રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ, 350 ફૂટ લાંબો હાર અયોધ્યા મોકલશે

રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે. આ હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે. આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં પણ વધારે છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Jan 12, 2024 | 9:48 PM
રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે.

રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે.

1 / 5
આ હાર મંદિરના શિખરથી નીચે મુખ્ય દ્વાર સુધી પહોંચે તે રીતે બનાવવામાં આવ્યો છે. હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે.

આ હાર મંદિરના શિખરથી નીચે મુખ્ય દ્વાર સુધી પહોંચે તે રીતે બનાવવામાં આવ્યો છે. હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે.

2 / 5
હિન્દુ શાસ્ત્રો મુજબ એલચી અને લવિંગનો દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. એલચી તથા લવિંગ ભગવાનને થાળમાં પણ ધરાવવામાં આવે છે.

હિન્દુ શાસ્ત્રો મુજબ એલચી અને લવિંગનો દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. એલચી તથા લવિંગ ભગવાનને થાળમાં પણ ધરાવવામાં આવે છે.

3 / 5
આ હાર બનાવવામાં 70 જેટલા વિદ્યાર્થિઓ જોડાયા હતા. રાત-દિવસની અથાગ મહેનત બાદ 7 દિવસમાં આ હાર તૈયાર કરવામાં આવ્યો છે.

આ હાર બનાવવામાં 70 જેટલા વિદ્યાર્થિઓ જોડાયા હતા. રાત-દિવસની અથાગ મહેનત બાદ 7 દિવસમાં આ હાર તૈયાર કરવામાં આવ્યો છે.

4 / 5
આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં વધારે છે. કોલેજના આચાર્ચ, પ્રધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને સપોર્ટ કરીને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં વધારે છે. કોલેજના આચાર્ચ, પ્રધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને સપોર્ટ કરીને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">