1 કે 2 નહીં, અરવિંદ કેજરીવાલ સહિત જેલમાં જઇ આવનારા AAPના નેતાઓની યાદી છે મોટી, જાણો હવે કોનો વારો

આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના કથિત કૌભાંડમાં ગુરુવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDની ટીમ સીએમ આવાસ પર પહોંચી હતી અને બાદમાં તેની ધરપકડ કરી હતી.જો કે આ પહેલા આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની એક્સાઈઝ પોલિસી, મની લોન્ડરિંગ અને લાંચ વગેરે કેસમાં ધરપકડ થઇ છે. ઘણા નેતાઓ જેલમાં છે અને ઘણા જામીન પર બહાર હોવાની લાંબી યાદી છે.

| Updated on: Mar 22, 2024 | 9:25 AM
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના કથિત કૌભાંડમાં ગુરુવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDની ટીમ સીએમ આવાસ પર પહોંચી હતી અને બાદમાં તેની ધરપકડ કરી હતી.જો કે આ પહેલા આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની એક્સાઈઝ પોલિસી, મની લોન્ડરિંગ અને લાંચ વગેરે કેસમાં ધરપકડ થઇ છે. ઘણા નેતાઓ જેલમાં છે અને ઘણા જામીન પર બહાર હોવાની લાંબી યાદી છે.

આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના કથિત કૌભાંડમાં ગુરુવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDની ટીમ સીએમ આવાસ પર પહોંચી હતી અને બાદમાં તેની ધરપકડ કરી હતી.જો કે આ પહેલા આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની એક્સાઈઝ પોલિસી, મની લોન્ડરિંગ અને લાંચ વગેરે કેસમાં ધરપકડ થઇ છે. ઘણા નેતાઓ જેલમાં છે અને ઘણા જામીન પર બહાર હોવાની લાંબી યાદી છે.

1 / 12
સત્યેન્દ્ર જૈન : AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હી કેબિનેટના મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા મે 2022 માં કથિત હવાલા વ્યવહારોના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. શરાબ નીતિ કેસમાં ED દ્વારા સત્યેન્દ્ર જૈનની પૂછપરછ કરવામાં આવી હતી. ગત સપ્તાહમાં 9 મહિના પહેલા વચગાળાના જામીન પર રહેલા જૈનના જામીન રદ કરવામાં આવ્યા હતા અને તેમને ફરીથી તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

સત્યેન્દ્ર જૈન : AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હી કેબિનેટના મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા મે 2022 માં કથિત હવાલા વ્યવહારોના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. શરાબ નીતિ કેસમાં ED દ્વારા સત્યેન્દ્ર જૈનની પૂછપરછ કરવામાં આવી હતી. ગત સપ્તાહમાં 9 મહિના પહેલા વચગાળાના જામીન પર રહેલા જૈનના જામીન રદ કરવામાં આવ્યા હતા અને તેમને ફરીથી તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

2 / 12
મનીષ સિસોદિયા :સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ એક્સાઇઝ પોલિસી મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે સકંજો કસવામાં આવ્યો હતો.CBIએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં છે. તેની ધરપકડ કરતા પહેલા CBIએ તેની સતત 8 કલાક પૂછપરછ કરી હતી. આ નીતિથી સંબંધિત પુરાવાનો નાશ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે નીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મનીષ સિસોદિયા :સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ એક્સાઇઝ પોલિસી મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે સકંજો કસવામાં આવ્યો હતો.CBIએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં છે. તેની ધરપકડ કરતા પહેલા CBIએ તેની સતત 8 કલાક પૂછપરછ કરી હતી. આ નીતિથી સંબંધિત પુરાવાનો નાશ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે નીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

3 / 12
સંજય સિંહ  : દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઓક્ટોબર 2023માં કથિત દારૂ નીતિ કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ અગાઉ સંજય સિંહના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ કેસમાં સંજય સિંહ પણ હાલમાં તિહાડ જેલમાં બંધ છે.

સંજય સિંહ : દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઓક્ટોબર 2023માં કથિત દારૂ નીતિ કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ અગાઉ સંજય સિંહના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ કેસમાં સંજય સિંહ પણ હાલમાં તિહાડ જેલમાં બંધ છે.

4 / 12
અમાનતુલ્લા ખાન :AAPના નેતા અને ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે ગેરકાયદેસર ભરતી અને નાણાકીય અનિયમિતતા સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2022માં ACB દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જામીન પર બહાર છે.

અમાનતુલ્લા ખાન :AAPના નેતા અને ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે ગેરકાયદેસર ભરતી અને નાણાકીય અનિયમિતતા સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2022માં ACB દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જામીન પર બહાર છે.

5 / 12
સોમનાથ ભારતી : AAPના પહેલીવાર સત્તામાં આવ્યા બાદ દિલ્હી સરકારમાં કાયદા મંત્રી રહેલા અને માલવિયા નગરના વર્તમાન ધારાસભ્ય સોમનાથ ભારતી ઘરેલુ હિંસા અને પત્નીની હત્યાના આરોપમાં જેલમાં ગયેલા છે. ડિસેમ્બર 2015માં તેની ધરપકડ કરવામાં આવી હતી. સિક્યોરિટી ગાર્ડ પર હુમલાના કેસમાં દિલ્હીની કોર્ટે તેને 2021માં 2 વર્ષની સજા સંભળાવી હતી.

