડિટિંગમાં સ્નાતક થયા પછી, એક ખરાબ અનુભવે તેમને જાહેરાત ફિલ્મો તરફ વળવાની ફરજ પાડી, જ્યાં તેમણે ઘણી સફળ જાહેરાતો બનાવી.

FTIIમાંથી એડિટિંગમાં સ્નાતક થયા પછી, એક ખરાબ અનુભવે તેમને જાહેરાત ફિલ્મો તરફ વળવાની ફરજ પાડી, જ્યાં તેમણે ઘણી સફળ જાહેરાતો બનાવી.

9 / 14
 રાજકુમાર હિરાણીએ પોતાના કરિયરની શરુઆત ફિલ્મ એડિટર તરીકે કરી હતી, વર્ષ 2003માં રાજકુમાર હિરાનીએ પોતાની પહેલી ફિલ્મ મુન્ના ભાઈ એમબીબીએસ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. આજે વર્ષો બાદ પણ આ ફિલ્મને ચાહકો ખુબ પસંદ કરે છે.

રાજકુમાર હિરાણીએ પોતાના કરિયરની શરુઆત ફિલ્મ એડિટર તરીકે કરી હતી, વર્ષ 2003માં રાજકુમાર હિરાનીએ પોતાની પહેલી ફિલ્મ મુન્ના ભાઈ એમબીબીએસ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. આજે વર્ષો બાદ પણ આ ફિલ્મને ચાહકો ખુબ પસંદ કરે છે.

10 / 14
 ત્યારબાદ રાજકુમાર હિરાનીએ આમિર ખાનની સાથે બોલિવુડની સૌથી ચર્ચિત ફિલ્મમાંથી એક થ્રી ઈડિયટ્સ બનાવી હતી.આ ફિલ્મ બોલિવુડના ઈતિહાસની સૌથી સુપરહિટ ફિલ્મમાંથી એક બની હતી.

ત્યારબાદ રાજકુમાર હિરાનીએ આમિર ખાનની સાથે બોલિવુડની સૌથી ચર્ચિત ફિલ્મમાંથી એક થ્રી ઈડિયટ્સ બનાવી હતી.આ ફિલ્મ બોલિવુડના ઈતિહાસની સૌથી સુપરહિટ ફિલ્મમાંથી એક બની હતી.

11 / 14
 ત્યારબાદ 200માં પીકે ફિલ્મ બનાવી આ ફિલ્મ હિટ ગઈ. 2018માં સંજુ બનાવી તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. 2023માં ડંકી ફિલ્મ બનાવી. આ ફિલ્મને પણ ચાહકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો.

ત્યારબાદ 200માં પીકે ફિલ્મ બનાવી આ ફિલ્મ હિટ ગઈ. 2018માં સંજુ બનાવી તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. 2023માં ડંકી ફિલ્મ બનાવી. આ ફિલ્મને પણ ચાહકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો.

12 / 14
રાજકુમાર હિરાનીની ફિલ્મો માટે, હીરો અને હીરોઈન નહીં પણ બોમન ઈરાનીને લકી ચાર્મ માનવામાં આવે છે.

રાજકુમાર હિરાનીની ફિલ્મો માટે, હીરો અને હીરોઈન નહીં પણ બોમન ઈરાનીને લકી ચાર્મ માનવામાં આવે છે.

13 / 14
રાજકુમાર હિરાનીની બધી જ ફિલ્મોમાં બોમન ઈરાનીએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આ સાથે, જીમી શેરગિલ રાજકુમાર હિરાનીની મોટાભાગની ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.

રાજકુમાર હિરાનીની બધી જ ફિલ્મોમાં બોમન ઈરાનીએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આ સાથે, જીમી શેરગિલ રાજકુમાર હિરાનીની મોટાભાગની ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
g clip-path="url(#clip0_868_265)">