AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ખેડૂતો ખેતીની સાથે વૃક્ષોથી પણ કરી શકશે કમાણી, વન વિભાગની આ યોજનાથી આવકમાં થશે વધારો

ખેડૂતો પરંપરાગત જુદા-જુદા પાકોની ખેતી કરીને આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો વૃક્ષોથી પણ કમાણી કરી શકે છે. આજે વન વિભાગની એક એવી યોજના વિશે જાણીશું જેની મદદથી ખેડૂતો કમાણી કરી શકે છે. વન વિભાગની આ સ્કીમ દ્વારા ખેડૂતોને 10 રૂપિયાની નજીવી કિંમતે છોડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

| Updated on: Nov 08, 2023 | 5:09 PM
Share
ખેડૂતો પરંપરાગત જુદા-જુદા પાકોની ખેતી કરીને આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો વૃક્ષોથી પણ કમાણી કરી શકે છે. આજે વન વિભાગની એક એવી યોજના વિશે જાણીશું જેની મદદથી ખેડૂતો કમાણી કરી શકે છે.

ખેડૂતો પરંપરાગત જુદા-જુદા પાકોની ખેતી કરીને આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો વૃક્ષોથી પણ કમાણી કરી શકે છે. આજે વન વિભાગની એક એવી યોજના વિશે જાણીશું જેની મદદથી ખેડૂતો કમાણી કરી શકે છે.

1 / 5
વન વિભાગની આ સ્કીમ દ્વારા ખેડૂતોને 10 રૂપિયાની નજીવી કિંમતે છોડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જો ખેડૂતો આજે આ છોડનું વાવેતર કરે છે તો થોડા વર્ષો બાદ તેમાંથી સારો નફો મળવા લાગે છે.

વન વિભાગની આ સ્કીમ દ્વારા ખેડૂતોને 10 રૂપિયાની નજીવી કિંમતે છોડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જો ખેડૂતો આજે આ છોડનું વાવેતર કરે છે તો થોડા વર્ષો બાદ તેમાંથી સારો નફો મળવા લાગે છે.

2 / 5
ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની યોજનાનું નામ 'જલ જીવન હરિયાળી યોજના' છે. આ સ્કીમ બિહારમાં વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેડૂતોને માત્ર 10 રૂપિયામાં ઝાડના છોડનું વિતરણ કરવામાં આવે છે.

ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની યોજનાનું નામ 'જલ જીવન હરિયાળી યોજના' છે. આ સ્કીમ બિહારમાં વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેડૂતોને માત્ર 10 રૂપિયામાં ઝાડના છોડનું વિતરણ કરવામાં આવે છે.

3 / 5
આ યોજના અંતર્ગત જો ખેડૂતો 3 વર્ષ સુધી છોડને જીવંત રાખે છે, તો વન વિભાગ દરેક છોડ માટે 70 રૂપિયાની વધારાની સબસિડી આપે છે. જો કોઈ ખેડૂત 500 છોડને 3 વર્ષ સુધી જીવંત રાખે છે તો વન વિભાગ દ્વારા 35,000 રૂપિયા આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત જો ખેડૂતો 3 વર્ષ સુધી છોડને જીવંત રાખે છે, તો વન વિભાગ દરેક છોડ માટે 70 રૂપિયાની વધારાની સબસિડી આપે છે. જો કોઈ ખેડૂત 500 છોડને 3 વર્ષ સુધી જીવંત રાખે છે તો વન વિભાગ દ્વારા 35,000 રૂપિયા આપવામાં આવશે.

4 / 5
આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જુદા-જુદા જિલ્લાઓમાં છોડના વિતરણ માટે વેચાણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જુદા-જુદા જિલ્લાઓમાં છોડના વિતરણ માટે વેચાણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">