રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (યુએસએલ) કોચ સંજય બાંગર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શોર્ટમાં RCB તરીકે ઓળખાય છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમે છે. કંપનીની લિકર બ્રાન્ડ રોયલ ચેલેન્જના નામ પરથી તેનું નામ આપવામાં આવ્યું હતું. રોયલ ચેલેન્જર્સે આઈપીએલ ટાઈટલ જીત્યું નથી પરંતુ 2009 અને 2016 વચ્ચે ત્રણ વખત રનર્સ અપ રહી છે. ટીમની જર્સીનો રંગ લાલ છે. આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે.

 

Read More

વિરાટ કોહલી-હાર્દિક પંડ્યાનો પગાર વધશે ! IPL 2025માં BCCIના એક નિર્ણયથી થશે વધુ કમાણી

IPLની આગામી સિઝન પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે, જેમાં અત્યાર સુધીના નિયમો મુજબ દરેક ફ્રેન્ચાઈઝીને માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ આ વખતે ટીમો તેને વધારવાની માંગ કરી રહી છે અને BCCIના ફ્રેન્ચાઈઝી માલિકો. સાથે આ મહત્વની બેઠક યોજાવાની છે.

સંન્યાસ લીધા બાદ IPL 2025માં એન્ટ્રી, રિટાયરમેન્ટના 30 દિવસ બાદ RCBએ આપી મોટી જવાબદારી

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે રમ્યો હતો. સીઝન પૂર્ણ થયા બાદ તેમણે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ફરી એક વખત તેમણે આરસીબીમાં એન્ટ્રી કરી લીધી છે. આ વખતે તે બેટ્સમેન કે વિકેટકીપર તરીકે નહિ રમે, જાણો શેમાં મેળવ્યું છે સ્થાન,

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ લીધો સંન્યાસ, જન્મદિવસ પર નિવૃતિની કરી જાહેરાત

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતા સ્ટાર ભારતીય ખેલાડીએ પોતાના જન્મદિવસ પર એક ખાસ વિડીયો પોસ્ટ કરી પોતાની 20 વર્ષની કારકિર્દીનો અંત કરવાની જાહેરાત કરી હતી. નિવૃતિ અંગે વાત કરતા આ ખેલાડી ભાવુક થયો હતો. તેણે BCCI, તમામ કોચ, કેપ્ટન, સિલેક્ટર અને સાથી ખેલાડીઓનો આભાર માન્યો હતો.

IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર, આ મોટી જવાબદારી સોંપવામાં આવી

દિનેશ કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. RCBની હાર બાદ તેણે છેલ્લી મેચમાં અશ્રુભીની વિદાય લીધી હતી. હવે ICC તેમના માટે એક મોટા ખુશખબર લઈને આવ્યું છે. ICCએ તેને T20 વર્લ્ડ કપમાં મોટી જવાબદારી સોંપી છે.

IPL 2024 : વિરાટના ખરાબ સમયમાં દિનેશ કાર્તિક બન્યો ‘હમદર્દ’, કોહલીએ કહ્યું- ‘DK’એ કેવી રીતે કરી તેની મદદ

રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL કારકિર્દીનો પણ અંત આવ્યો હતો. તેની 17 વર્ષની કારકિર્દીમાં કાર્તિક છેલ્લા 3 વર્ષથી RCB સહિત ઘણી ટીમો માટે રમ્યો હતો અને આ એ જ સમય હતો જ્યારે વિરાટ કોહલી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે દિનેશ કાર્તિકે વિરાટ કોહલીને સાથ આપ્યો હતો. આનો ખુલાસો ખુદ વિરાટ કોહલીએ એક વીડિયોમાં કર્યો હતો.

IPL 2024 : અમદાવાદમાં RCB અને CSK ચાહકો વચ્ચે જોરદાર લડાઈ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુક્કાઓનો વરસાદ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો વચ્ચે ઘણા સમયથી હરીફાઈ ચાલી રહી છે. IPL 2024માં બંને ટીમના ચાહકો સોશિયલ મીડિયા પર લડી રહ્યા હતા. પરંતુ 18 મેના પરિણામ આ લડાઈને સ્ટેડિયમ અને શેરીમાં લઈ આવ્યા. બંને ટીમના પ્રશંસકો વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રથમ T20 વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટરની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ ઉતાર-ચઢાવ ભરી રહી છે

કૃષ્ણકુમાર દિનેશ કાર્તિકનો જન્મ 1 જૂન 1985 રોજ તમિલનાડુમાં થયો હતો. તે ક્રિકેટર અને કોમેન્ટેટર છે અને હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સંન્યાસ લીધો છે.

