Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા ટોપ 5 કેપ્ટન, MS ધોની છે ટોપ પર

IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સૌથી પહેલું નામ મહેન્દ્ર સિંહ ધોનીનું જ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. જાણો આ લિસ્ટમાં ટોપ 10 કેપ્ટનમાં કોણ છે સામેલ?

| Updated on: Apr 03, 2024 | 8:51 PM
IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની લિસ્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવનાર મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. ધોની IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 91 મેચ હારી ચૂક્યો છે.

IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની લિસ્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવનાર મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. ધોની IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 91 મેચ હારી ચૂક્યો છે.

1 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 70 મેચ હારી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 70 મેચ હારી છે.

2 / 5
કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ 67 મેચ હાર્યું છે.

કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ 67 મેચ હાર્યું છે.

3 / 5
IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં ગૌતમ ગંભીર ચોથા સ્થાને છે. ગૌતમ ગંભીર કેપ્ટન તરીકે 47 મેચ હાર્યો હતો.

IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં ગૌતમ ગંભીર ચોથા સ્થાને છે. ગૌતમ ગંભીર કેપ્ટન તરીકે 47 મેચ હાર્યો હતો.

4 / 5
આ યાદીમાં પાંચમા નંબર પર છે ડેવિડ વોર્નર. IPLમાં કપ્તાની કરતા ડેવિડ વોર્નરને 41 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ યાદીમાં પાંચમા નંબર પર છે ડેવિડ વોર્નર. IPLમાં કપ્તાની કરતા ડેવિડ વોર્નરને 41 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

5 / 5
Follow Us:
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">