AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ, 350 ફૂટ લાંબો હાર અયોધ્યા મોકલશે

રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે. આ હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે. આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં પણ વધારે છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Jan 12, 2024 | 9:48 PM
Share
રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે.

રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે.

1 / 5
આ હાર મંદિરના શિખરથી નીચે મુખ્ય દ્વાર સુધી પહોંચે તે રીતે બનાવવામાં આવ્યો છે. હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે.

આ હાર મંદિરના શિખરથી નીચે મુખ્ય દ્વાર સુધી પહોંચે તે રીતે બનાવવામાં આવ્યો છે. હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે.

2 / 5
હિન્દુ શાસ્ત્રો મુજબ એલચી અને લવિંગનો દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. એલચી તથા લવિંગ ભગવાનને થાળમાં પણ ધરાવવામાં આવે છે.

હિન્દુ શાસ્ત્રો મુજબ એલચી અને લવિંગનો દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. એલચી તથા લવિંગ ભગવાનને થાળમાં પણ ધરાવવામાં આવે છે.

3 / 5
આ હાર બનાવવામાં 70 જેટલા વિદ્યાર્થિઓ જોડાયા હતા. રાત-દિવસની અથાગ મહેનત બાદ 7 દિવસમાં આ હાર તૈયાર કરવામાં આવ્યો છે.

આ હાર બનાવવામાં 70 જેટલા વિદ્યાર્થિઓ જોડાયા હતા. રાત-દિવસની અથાગ મહેનત બાદ 7 દિવસમાં આ હાર તૈયાર કરવામાં આવ્યો છે.

4 / 5
આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં વધારે છે. કોલેજના આચાર્ચ, પ્રધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને સપોર્ટ કરીને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં વધારે છે. કોલેજના આચાર્ચ, પ્રધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને સપોર્ટ કરીને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

5 / 5

 

 

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">