AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

PBKS vs MI : તિલક વર્માની શાનદાર પારીથી મુંબઈએ પંજાબ સામે મેળવી રોમાંચક જીત

IPL 2026ની 58મી મેચ, (14 મે) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ. જેમાં મુંબઈ ઇન્ડિયન્સના ટીમે વિજય મેળવ્યો. આ સિઝનમાં મુંબઈનો આ ચોથો વિજય હતો. જ્યારે પંજાબની સતત પાંચમી હાર થઈ છે.

Breaking News: ધર્મશાલામાં ફસાયું મુંબઈ ઈન્ડિયન્સ, મજબૂરીમાં ફરી બદલશે કેપ્ટન, આ સ્ટારને કમાન સોંપાશે!

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 ની પોતાની 12 મી મેચ પંજાબ કિંગ્સ સામે રમશે. ધર્મશાલામાં આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ફસાયું છે. મુંબઈને ફરી નવા કેપ્ટનની જાહેરાત કરવી પડી શકે છે.

PBKS vs MI : પ્લેઓફમાં આશા જીવંત રાખવા મુંબઈ સામે ઉતરશે પંજાબ !

આજે 14મી મે ના રોજ, IPL 2026ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમવામાં આવશે. પંજાબ કિંગ્સનો ઉદ્દેશ્ય IPL 2026 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો રહેશે. બંને ટીમો તેમની અગાઉની મેચ હારી ચૂકી છે.

Breaking News: IPLમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો વિરાટ કોહલી, એમએસ ધોની-રોહિત શર્માને પાછળ છોડ્યા

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં ઉતરતા જ વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીએ IPLમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે રોહિત શર્મા અને એમએસ ધોનીને પાછળ છોડીને IPLમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો છે.

Breaking News: હાર્દિક પંડ્યા બહાર ! રોહિત-સૂર્યકુમાર નહીં, આ ખેલાડી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન?

મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી કેટલીક સિઝન નિરાશાજનક રહી છે અને હવે ટીમની કેપ્ટનશીપને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી, જેના કારણે તેમના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ હાર્દિકને બદલે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવાની માંગ ઉઠાવી છે.

Breaking News : વિરાટ કોહલી-રોહિત શર્માએ એક સાથે MS ધોનીના રેકોર્ડની બરાબરી કરી, બન્યા નંબર-1

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ IPLમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ બે દિગ્ગજોએ હવે IPLના એક મહત્વપૂર્ણ રેકોર્ડમાં એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે. આગામી મેચોમાં તેમની પાસે ધોનીને પાછળ છોડવાની તક છે.

Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો

T20 ક્રિકેટમાં ફિલ્ડિંગ જીત અને હાર વચ્ચે સૌથી મોટો ફરક ઉભો કરે છે. IPL જેવી હાઈ-પ્રેશર ટૂર્નામેન્ટમાં એક ડ્રોપ કેચ આખી મેચનું પરિણામ બદલી શકે છે. ચાહકો શાનદાર કેચ માટે ખેલાડીઓની પ્રશંસા કરે છે, પરંતુ સહેલાઈથી છોડાયેલા કેચ નિરાશા પણ લાવે છે. IPL ઈતિહાસમાં કેટલાક મોટા ખેલાડીઓ સૌથી વધુ કેચ છોડવાના મામલે પણ ટોચ પર રહ્યા છે.

Breaking News : TV પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો Rohit Sharma, શોના ટીઝરે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ, જુઓ-Video

Sonylivએ રોહિત શર્માના શોનું ટીઝર રિલીઝ કર્યું છે. આ વીડિયોમાં, રોહિત પ્રભાવશાળી અભિનય કરતો જોવા મળે છે. ટીઝરમાં, રોહિત શર્માએ જણાવ્યું હતું કે જ્યારે તેમનો શો ટીવી પર પ્રસારિત થશે

Breaking News: Mother’s Day પર IPL 2026 માં થશે ટ્રીપલ ધમાકો, ધોની-વિરાટ અને રોહિતની ટીમો મેદાનમાં

આ મધર્સ ડે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે ભારતીય ક્રિકેટ ચાહકોને ત્રણ સ્ટાર ક્રિકેટરોને જોવાની તક મળશે, જેમની માતાઓને પણ ફેન્સ સલામ કરે છે. આ સ્ટાર્સ છે ધોની, રોહિત અને કોહલી.

Breaking News: હાર્દિક પંડ્યા બહાર, સૂર્યા પણ નથી… શું રોહિત શર્મા ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનશે?

IPL 2026, રોહિત શર્મા: IPL 2026 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટીમ તેમની આગામી મેચમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ભાગીદારી અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે.

Nita Ambani Rohit Sharma : મુંબઈ ઇન્ડિયન્સની જીત પછી નીતા અંબાણી પહોંચ્યાં રોહિત શર્મા પાસે, ખેલાડી માટે શું કર્યું ખાસ!

ઈજાને કારણે કેટલીક મેચ ચૂકી ગયેલા રોહિત શર્માએ લખનૌ સામે વાપસી કરી. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ મેચમાં રોહિત શર્માએ 44 બોલમાં 84 રન બનાવ્યા.

MI vs LSG Playoff Scenarios : રોહિત-રિકલ્ટનની ધમાકેદાર ઇનિંગ્સથી મુંબઈની પ્લેઓફની આશા જીવંત!

વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ 2026ની 47મી મેચમાં મુંબઈએ લખનૌને 6 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા લખનૌએ 228 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.

શું મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા પાસેથી છીનવી લેશે કેપ્ટન્સી? જાણો કોણ છે એ 3 ખેલાડીઓ જે રેસમાં છે સૌથી આગળ

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની કથળતી હાલત બાદ હવે કેપ્ટન બદલવાની ચર્ચાઓ તેજ થઈ છે. સતત ત્રણ સીઝનમાં નિષ્ફળતા બાદ હાર્દિક પંડ્યાના સ્થાને કોઈ નવા ચહેરાને કમાન સોંપવામાં આવી શકે છે. આ રેસમાં એક યુવા સ્ટાર અને બે અનુભવી દિગ્ગજોના નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે.

Breaking News : ઇમ્પેક્ટ પ્લેયર રૂલ પર મોટા સમાચાર, શું BCCI માનશે વિરાટ અને રોહિતની વાત ?

IPLનો ઇમ્પેક્ટ પ્લેયર નિયમ ફરી ચર્ચામાં છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ આ નિયમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે, જે ઓલરાઉન્ડર્સની ભૂમિકા ઘટાડતો હોવાનું મનાય છે.

Breaking News : સુનીલ ગ્રોવરે રોહિત શર્માની મિમિક્રી કરીને ધૂમ મચાવી, ચાહકોએ કહ્યું બુમરાહ જેવો દેખાય જુઓ વીડિયો

સુનીલ ગ્રોવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રોહિત શર્માની મિમિક્રી કરતો જોવા મળે છે. સુનીલ ગ્રોવરે એવી મિમિક્રી કરી કે, આ વીડિયો જોઈ ચાહકો પણ સ્તબધ થયા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
g clip-path="url(#clip0_868_265)">