Railway: અરે….વાહ! ઉદયપુરથી મુંબઈનું અંતર થશે ઓછું, સુરત, વડોદરા, અમદાવાદના મુસાફરોને જલસા, બચશે 3 કલાકનો સમય
Railway News:ઉદયપુરથી મુંબઈની મુસાફરી હવે સરળ બનશે. કારણ કે નવી રેલ લાઇન અંતર 165 કિલોમીટર ઘટાડશે અને સમય બચાવશે. ઉદયપુર-ડુંગરપુર-અમદાવાદ રૂટથી સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આનાથી આસપાસના જિલ્લાઓને ફાયદો થશે અને મુસાફરોને મધ્યપ્રદેશ જવા માટે લાંબો ચકરો કાપવી નહીં પડે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ

પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી

કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?

એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?

Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો

Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