સોમનાથ ભારતી : AAPના પહેલીવાર સત્તામાં આવ્યા બાદ દિલ્હી સરકારમાં કાયદા મંત્રી રહેલા અને માલવિયા નગરના વર્તમાન ધારાસભ્ય સોમનાથ ભારતી ઘરેલુ હિંસા અને પત્નીની હત્યાના આરોપમાં જેલમાં ગયેલા છે. ડિસેમ્બર 2015માં તેની ધરપકડ કરવામાં આવી હતી. સિક્યોરિટી ગાર્ડ પર હુમલાના કેસમાં દિલ્હીની કોર્ટે તેને 2021માં 2 વર્ષની સજા સંભળાવી હતી.

6 / 12
પ્રકાશ જરવાલ : આમ આદમી પાર્ટીના દેવલીના ધારાસભ્ય પ્રકાશ જરવાલને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વર્ષ 2014માં જલ બોર્ડના કર્મચારી પર હુમલો કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જુલાઈ, 2016 માં, એક મહિલાની કથિત છેડતી અને 2018 માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે ગેરવર્તણૂક કરવા બદલ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પ્રકાશ જરવાલ : આમ આદમી પાર્ટીના દેવલીના ધારાસભ્ય પ્રકાશ જરવાલને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વર્ષ 2014માં જલ બોર્ડના કર્મચારી પર હુમલો કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જુલાઈ, 2016 માં, એક મહિલાની કથિત છેડતી અને 2018 માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે ગેરવર્તણૂક કરવા બદલ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

7 / 12
અખિલેશપતિ ત્રિપાઠી : આ સિવાય મોડલ ટાઉનથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અખિલેશપતિ ત્રિપાઠીની પણ નવેમ્બર 2015માં રમખાણો ભડકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

અખિલેશપતિ ત્રિપાઠી : આ સિવાય મોડલ ટાઉનથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અખિલેશપતિ ત્રિપાઠીની પણ નવેમ્બર 2015માં રમખાણો ભડકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

8 / 12
શરદ ચૌહાણ  : નરેલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શરદ ચૌહાણની પણ જૂન 2016માં પાર્ટીના કાર્યકરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

શરદ ચૌહાણ : નરેલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શરદ ચૌહાણની પણ જૂન 2016માં પાર્ટીના કાર્યકરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

9 / 12
નરેશ યાદવ : આ ઉપરાંત મહેરૌલીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવની પણ કુરાન વિરુદ્ધ નિંદાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 2021માં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

નરેશ યાદવ : આ ઉપરાંત મહેરૌલીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવની પણ કુરાન વિરુદ્ધ નિંદાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 2021માં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

10 / 12
દિનેશ મોહનિયા : સંગમ વિહારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિનેશ મોહનિયા પણ એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં જૂન 2016માં જેલમાં જઈ ચૂક્યા છે. 2020 માં, કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો.

દિનેશ મોહનિયા : સંગમ વિહારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિનેશ મોહનિયા પણ એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં જૂન 2016માં જેલમાં જઈ ચૂક્યા છે. 2020 માં, કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો.

11 / 12
અગાઉ AAPમાં રહેલા નેતાઓની થઇ છે ધરપકડ : આ સિવાય અન્ય ઘણા ધારાસભ્યો અને નેતાઓ છે જેમની આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી. તેમાં પૂર્વ મંત્રી જિતેન્દ્ર સિંહ તોમર (બનાવટી કાયદાની ડિગ્રી કેસ), પૂર્વ મંત્રી સંદીપ કુમાર (સીડી કૌભાંડ), પૂર્વ ધારાસભ્ય મનોજ કુમાર (છેતરપિંડી અને જમીન હડપ કરવાનો કેસ) વગેરેનો સમાવેશ થાય છે. સાથે જ પંજાબના ધારાસભ્યો પણ આ યાદીમાં સામેલ છે. આ સપ્તાહની શરૂઆતમાં રાજ્ય વિજિલન્સ બ્યુરોએ શાસક પક્ષના ભટિંડા ગ્રામીણ ધારાસભ્ય અમિત રતન કોટફટ્ટાની લાંચના કેસમાં ધરપકડ કરી હતી. ગત વર્ષની શરૂઆતમાં પૂર્વ આરોગ્ય મંત્રી વિજય સિંગલાની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ AAPમાં રહેલા નેતાઓની થઇ છે ધરપકડ : આ સિવાય અન્ય ઘણા ધારાસભ્યો અને નેતાઓ છે જેમની આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી. તેમાં પૂર્વ મંત્રી જિતેન્દ્ર સિંહ તોમર (બનાવટી કાયદાની ડિગ્રી કેસ), પૂર્વ મંત્રી સંદીપ કુમાર (સીડી કૌભાંડ), પૂર્વ ધારાસભ્ય મનોજ કુમાર (છેતરપિંડી અને જમીન હડપ કરવાનો કેસ) વગેરેનો સમાવેશ થાય છે. સાથે જ પંજાબના ધારાસભ્યો પણ આ યાદીમાં સામેલ છે. આ સપ્તાહની શરૂઆતમાં રાજ્ય વિજિલન્સ બ્યુરોએ શાસક પક્ષના ભટિંડા ગ્રામીણ ધારાસભ્ય અમિત રતન કોટફટ્ટાની લાંચના કેસમાં ધરપકડ કરી હતી. ગત વર્ષની શરૂઆતમાં પૂર્વ આરોગ્ય મંત્રી વિજય સિંગલાની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

12 / 12

Latest News Updates

Follow Us:
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">