AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: 11મી સદીમાં નિર્માણ પામેલુ મોઢેરાનું સૂર્ય મંદિર સ્થાપત્યકળાનો છે ઉત્તમ નમૂનો, સૂર્યમંદિરની બાંધણી અને કોતરકામની જુઓ તસ્વીરો

Mehsana: મોઢેરામાં આવેલુ સૂર્યમંદિર કોર્ણાકના સૂર્યમંદિર પછીનું સૌથી પ્રખ્યાત સૂર્યમંદિર છે. એ ગુજરાતના અન્ય મંદિરો કરતા શિલ્પ અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે. જેનુ નિર્માણ 11મી સદીમાં સોલંકી રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન થયુ હતુ.

Urvish Soni
| Edited By: | Updated on: May 02, 2023 | 8:25 PM
Share
કોર્ણાકના સૂર્યમંદિર બાદ મોઢેરાનું સૂર્યમંદિર દેશભરમાં પ્રખ્યાત છે. આ મંદિર તેની બાંધણી, કોતરકામ અને સ્થાપત્યકળા માટે જાણીતુ છે. સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો કહી શકાય તે પ્રકારની બાંધણી સમગ્ર મંદિરમાં જોવા મળે છે.

કોર્ણાકના સૂર્યમંદિર બાદ મોઢેરાનું સૂર્યમંદિર દેશભરમાં પ્રખ્યાત છે. આ મંદિર તેની બાંધણી, કોતરકામ અને સ્થાપત્યકળા માટે જાણીતુ છે. સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો કહી શકાય તે પ્રકારની બાંધણી સમગ્ર મંદિરમાં જોવા મળે છે.

1 / 6
11મી સદીમાં સોલંકી રાજા ભીમદેવના શાસનકાળમાં નિર્માણ પામેલુ આ મંદિર પાટણ શહેરથી 30 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં રૂપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલુ છે.

11મી સદીમાં સોલંકી રાજા ભીમદેવના શાસનકાળમાં નિર્માણ પામેલુ આ મંદિર પાટણ શહેરથી 30 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં રૂપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલુ છે.

2 / 6
મોઢેરા સૂર્યમંદિરને ઈસ્વીસન 1022થી1063 વચ્ચે સોલંકી રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યુ હતુ. સોલંકી રાજાઓને સૂર્યવંશી અથવા સૂર્યદેવના વંશજ માનવામાં આવતા હતા. આ મંદિર માત્ર સોલંકી વંશની સ્થાપત્ય ક્ષમતા સાથે તે સમયના શાસકની ભક્તિ ઉત્સાહને પણ બતાવે છે.

મોઢેરા સૂર્યમંદિરને ઈસ્વીસન 1022થી1063 વચ્ચે સોલંકી રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યુ હતુ. સોલંકી રાજાઓને સૂર્યવંશી અથવા સૂર્યદેવના વંશજ માનવામાં આવતા હતા. આ મંદિર માત્ર સોલંકી વંશની સ્થાપત્ય ક્ષમતા સાથે તે સમયના શાસકની ભક્તિ ઉત્સાહને પણ બતાવે છે.

3 / 6
સૂર્યકુંડ મંદિરની સામે દીપ સીડીની કુંડ છે. ભગવાન સૂર્યના નામ પરથી તે સમયે પણ પાણીનો સંગ્રહ કરવા માટે આ 100 ચોરસ મીટર લંબચોરસ બાકીનો ઉપયોગ કર્યો. મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તો ઔપચારિક શુદ્ધિકરણ માટે અહીં રોકાય છે.

સૂર્યકુંડ મંદિરની સામે દીપ સીડીની કુંડ છે. ભગવાન સૂર્યના નામ પરથી તે સમયે પણ પાણીનો સંગ્રહ કરવા માટે આ 100 ચોરસ મીટર લંબચોરસ બાકીનો ઉપયોગ કર્યો. મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તો ઔપચારિક શુદ્ધિકરણ માટે અહીં રોકાય છે.

4 / 6
મંદિરની બહાર દિવાલ ઉપર વિવિધ દેવીદેવતાઓની મૂર્તિઓ સિવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપાળોની મૂર્તિઓ નૃત્ય કરતી અપ્સરાઓ, વાંજિત્રો, વગાડતા વાદ્યકાર વૃંદોના શિલ્પો છે.

મંદિરની બહાર દિવાલ ઉપર વિવિધ દેવીદેવતાઓની મૂર્તિઓ સિવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપાળોની મૂર્તિઓ નૃત્ય કરતી અપ્સરાઓ, વાંજિત્રો, વગાડતા વાદ્યકાર વૃંદોના શિલ્પો છે.

5 / 6
ગર્ભગૃહનું નિર્માણ શણાગારત્મક તોરણ કમાનવાળા સુંદર લાલિત્યસફર ઉંચા સ્તંભોથી કરાયેલુ છે. ગર્ભ ધ્રુવની બહાર દીવાલો બારીઓમાં સૂર્યદેવની 12 મૂર્તિઓ આવેલી છે. તેમજ 8 દ્વારપાળોની હારબંધ મૂર્તિઓ ગૌરીના વિવિધ સ્વરૂપો નૃત્ય કરતી અપ્સરાઓ, સંગીતકારો વગેરે વિશેષતાઓથી છવાયેલી છે.

ગર્ભગૃહનું નિર્માણ શણાગારત્મક તોરણ કમાનવાળા સુંદર લાલિત્યસફર ઉંચા સ્તંભોથી કરાયેલુ છે. ગર્ભ ધ્રુવની બહાર દીવાલો બારીઓમાં સૂર્યદેવની 12 મૂર્તિઓ આવેલી છે. તેમજ 8 દ્વારપાળોની હારબંધ મૂર્તિઓ ગૌરીના વિવિધ સ્વરૂપો નૃત્ય કરતી અપ્સરાઓ, સંગીતકારો વગેરે વિશેષતાઓથી છવાયેલી છે.

6 / 6
મનપસંદ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, વિદેશ યાત્રાનો અનુભવ કરશો
મનપસંદ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, વિદેશ યાત્રાનો અનુભવ કરશો
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
g clip-path="url(#clip0_868_265)">