AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોનીએ બાળપણની એક રમુજી વાત શેર કરી, કહ્યું પિતાથી સૌથી વધુ ડરતો હતો

એમએસ ધોનીએ એક પોડકાસ્ટમાં પોતાના બાળપણની વાતો શેર કરી હતી. તેમણે કહ્યું કે,તે તેના પિતાથી કેમ ડરતો હતો. સાથે તેમણે પોતાના પિતા વિશે અદ્દભૂત વાતો પણ શેર કરી હતી.

| Updated on: Apr 08, 2025 | 11:34 AM
Share
ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર તેના સ્વભાવના કારણે જાણીતો છે. હાલમાં તેમણે એક ઈન્ટરવ્યુમાં કેટલાક મોટા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના બાળપણમાં વીતાવેલા દિવસો યાદ કર્યા હતા.

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર તેના સ્વભાવના કારણે જાણીતો છે. હાલમાં તેમણે એક ઈન્ટરવ્યુમાં કેટલાક મોટા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના બાળપણમાં વીતાવેલા દિવસો યાદ કર્યા હતા.

1 / 6
તેમણે તેમના પિતા પાન સિંહના શિસ્ત પ્રત્યેના પ્રેમ અને તેમના પ્રત્યેના ડર જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો. ધોનીએ કહ્યું કે, તે તેના પિતાથી ખૂબ ડરતો હતો કારણ કે, તે ખૂબ જ કડક છે અને હંમેશા શિસ્તબદ્ધ રહેવાનું પસંદ કરે છે.

તેમણે તેમના પિતા પાન સિંહના શિસ્ત પ્રત્યેના પ્રેમ અને તેમના પ્રત્યેના ડર જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો. ધોનીએ કહ્યું કે, તે તેના પિતાથી ખૂબ ડરતો હતો કારણ કે, તે ખૂબ જ કડક છે અને હંમેશા શિસ્તબદ્ધ રહેવાનું પસંદ કરે છે.

2 / 6
એક પોડકાસ્ટમાં એમએસ ધોનીએ પોતાની પર્સનલ લાઈફને લઈ કેટલીક વાતો શેર કરી હતી.જે ઓછા લોકો જાણતા હશે. તેમણે કહ્યું કે, તેના પિતાનું શિસ્ત તેમને એક સારો વ્યક્તિ બનાવવામાં મદદ કરી છે. પોડકાસ્ટ દરમિયાન તેમણે રાંચીમાં પસાર કરેલા તેના બાળપણના દિવસોને યાદ કર્યા હતા.

એક પોડકાસ્ટમાં એમએસ ધોનીએ પોતાની પર્સનલ લાઈફને લઈ કેટલીક વાતો શેર કરી હતી.જે ઓછા લોકો જાણતા હશે. તેમણે કહ્યું કે, તેના પિતાનું શિસ્ત તેમને એક સારો વ્યક્તિ બનાવવામાં મદદ કરી છે. પોડકાસ્ટ દરમિયાન તેમણે રાંચીમાં પસાર કરેલા તેના બાળપણના દિવસોને યાદ કર્યા હતા.

3 / 6
 પિતા સાથેના સંબંધોને લઈ ધોનીએ કહ્યું મને ખુબ ડર લાગતો હતો. તે ખુબ જ કડક છે. આ જ કારણ છે કે તે ખૂબ જ શિસ્તબદ્ધ પણ છે. એવું નહોતું કે ધોનીના પિતા તેને મારતા હતા પણ ડર હંમેશા હતો.

પિતા સાથેના સંબંધોને લઈ ધોનીએ કહ્યું મને ખુબ ડર લાગતો હતો. તે ખુબ જ કડક છે. આ જ કારણ છે કે તે ખૂબ જ શિસ્તબદ્ધ પણ છે. એવું નહોતું કે ધોનીના પિતા તેને મારતા હતા પણ ડર હંમેશા હતો.

4 / 6
 બાળપણની મસ્તીને વાત યાદ કરી ધોનીએ કહ્યું તેના મિત્રો કોલોનીની દિવાલ ચઢતા હતા પરંતુ તેની અંદર આવું કરવાની હિંમત ન હતી. જો આવું કરતા તેના પિતા તેને જોઈ જાય તો તેને ખ્યાલ હતો કે, આનું પરિણામ શું આવવાનું હતુ. આ કારણે તેના પિતાથી ડરતો હતો.

બાળપણની મસ્તીને વાત યાદ કરી ધોનીએ કહ્યું તેના મિત્રો કોલોનીની દિવાલ ચઢતા હતા પરંતુ તેની અંદર આવું કરવાની હિંમત ન હતી. જો આવું કરતા તેના પિતા તેને જોઈ જાય તો તેને ખ્યાલ હતો કે, આનું પરિણામ શું આવવાનું હતુ. આ કારણે તેના પિતાથી ડરતો હતો.

5 / 6
 બાળપણની મસ્તીને વાત યાદ કરી ધોનીએ કહ્યું તેના મિત્રો કોલોનીની દિવાલ ચઢતા હતા પરંતુ તેની અંદર આવું કરવાની હિંમત ન હતી. જો આવું કરતા તેના પિતા તેને જોઈ જાય તો તેને ખ્યાલ હતો કે, આનું પરિણામ શું આવવાનું હતુ. આ કારણે તેના પિતાથી ડરતો હતો.

બાળપણની મસ્તીને વાત યાદ કરી ધોનીએ કહ્યું તેના મિત્રો કોલોનીની દિવાલ ચઢતા હતા પરંતુ તેની અંદર આવું કરવાની હિંમત ન હતી. જો આવું કરતા તેના પિતા તેને જોઈ જાય તો તેને ખ્યાલ હતો કે, આનું પરિણામ શું આવવાનું હતુ. આ કારણે તેના પિતાથી ડરતો હતો.

6 / 6

ધોનીને માહી બનાવવામાં તેના પરિવારની મહત્વની ભૂમિકા છે. ધોનીના પરિવાર વિશે વધુ જાણવા અહી ક્લિક કરો

Follow Us
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
g clip-path="url(#clip0_868_265)">