રાજકોટ
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. 1720 માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેહદાર માસુમ ખાનએ શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલીને મસુમાબાદ કર્યું. તે પછી 1732 ના વર્ષમાં ડેરાફેટેડ શાસક મેરમનજીના પુત્રએ માસુમ ખાનને હરાવીને તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યું.
રાજકોટ વર્ષ 188 9 માં રેલવે મારફતે વાંકાનેર સાથે જોડાયેલો હતો. 1893 માં રાજકોટ અને જેતલસર વચ્ચે રેલ લિંકની સ્થાપના થઈ હતી. તે સમય દરમિયાન મોટેભાગે મીટર ગેજ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે વિસ્તારોમાં પરિવહનની મુખ્ય જીવનરેખાની રચના કરે છે.1925 માં મહાત્મા ગાંધીએ સૌપ્રથમવાર શહેરની મુલાકાત લીધી અને ત્યાં પ્રથમ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સ્થાપના કરી. આજે તે ગ્રામીણ ઉદ્યોગો માટે એક સુસ્થાપિત કેન્દ્ર છે.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. 1937 માં વઢેરાએ દિવાન વિરાવાડના અત્યાચારનો ફરીથી વિરોધ કર્યો અને પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો. અને છેલ્લે આ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉકેલવામાં આવ્યું હતું. છેવટે આ ઠરાવને પાછળથી તબક્કામાં મૂકી દેવામાં આવ્યો અને આ વિકાસ સાથે મહાત્મા ગાંધીએ આ પગલાને નકારવા માટે ભૂખ હડતાલ શરૂ કરી.
Read Moreરાજકોટ વાસીઓ આવું તેલ ખાઓ છો! 2995 કિલો ભેળસેળયુક્ત ખાદ્યતેલનો મોટો જથ્થો જપ્ત, જુઓ Video
રાજકોટમાં ગ્રામ્ય SOGએ મુરલીધર પ્રોટીન્સના ગોડાઉનમાંથી 2995 કિલો ભેળસેળયુક્ત ખાદ્યતેલ જપ્ત કર્યું છે. સોયાબીન તેલમાંથી સનફ્લાવર અને કપાસિયા તેલ જેવા અન્ય તેલ બનાવવામાં આવતા હતા.
- Sagar Solanki
- Updated on: Aug 18, 2026
- 3:12 pm
Breaking News : હવે વાહનોને નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં મળે, જુઓ Video
રાજકોટ શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઇંધણ નહીં પુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુનાખોરી કરતા લોકો છટકી ન શકે તે હેતુથી નિયમ લાગુ કરવામાં આવ્યો છે. લોકોએ ઈંધણ માટેના જાહેરનામા અંગેનો નિર્ણય આવકાર્યો છે.
- Mohit Bhatt
- Updated on: Aug 18, 2026
- 1:01 pm
રાજકોટ જિલ્લામાં જયેશ રાદડિયા vs પ્રશાંત કોરાટ, બે સિનીયર નેતાઓએ રા.લો સંઘને બનાવ્યો પ્રતિષ્ઠાનો જંગ
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરે યોજાવાની છે. ભલે આ સંઘ બે તાલુકા પૂરતો મર્યાદિત હોય પણ સહકારી ક્ષેત્રની આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.
- Mohit Bhatt
- Updated on: Aug 17, 2026
- 6:35 pm
Breaking News : જન્મદિવસ માતમમાં ફેરવાયો, રાજકોટના તળાવમાં ડૂબી જવાથી 3 બાળક સહિત 4ના મોત, જુઓ Video
રાજકોટમાં વીડીવાળા પીર દરગાહ નજીક આવેલા તળાવમાં કરુણ દુર્ઘટના બની છે. એક બાળકને બચાવવા ગયેલા અન્ય લોકો સહિત કુલ ચાર વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા છે.
- Sagar Solanki
- Updated on: Aug 16, 2026
- 6:26 pm
Tv9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં થયો પર્દાફાશ, પોલીસ વેરિફિકેશન વગર ગાર્ડની નિમણૂક કરતી સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો- Video
રાજકોટમાં tv9ના રિયાલિટી ચેકમાં સામે આવ્યુ કે સાંઈ સિક્યુરિટી એજન્સી દ્વારા કોઈ જ પોલીસ વેરિફિકેશન કરાવ્યા વગર ડાયરેક્ટ ગાર્ડની નિમણૂક કરી દેવાતી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી, સાંઈ સિક્યોરિટી એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2026
- 9:35 pm
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની મોટી જાહેરાત, 52 હજારથી વધુ પશુપાલકોના ખાતામાં ₹ 75 કરોડ જમા કર્યા- Video
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એ મહત્વની જાહેરાત કરી છે. ડેરીએ કરેલા નફાનો પશુપાલકોને અંતિમ દૂધ ભાવ સીધો ખાતામાં ચુકવવામાં આવ્યો છે. ડેરી દ્વારા 52 હજા 182 પશુપાલકોને કૂલ રૂ.75 કરોડ ખાતામાં જમા કરવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2026
- 8:10 pm
દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ, શ્રદ્ધાળુઓએ કહ્યું-આસ્થા સાથે જોડાયેલ સવાલ
જયંત પંડ્યાએ દશ દિવસના વ્રત દરમિયાન મૂર્તિ રાખવી, દીવો કરવો અને જમણવાર સહિતના આયોજનને કારણે કેટલાક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાતા હોવાનો દાવો કર્યો છે. વ્રત પૂર્ણ થયા બાદ મૂર્તિઓની હાલતને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે.
