AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.

Read More

ICC T20 WC Breaking News: રઝાનો ‘સિકંદર’ અંદાજ… રોહિત શર્માનો એક ‘મોટો રેકોર્ડ’ તોડી નાખ્યો

ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટી20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને રોહિત શર્માનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

IND vs PAK T20 WC Breaking : પાકિસ્તાનને હરાવી સૂર્યકુમાર યાદવ નંબર 1 ભારતીય કેપ્ટન બન્યો, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને આ જીત સાથે સૂર્યકુમાર યાદવ નંબર વન ભારતીય કેપ્ટન બન્યા. જાણો કેવી રીતે?

IND vs PAK T20 WC Breaking : અભિષેક શર્માના આઉટ થતા જ રોહિત શર્માએ આ શું કર્યું? ફોટો થયો વાયરલ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે પહોંચ્યો હતો. જો કે મેચની શરૂઆતમાં જ અભિષેક શર્મા 0 પર આઉટ થયો હતો, જે બાદ રોહિત શર્માએ જે પ્રતિક્રિયા આપી હતી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

ફેન્સ માટે મોટા સમાચાર… લાંબા સમયના મૌન પછી હિટમેને તોડી ‘ચુપ્પી’, વર્ષ 2027 વર્લ્ડ કપને લઈને આપ્યો આ ચોંકાવનારો જવાબ

વર્ષ 2027માં યોજાનાર વર્લ્ડ કપ ટીમમાં રોહિત શર્મા હશે કે નહીં? આને લઈને સતત સવાલો ઉઠતા રહ્યા છે પરંતુ આ સમગ્ર મામલે ખુદ હિટમેને મૌન તોડ્યું છે.

T20 World Cup Breaking : પાંચ વર્ષ પહેલા નામિબિયા સામે રમનારા 5 સ્ટાર ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત

ભારત અને નામિબિયા વચ્ચે 2026 T20 વર્લ્ડ કપ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે આ બીજી વાર મુકાબલો થશે. છેલ્લી ટક્કર લગભગ પાંચ વર્ષ પહેલા થઈ હતી. નામિબિયા સામે આ મેચમાં રમનારા 5 ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત આવી ગયો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

Central Contract Breaking : BCCI એ 5 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કર્યા, 6 ખેલાડીઓને કરોડોનું નુકસાન

BCCI એ 2025-26 સિઝન માટે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે. પાંચ ખેલાડીઓને પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, છ ખેલાડીઓને ડાઉનગ્રેડનો સામનો કરવો પડ્યો છે.

Breaking News : BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, લિસ્ટમાં 30 નામ, વિરાટ-રોહિતને મોટો ફટકો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મોટી જાહેરાત કરી છે, જેમાં આ વખતે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ યાદીમાં કેટલાક નવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ડિમોટ કરવામાં આવ્યા છે.

ICC T20 WC: રોહિત શર્માએ કરી ભાવુક કબૂલાત, “અહીં વિચિત્ર લાગે છે…. વર્લ્ડ કપની હારના ઘા હજુ પણ તાજા”

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 2026નો T20 વર્લ્ડ કપ એક મોટા પરિવર્તન સાથે શરૂ થયો છે. 2007થી અત્યાર સુધીના દરેક T20 વર્લ્ડ કપમાં રમનાર એકમાત્ર ભારતીય ખેલાડી રોહિત શર્મા, આ વખતે પહેલીવાર મેદાનની બીજી તરફ એટલે કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળ્યો. વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે ટીમ ઈન્ડિયા રાષ્ટ્રગાન માટે ઉભી હતી, ત્યારે હિટમેન ભાવુક થઈ ગયો હતો. તેણે કબૂલાત કરી કે, "અહીં કંઈક વિચિત્ર (weird) લાગી રહ્યું છે," કારણ કે....,

Breaking News : BCCIનો મોટો નિર્ણય… રિટાયરમેન્ટ બાદ રોહિત-કોહલીની કેટેગરી ઘટી, નવા કોન્ટ્રાક્ટમાં આ દિગ્ગજોના પત્તાં કપાયા

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, BCCI તેના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી 'A-પ્લસ' કેટેગરીને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે અને હવે આ અંગે નવી માહિતી સામે આવી છે.

