રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ, 350 ફૂટ લાંબો હાર અયોધ્યા મોકલશે
રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે. આ હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે. આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં પણ વધારે છે.
Latest News Updates
Most Read Stories