IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા ટોપ 5 કેપ્ટન, MS ધોની છે ટોપ પર

IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સૌથી પહેલું નામ મહેન્દ્ર સિંહ ધોનીનું જ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. જાણો આ લિસ્ટમાં ટોપ 10 કેપ્ટનમાં કોણ છે સામેલ?

| Updated on: Apr 03, 2024 | 8:51 PM
IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની લિસ્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવનાર મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. ધોની IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 91 મેચ હારી ચૂક્યો છે.

IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની લિસ્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવનાર મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. ધોની IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 91 મેચ હારી ચૂક્યો છે.

1 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 70 મેચ હારી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 70 મેચ હારી છે.

2 / 5
કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ 67 મેચ હાર્યું છે.

કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ 67 મેચ હાર્યું છે.

3 / 5
IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં ગૌતમ ગંભીર ચોથા સ્થાને છે. ગૌતમ ગંભીર કેપ્ટન તરીકે 47 મેચ હાર્યો હતો.

IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં ગૌતમ ગંભીર ચોથા સ્થાને છે. ગૌતમ ગંભીર કેપ્ટન તરીકે 47 મેચ હાર્યો હતો.

4 / 5
આ યાદીમાં પાંચમા નંબર પર છે ડેવિડ વોર્નર. IPLમાં કપ્તાની કરતા ડેવિડ વોર્નરને 41 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ યાદીમાં પાંચમા નંબર પર છે ડેવિડ વોર્નર. IPLમાં કપ્તાની કરતા ડેવિડ વોર્નરને 41 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">