યુવરાજ સિંહને નહીં, આ સ્ટાર બેટ્સમેનને ફોલો કરે છે ‘અભિષેક શર્મા’; નામ જાણીને તમે પણ ચોંકી જશો

ભારતીય ઓપનર અભિષેક શર્માએ જણાવ્યું છે કે, કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના પ્રોત્સાહન બાદ તે ભારતના દિગ્ગજ બેટ્સમેનને ફોલો કરે છે. નોંધનીય છે કે, અભિષેકે આ વખતે યુવરાજ સિંહનું નામ લીધું નથી.

Breaking News : સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે BCCI બનાવી રહ્યું છે ખાસ પ્લાન, વિરાટ કોહલી અને રોહિત શર્માને લાગશે મોટો ઝટકો

Team India Central Contract: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાકેટમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી એ પ્લસની કેટેગરી દુર થવાની છે. વિરાટ-રોહિત તેમજ બુમરાહ જેવા ખેલાડીઓને પગાર ઓછો મળશે.

રોહિત શર્માનું સપનું અધૂરું રહી જશે! આવું કામ કરશે તો, વર્લ્ડ કપ 2027 ની ટીમમાં જ જોવા નહીં મળે

વનડે વર્લ્ડ કપ 2027 રમવાનું સપનું જોઈ રહેલ રોહિત શર્મા હવે મુશ્કેલીમાં મુકાયો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝે ઘણા સવાલ ઊભા કર્યા છે, જેમાંથી એક સવાલ એ છે કે, શું રોહિત શર્મા વર્લ્ડ કપ 2027 માં રમશે?

IND vs NZ : રોહિત અને વિરાટ આગામી 6 મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે

IND vs NZ : ટીમ ઈન્ડિયા આજે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. આ મેચ ફરી એક વખત બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. બંન્ને ખેલાડીઓ માત્ર વનડે ફોર્મેટમાં જ રમતા જોવા મળે છે.આવી સ્થિતિમાં, હિટમેન અને કિંગ આગામી 6 મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળશે નહીં.

કોહલીએ રોહિતનો ખેલ કર્યો ! 1403 દિવસ પછી… ODI માં એકવાર ફરી વગાડ્યો ‘ડંકો’, હિટમેનને થયું નુકસાન પરંતુ સિરાજ…

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર ધમાલ મચાવી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પહેલી મેચમાં વિરાટ કોહલીએ મેચ-વિનિંગ ઇનિંગ રમીને લાંબી છલાંગ મારી છે.

IND vs NZ, 2nd ODI : રાજકોટમાં રોહિત શર્માની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક, ઈતિહાસ રચશે

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝી બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમે પહેલી વનડે મેચ 4 વિકેટથી જીતી હતી.

જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં
બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં
રાજકોટ: જંગલેશ્વરમાં ડિમોલિશન શરુ થતા પહેલા લોકોમાં આક્રોશ
રાજકોટ: જંગલેશ્વરમાં ડિમોલિશન શરુ થતા પહેલા લોકોમાં આક્રોશ
Breaking News : કિર્તિ પટેલના નિશાને ઇન્દ્રભારતી બાપુ જાણો શું કહ્યું
Breaking News : કિર્તિ પટેલના નિશાને ઇન્દ્રભારતી બાપુ જાણો શું કહ્યું
ભાવનગરમાં વધુ એક અગ્નિકાંડ થતાં અટક્યો
ભાવનગરમાં વધુ એક અગ્નિકાંડ થતાં અટક્યો
મહેસાણાના ઉનાવા પાસે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના મોત
મહેસાણાના ઉનાવા પાસે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના મોત
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
g clip-path="url(#clip0_868_265)">