IPL 2024 : માત્ર પ્લેઓફમાં પહોંચવાથી ટ્રોફી નથી મળતી… IPL 6 વખત જીતનાર ખેલાડીએ RCBને જાહેરમાં ચીડવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફરી એકવાર IPL જીતવામાં નિષ્ફળ રહી છે. સતત 17મી સિઝનમાં આ નિષ્ફળતા બાદ તેના ચાહકો નિરાશ છે અને આ નિરાશાને વધુ વધારવા માટે અંબાતી રાયડુએ જાહેરમાં એવી વાત કહી છે જેનાથી RCBને ઘણું નુકસાન થશે.

IPL 2024: RCB કોચે જાહેરમાં બોલરોનું કર્યું અપમાન, કહ્યું ‘બુદ્ધિશાળી’ બોલરોની જરૂર હતી

આ સિઝનની શરૂઆતમાં બેંગલુરુને 8માંથી 7 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમે જોરદાર વાપસી કરી અને ટુર્નામેન્ટના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી. આમ છતાં, અંતે પરિણામ એ જ આવ્યું જેની આશંકા ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ હતી - RCB ફરીથી ટાઈટલ જીતી શક્યું નહીં.

હું તેને આખી જીંદગી યાદ રાખીશ… RCBની હાર પછી વિરાટે પોતાની દિલની લાગણી વ્યક્ત કરી

રોયલ ચેલેન્જર્સ બેંગલોર IPL 2024 ના એલિમિનેટરમાં હારી ગયું અને આ સાથે જ આ ટીમની સફરનો અંત આવ્યો. RCBની આ હાર બાદ વિરાટ કોહલીએ કહી મોટી વાત, તેણે કહ્યું કે તે આ સિઝનને હંમેશા યાદ રાખશે.

IPL 2024 : વિરાટ કોહલીએ બોટલ ફેંકી અને અપશબ્દો બોલ્યો, સોશિયલ મીડિયા પર ફેન્સે લગાવ્યો આરોપ

RCB ફરી IPL જીતવામાં નિષ્ફળ રહ્યું. બુધવારે અમદાવાદમાં રમાયેલી એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે RCBને 4 વિકેટે હરાવ્યું હતું. આ સાથે RCB સતત 17મી સિઝનમાં IPL જીતી શક્યું નથી. આ હાર બાદ વિરાટ કોહલી પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે.

IPL 2024 : ગ્લેન મેક્સવેલનો એક રન RCBને 21 લાખમાં પડ્યો, પૂર્વ ક્રિકેટરે મેક્સવેલ પર સાધ્યું નિશાન

RCB IPL 2024માંથી બહાર છે અને આ હાર બાદ આ ટીમના ઘણા મોટા ખેલાડીઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે, જેમાં ગ્લેન મેક્સવેલ ટોપ પર છે. મેક્સવેલ આ સિઝનમાં માત્ર 52 રન બનાવી શક્યો હતો અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ તેના પર જોરદાર નિશાન સાધ્યું હતું.

IPL 2024 RR vs RCB : મેચની વચ્ચે કોહલીએ શું કહ્યું, જેના પછી અશ્વિને કર્યો હંગામો ?

રવિચંદ્રન અશ્વિને એલિમિનેટર મેચ પહેલા 13 મેચમાં માત્ર 7 વિકેટ લીધી હતી. પરંતુ RCB સામે તેણે 4 ઓવરમાં 19 રન આપીને માત્ર 2 વિકેટ ઝડપી હતી અને રાજસ્થાન રોયલ્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના પ્રદર્શનમાં વિરાટ કોહલીની મોટી ભૂમિકા હતી. આર અશ્વિને મેચ પહેલા વિરાટ કોહલીને મેસેજ કર્યો હતો, જે અંગે ખુદ અશ્વિને ખુલાસો કર્યો હતો.

IPL 2024 : વિરાટ કોહલીનું સપનું 17મી વખત તૂટતા અનુષ્કા શર્મા નિરાશ થઈ, જુઓ વીડિયો

આઈપીએલ ફાઈનલ પહેલા અનુષ્કા શર્મા સાથે એવું થયું કે, તેનું દિલ તુટી ગયું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનુષ્કા શર્મા ખુબ જ દુખી જોવા મળી રહી છે. અભિનેત્રી પોતાના ઈમોશનલને રોકી શકી ન હતી.

IPL 2024 માંથી RCB બહાર, સતત 17મી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું

આઈપીએલ 2024ના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુને હાર આપી હતી. બેગ્લુરું આઈપીએલ ચેમ્પિયન બનવામાં 17મી વખત અસફળ રહી છે. રાજસ્થાનની ટીમ બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે. જ્યાં તેની ટકકર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે.

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">