Rajkot: રાંદરડા તળાવ પર જોવા મળ્યું રંગબેરંગી પક્ષીઓનું આહલાદક સૌંદર્ય, જુઓ પ્રકૃતિ, પક્ષી અને પાણીનો અનેરો સમન્વય
પ્રકૃતિ, પક્ષી અને પાણીનો અનેરો સમન્વય એટલે રાંદરડા તળાવ. રાજકોટની ભાગોળે ફેલાયેલું રંગબેરંગી પક્ષીઓનું આહલાદક સૌંદર્ય નીહાળવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. ઘણા લોકો તેમની ફોટોગ્રાફી પણ કરતા હોય છે.
Latest News Updates
Most Read Stories