AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahakumbh 2025 : 7 કરોડ ભક્તોએ મહાકુંભમાં ડૂબકી લગાવી, તો જાણો કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

મહાકુંભ 2025ની શરુઆત થઈ ચૂકી છે. શ્રદ્ધાળુઓની ખુબ ભીડ ખુબ જોવા મળી રહી છે. યુપી સરકારે અંદાજે 45 કરોડ લોકોના સ્નાનની વ્યવસ્થા કરી છે. પરંતુ અહિ આવનાર કરોડો લોકોની ગણતરી કેવી રીતે થાય છે. તો ચાલો જાણીએ.

| Updated on: Jan 17, 2025 | 2:35 PM
Share
 મહાકુંભમાં કરોડો ભક્તો આવતા હોય છે. તો લોકોના મનમાં એક સવાલ ઉભો થાય છે કો, આ કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે, મહાકુંભમાં ભક્તોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

મહાકુંભમાં કરોડો ભક્તો આવતા હોય છે. તો લોકોના મનમાં એક સવાલ ઉભો થાય છે કો, આ કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે, મહાકુંભમાં ભક્તોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

1 / 7
 લોકોની ગણતરી માટે અલગ અલગ સ્થળે AI કેમેરા લગાવવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ AI કેમેરા દરેક મિનિટના ડેટા અપડેટ કરતા હોય છે. AIની સાથે સાથે બીજી અનેક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અનેક નિરીક્ષણ કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે.

લોકોની ગણતરી માટે અલગ અલગ સ્થળે AI કેમેરા લગાવવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ AI કેમેરા દરેક મિનિટના ડેટા અપડેટ કરતા હોય છે. AIની સાથે સાથે બીજી અનેક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અનેક નિરીક્ષણ કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે.

2 / 7
મહાકુંભ  આખી દુનિયાને આકર્ષિત કરી રહ્યું છે. અહિ દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. મહોત્સવમાં અત્યારસુધી અંદાજે 5 કરોડથી વધુ ભક્તો મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે.

મહાકુંભ આખી દુનિયાને આકર્ષિત કરી રહ્યું છે. અહિ દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. મહોત્સવમાં અત્યારસુધી અંદાજે 5 કરોડથી વધુ ભક્તો મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે.

3 / 7
ચોક્કસ ત્રિજ્યામાં ડ્રોનનો ઉપયોગ કરીને ભીડની ઘનતા પણ માપવામાં આવે છે અને ભીડ મૂલ્યાંકન ટીમને મોકલવામાં આવે છે. એટલું જ નહીં, એક સમર્પિત એપ્લિકેશન પણ છે, જે મેળામાં હાજર લોકોના મોબાઇલ ફોનની સંખ્યાને ટ્રેક કરી રહી છે.

ચોક્કસ ત્રિજ્યામાં ડ્રોનનો ઉપયોગ કરીને ભીડની ઘનતા પણ માપવામાં આવે છે અને ભીડ મૂલ્યાંકન ટીમને મોકલવામાં આવે છે. એટલું જ નહીં, એક સમર્પિત એપ્લિકેશન પણ છે, જે મેળામાં હાજર લોકોના મોબાઇલ ફોનની સંખ્યાને ટ્રેક કરી રહી છે.

4 / 7
મહાકુંભમાં આવનારી ભીડના ફોટો પરથી લોકોનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, સચોટ અંદાજ માટે AI આધારિત હાઇટેક કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે,  તેમજ કુંભમાં આવનારી ટ્રેન અને બસના ડેટા આધારે પણ ગણતરી કરવામાં આવી રહી છે.

મહાકુંભમાં આવનારી ભીડના ફોટો પરથી લોકોનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, સચોટ અંદાજ માટે AI આધારિત હાઇટેક કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, તેમજ કુંભમાં આવનારી ટ્રેન અને બસના ડેટા આધારે પણ ગણતરી કરવામાં આવી રહી છે.

5 / 7
તમને જણાવી દઈએ કે, 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ 26 ફ્રેબુઆરી સુધી ચાલશે. જેમાં 6 મોટા સ્નાન હશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, તેમાં 40 થી 45 કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. યોગી સરકારે સંગમનગરી પ્રયાગરાજમાં મહાકુંભમાં 45 કરોડ શ્રદ્ધાળુઓના સ્નાની વ્યવસ્થા કરી છે.

તમને જણાવી દઈએ કે, 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ 26 ફ્રેબુઆરી સુધી ચાલશે. જેમાં 6 મોટા સ્નાન હશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, તેમાં 40 થી 45 કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. યોગી સરકારે સંગમનગરી પ્રયાગરાજમાં મહાકુંભમાં 45 કરોડ શ્રદ્ધાળુઓના સ્નાની વ્યવસ્થા કરી છે.

6 / 7
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે.

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે.

7 / 7

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">