અમદાવાદમાં કોરોનાનું સંકટ ઘટ્યું?, એન્ટિજન ટેસ્ટમાં 70%નો ઘટાડો અને બેડ 64% ખાલી !

|

Dec 17, 2020 | 6:47 PM

અમદાવાદમાં કોરોના સંકટ ઘટતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. એન્ટિજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે મહિના પછી પહેલીવાર હોસ્પિટલના 64 ટકા બેડ ખાલી દિવાળી સમયે 102 કિઓસ્ક પર 10 હજાર ટેસ્ટ થતા, હવે માત્ર 3 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. આઈસોલેશનના 68 ટકા બેડ ખાલી છે તો એચડીયુના 65 ટકા, વેન્ટિલેટર સાથેના 57 […]

અમદાવાદમાં કોરોનાનું સંકટ ઘટ્યું?, એન્ટિજન ટેસ્ટમાં 70%નો ઘટાડો અને બેડ 64% ખાલી !
GUJARAT CORONA UPDATE

Follow us on

અમદાવાદમાં કોરોના સંકટ ઘટતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. એન્ટિજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે મહિના પછી પહેલીવાર હોસ્પિટલના 64 ટકા બેડ ખાલી
દિવાળી સમયે 102 કિઓસ્ક પર 10 હજાર ટેસ્ટ થતા, હવે માત્ર 3 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. આઈસોલેશનના 68 ટકા બેડ ખાલી છે તો એચડીયુના 65 ટકા, વેન્ટિલેટર સાથેના 57 ટકા બેડ ખાલીજોવા મળી રહ્યા છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Published On - 4:53 pm, Thu, 17 December 20

Next Article