રાજકોટ
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. 1720 માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેહદાર માસુમ ખાનએ શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલીને મસુમાબાદ કર્યું. તે પછી 1732 ના વર્ષમાં ડેરાફેટેડ શાસક મેરમનજીના પુત્રએ માસુમ ખાનને હરાવીને તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યું.
રાજકોટ વર્ષ 188 9 માં રેલવે મારફતે વાંકાનેર સાથે જોડાયેલો હતો. 1893 માં રાજકોટ અને જેતલસર વચ્ચે રેલ લિંકની સ્થાપના થઈ હતી. તે સમય દરમિયાન મોટેભાગે મીટર ગેજ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે વિસ્તારોમાં પરિવહનની મુખ્ય જીવનરેખાની રચના કરે છે.1925 માં મહાત્મા ગાંધીએ સૌપ્રથમવાર શહેરની મુલાકાત લીધી અને ત્યાં પ્રથમ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સ્થાપના કરી. આજે તે ગ્રામીણ ઉદ્યોગો માટે એક સુસ્થાપિત કેન્દ્ર છે.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. 1937 માં વઢેરાએ દિવાન વિરાવાડના અત્યાચારનો ફરીથી વિરોધ કર્યો અને પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો. અને છેલ્લે આ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉકેલવામાં આવ્યું હતું. છેવટે આ ઠરાવને પાછળથી તબક્કામાં મૂકી દેવામાં આવ્યો અને આ વિકાસ સાથે મહાત્મા ગાંધીએ આ પગલાને નકારવા માટે ભૂખ હડતાલ શરૂ કરી.
તંત્રની આંખે પાટા કે સત્તાનો પ્રભાવ ? જો સામાન્ય માણસના ઘરે ‘બુલડોઝર’ ફરી શકે, તો પછી મેયરના પતિનું બે માળનું બાંધકામ કેમ સુરક્ષિત?
સામાન્ય માણસનું નાનું એવું ઘર હોય તો તંત્ર તુરંત બુલડોઝર ફેરવી દે છે પણ મેયરના પતિનું બે માળનું બાંધકામ હોય તો બધું 'નિયમ મુજબ' થઈ જાય છે, આવું કેમ? શું કાયદો માત્ર ગરીબોને દબાવવા માટે જ છે?
- Ravi Prajapati
- Updated on: Feb 18, 2026
- 4:19 pm
Breaking News: Rajkotમાં વેલેન્ટાઈન ડે પર હિન્દુ સંગઠનોનો વિરોધ, ‘Love Garden’માં હોબાળો, જુઓ Video
રાજકોટના રેસકોર્સ ગાર્ડનમાં હિન્દુ સંગઠનો દ્વારા વેલેન્ટાઈન ડેના કાર્યક્રમો પર વિરોધ થયો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોના સૂત્રોચ્ચારથી ગાર્ડનમાં તણાવની સ્થિતિ સર્જાઇ.
- Nishat
- Updated on: Feb 14, 2026
- 12:08 pm
Breaking News : “ફાગણમાં જ ફૂંકાયો ગરમ વાયરો, ગુજરાતમાં વહેલી ગરમીનો પ્રહાર” જુઓ Video
ગુજરાતમાં ઉનાળો સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલાં જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાતાજેતરમાં નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પારો 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો છે.આ અસામાન્ય વહેલી ગરમીને કારણે નાગરિકોને અત્યારથી જ ઉનાળાની શરૂઆતનો અહેસાસ થઈ રહ્યો છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 13, 2026
- 12:03 pm
Breaking News: અમદાવાદ-સાણંદ વચ્ચે દોડશે દેશની ‘બીજી RRTS’, ‘ગુજરાત’ બનશે મેટ્રો બાદ હાઈટેક રેલ નેટવર્ક ધરાવતું ‘બીજું રાજ્ય’
ગુજરાત સરકાર પાંચ સેટેલાઇટ ટાઉન્સને મુખ્ય શહેરો સાથે જોડવા માટે હાઈટેક 'રીજનલ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ' (RRTS) શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જેનો પ્રથમ કોરિડોર અમદાવાદ અને સાણંદ વચ્ચે તૈયાર કરવામાં આવશે.
- Om Prakash
- Updated on: Feb 10, 2026
- 11:10 am
Breaking News :બુટલેગરોનો નવો ખેલ! રાજસ્થાનથી બનાસકાંઠા સુધી ફેલાયેલો બુટલેગર ગેંગનો ખતરનાક પ્લાન ખુલ્લો
રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરી કેસમાં નવા ખુલાસા થયા છે. રાજસ્થાન અને બનાસકાંઠાના બુટલેગર્સ દ્વારા આ ચોરીનો પ્લાન બનાવાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે ચોરીમાં વપરાયેલી કાર અને 31 કિલો ચાંદી જપ્ત કરી છે. જેલમાં બંધ બુટલેગર ધરમસિંગની કાર ચોરીમાં ઉપયોગમાં લેવાઈ હતી.