- Bipin Prajapati
- Updated on: Aug 14, 2026
- 12:12 pm
Breaking News : રાજકોટમાં ગેરકાયદે પેટ્રોલ વેચાણ મામલે બે શખ્સોની ધરપકડ , જુઓ Video
રાજકોટમાં ગેરકાયદે પેટ્રોલ વેચાણ મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.SOG અને કુવાડવા રોડ પોલીસની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. વાહનોમાં નાખવા માટે શંકાસ્પદ ઈંધણ વેચાતું હોવાનો ખુલાસો થયો છે.
- Nirupa Duva
- Updated on: Aug 14, 2026
- 11:34 am
Breaking News : રાજકોટમાં આ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનમાં લીકેજ, અફરાતફરીનો માહોલ, જુઓ Video
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનને નુકસાન થતાં લીકેજ થયું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ અને અફરાતફરી મચી ગઇ હતી. GSPCની ટીમે તાત્કાલિક સમારકામ હાથ ધરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી, પરંતુ આવા કાર્યો દરમિયાન સુરક્ષાના પ્રશ્નો ફરી ઊભા થયા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 13, 2026
- 8:50 pm
Rajkot Breaking News : TV9 ના અહેવાલની ઇમ્પેક્ટ ! AIIMS રાજકોટ રોડના મુદ્દે આખરે તંત્ર જાગ્યું, સમારકામની કામગીરી શરૂ – જુઓ Video
જામનગર રોડથી AIIMS રાજકોટ તરફ જતાં રસ્તાની બિસ્માર હાલતને લઈને ઉઠેલા જનઆક્રોશ વચ્ચે આખરે તંત્ર દ્વારા સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
- Dhruval Shah
- Updated on: Aug 12, 2026
- 2:53 pm
Breaking News : તહેવારો પહેલા જ ખાદ્યતેલના ભાવમાં ભડકો ! સિંગતેલ ₹50, કપાસિયા તેલ ₹40 મોંઘું થયું
રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર વધારો થયો છે. રક્ષાબંધન, શ્રાવણ માસ અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ખાદ્યતેલ મોંઘું થતાં ગૃહિણીઓ અને ગ્રાહકોની ચિંતા વધી છે.
- Devankashi rana
- Updated on: Aug 11, 2026
- 12:03 pm
Rajkot : વાહન ચેકિંગ દરમિયાન Harassment કરવામાં આવતા હોવા આક્ષેપ, જુઓ Video
રાજકોટમાં ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે દાવો કર્યો છે કે દંડના નામે લોકોને હેરાન કરવામાં આવે છે અને વાહન ચેકિંગના નામે તોડ કરવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Aug 10, 2026
- 7:57 pm
Breaking News : રાજકોટના ન્યારી ડેમમાં 2 મિનિટની રોલ બનાવવા યુવાનોએ જીવને જોખમમાં નાંખ્યો, જુઓ Video
રાજકોટના કાલાવડ રોડ પર રિલ્સ બનાવવાની લ્હાયમાં કાર પાણીમાં ફસાઈ હતી.રિલ્સ બનાવવાની ઘેલછાએ યુવાનોએ કાર ન્યારી ડેમના પાણીમાં નાખી હતી.કાર પાણીમાં ફસાઈ જતાં સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા હતા.
- Nirupa Duva
- Updated on: Aug 10, 2026
- 11:35 am
Breaking News : રાજકોટમાં એનાલોગ પનીર પર કાર્યવાહી, 8 પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ, મોટા પાયે શંકાસ્પદ જથ્થો જપ્ત
રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે એનાલોગ પનીર સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સ હેઠળ રાજકોટ રૂરલ SOG દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં શાપર-વેરાવળ અને ગોંડલની ત્રણ ડેરીઓમાંથી 1165 કિલો શંકાસ્પદ માવો, મીઠાઈ અને દૂધની બનાવટો જપ્ત કરવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Aug 8, 2026
- 4:49 pm
Rajkot Breaking News: તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો, 10 જ દિવસના અંતરાલમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઝીંકાયો વધારો! જુઓ Video
રાજકોટમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલનો ભાવ ડબ્બે ₹2900 અને કપાસિયા તેલનો ભાવ ₹2795 પર પહોંચ્યો છે. છેલ્લા 10 દિવસમાં સિંગતેલમાં ₹50 અને કપાસિયા તેલમાં ₹40નો વધારો નોંધાયો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 8, 2026
- 11:24 am