AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ખેડૂતો ખેતીની સાથે વૃક્ષોથી પણ કરી શકશે કમાણી, વન વિભાગની આ યોજનાથી આવકમાં થશે વધારો

ખેડૂતો પરંપરાગત જુદા-જુદા પાકોની ખેતી કરીને આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો વૃક્ષોથી પણ કમાણી કરી શકે છે. આજે વન વિભાગની એક એવી યોજના વિશે જાણીશું જેની મદદથી ખેડૂતો કમાણી કરી શકે છે. વન વિભાગની આ સ્કીમ દ્વારા ખેડૂતોને 10 રૂપિયાની નજીવી કિંમતે છોડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

| Updated on: Nov 08, 2023 | 5:09 PM
Share
ખેડૂતો પરંપરાગત જુદા-જુદા પાકોની ખેતી કરીને આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો વૃક્ષોથી પણ કમાણી કરી શકે છે. આજે વન વિભાગની એક એવી યોજના વિશે જાણીશું જેની મદદથી ખેડૂતો કમાણી કરી શકે છે.

ખેડૂતો પરંપરાગત જુદા-જુદા પાકોની ખેતી કરીને આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો વૃક્ષોથી પણ કમાણી કરી શકે છે. આજે વન વિભાગની એક એવી યોજના વિશે જાણીશું જેની મદદથી ખેડૂતો કમાણી કરી શકે છે.

1 / 5
વન વિભાગની આ સ્કીમ દ્વારા ખેડૂતોને 10 રૂપિયાની નજીવી કિંમતે છોડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જો ખેડૂતો આજે આ છોડનું વાવેતર કરે છે તો થોડા વર્ષો બાદ તેમાંથી સારો નફો મળવા લાગે છે.

વન વિભાગની આ સ્કીમ દ્વારા ખેડૂતોને 10 રૂપિયાની નજીવી કિંમતે છોડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જો ખેડૂતો આજે આ છોડનું વાવેતર કરે છે તો થોડા વર્ષો બાદ તેમાંથી સારો નફો મળવા લાગે છે.

2 / 5
ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની યોજનાનું નામ 'જલ જીવન હરિયાળી યોજના' છે. આ સ્કીમ બિહારમાં વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેડૂતોને માત્ર 10 રૂપિયામાં ઝાડના છોડનું વિતરણ કરવામાં આવે છે.

ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની યોજનાનું નામ 'જલ જીવન હરિયાળી યોજના' છે. આ સ્કીમ બિહારમાં વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેડૂતોને માત્ર 10 રૂપિયામાં ઝાડના છોડનું વિતરણ કરવામાં આવે છે.

3 / 5
આ યોજના અંતર્ગત જો ખેડૂતો 3 વર્ષ સુધી છોડને જીવંત રાખે છે, તો વન વિભાગ દરેક છોડ માટે 70 રૂપિયાની વધારાની સબસિડી આપે છે. જો કોઈ ખેડૂત 500 છોડને 3 વર્ષ સુધી જીવંત રાખે છે તો વન વિભાગ દ્વારા 35,000 રૂપિયા આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત જો ખેડૂતો 3 વર્ષ સુધી છોડને જીવંત રાખે છે, તો વન વિભાગ દરેક છોડ માટે 70 રૂપિયાની વધારાની સબસિડી આપે છે. જો કોઈ ખેડૂત 500 છોડને 3 વર્ષ સુધી જીવંત રાખે છે તો વન વિભાગ દ્વારા 35,000 રૂપિયા આપવામાં આવશે.

4 / 5
આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જુદા-જુદા જિલ્લાઓમાં છોડના વિતરણ માટે વેચાણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જુદા-જુદા જિલ્લાઓમાં છોડના વિતરણ માટે વેચાણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">