- Hasmukh Ramani
- Updated on: Feb 10, 2026
- 10:53 am
Breaking News: કોંગ્રેસની ચીમકી સામે આયોજકો નમ્યા! રાજકોટ,જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકનો શો ‘રદ’ – જુઓ Video
ગુજરાતમાં 'હું નથુરામ' નાટકને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. રાજકોટ અને જામનગર બાદ આજે અમદાવાદમાં પણ આ નાટકનો ભારે વિરોધ જોવા મળ્યો, જેના પગલે સોમવારે રાત્રે યોજનારો શો રદ આયોજકોએ રદ કરવાની ફરજ પડી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 9, 2026
- 5:58 pm
Breaking News: રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, શો રદ, જુઓ Video
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પહેલા જ ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ હલ્લાબોલ કરી નાટકના સ્ટેજ પર તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ પોસ્ટર ફાડ્યા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Feb 8, 2026
- 11:26 am
Breaking News: રાજકોટમાં ‘હું નથુરામ ગોડ્સે નાટક’નો કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ, ગોડ્સેને ગ્લોરીફાય કરી ગાંધીનું અપમાન કરવાનો આરોપ
રાજકોટમાં હેમુ ગઢવી હોલ પર નાટક શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ અને દેખાવો કરવામાં આવ્યા. કોંગ્રેસનો આરોપ છે કે ગાંધીજીની હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- Mina Pandya
- Updated on: Feb 7, 2026
- 10:01 pm
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ, આંતરિક શિસ્ત કે રાજકીય સમાધાન? જુઓ Video
રાજકોટ ભાજપમાં ટર્મ પૂરી થાય તે પહેલાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ કોર્પોરેટર નેહલ શુક્લની સતત ત્રણ બોર્ડમાં ગેરહાજરી અંગે કમિશનરને પત્ર લખી ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈએ જણાવ્યું કે નેહલ શુક્લ રજા પર હતા અને આ કાયદાકીય મુદ્દો છે, જેમાં પાર્ટી નેહલ શુક્લની સાથે છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 6, 2026
- 12:26 pm
Breaking News : રાજકોટમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર, મકાનનો હપ્તો પુરો થાય તે પહેલા જર્જરિત બન્યું, જુઓ Video
રાજકોટ મનપા દ્વારા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શહીદ સુખદેવ ટાઉનશીપ તૈયાર કરવામાં આવી છે.આ આવાસમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ ઘર ખરીદ્યું હતુ. ત્યારે હવે આ મકાનની નબળી કામગીરીથી સ્થાનિક પરેશાન છે.
- Mohit Bhatt
- Updated on: Feb 5, 2026
- 12:14 pm
Breaking News : રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ? જુઓ Video
રાજકોટમાં ડામર રોડના કામમાં ગેરરીતિ સામે આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા વોર્ડ નંબર 11ના ભીમનગરમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ડામરની જાડાઈ અને મટિરિયલ નબળું હોવાનું જાણતા. આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 4, 2026
- 11:00 am
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રમોશન કૌભાંડના આક્ષેપો : 2020ની શિક્ષણ નીતિનો 2015ના પેપરમાં ઉલ્લેખ થતા હોબાળો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉ. કમલ મહેતાના પ્રમોશનને લઈ વિવાદ વકર્યો છે. કોંગ્રેસ નેતા નિદત બારોટની RTIમાં ખુલાસો થયો છે કે સંશોધન પત્રમાં 2020ની શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગંભીર ગેરરીતિના આક્ષેપો વચ્ચે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2026
- 8:52 pm
Breaking News: રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવ્યો વચગાળાનો સ્ટે
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે ત્રણ મહિનાનો વચગાળાનો સ્ટે આપ્યો છે. આ નિર્ણયથી 1358 પરિવારોને મોટી રાહત મળી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2026
- 5:42 pm
Breaking News : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન તબીબની રીલ, Video વાયરલ
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાંથી સામે આવેલા આ વાયરલ વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે. ઓપરેશન થિયેટરમાં ચાલતી સર્જરી વચ્ચે રીલ બનાવવાની ઘટના સામે આવતા હોસ્પિટલની કામગીરી અને તબીબોની જવાબદારી પર પ્રશ્નો ઊભા થયા છે.
- Ashvin Patel
- Updated on: Jan 29, 2026
- 8:28 pm
Breaking News : અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા
રીબડાના યુવાન અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે રહિમ મકરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આ કેસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી પુરી શક્યતા છે.
- TV9 Gujarati
- Updated on: Jan 29, 2026
- 11:51 am