Karwa Chauth 2024 : આ અભિનેત્રીઓ આ વર્ષે કરવા ચોથનું વ્રત નહીં રાખે, આ બધાનું એક જ કારણ છે

બોલિવુડમાં કરવાચોથનું વ્રત ધામધુમથી મનાવવામાં આવે છે પરંતુ આ અભિનેત્રીઓ એવી છે કે, જે આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખશે નહિ. તો ચાલો જાણીએ કઈ કઈ એવી અભિનેત્રી છે જે આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખશે નહિ.

| Updated on: Oct 20, 2024 | 12:39 PM
કરવા ચોથનું વ્રત દરેક પરિણીત વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ આખા દેશમાં કરવા ચોથનું વર્ષ ધામધુમથી મનાવવામાં આવે છે. પરિણીત મહિલાઓથી લઈ બોલિવુડ અભિનેત્રી આ તહેવારને ખુબ ખાસ અંદાજમાં આ વ્રતની ઉજવણી કરે છે. પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ છે, જે આ કરવા ચોથનું વ્રત કરશે નહિ, તો ચાલો જાણીએ કઈ કઈ અભિનેત્રી આ લિસ્ટમાં સામેલ છે.

કરવા ચોથનું વ્રત દરેક પરિણીત વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ આખા દેશમાં કરવા ચોથનું વર્ષ ધામધુમથી મનાવવામાં આવે છે. પરિણીત મહિલાઓથી લઈ બોલિવુડ અભિનેત્રી આ તહેવારને ખુબ ખાસ અંદાજમાં આ વ્રતની ઉજવણી કરે છે. પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ છે, જે આ કરવા ચોથનું વ્રત કરશે નહિ, તો ચાલો જાણીએ કઈ કઈ અભિનેત્રી આ લિસ્ટમાં સામેલ છે.

1 / 6
ટેલિવિઝન અભિનેત્રી દલજીત કૌરના આ બીજા લગ્ન માત્ર 10 મહિનાની અંદર તુટી ગયા છે. અભિનેત્રીએ પતિએ દગો આપ્યાનો આરોપ લગાવ્યો છે. એટલા માટે આ વર્ષે કરવાચોથની વ્રત રાખશે નહિ.

ટેલિવિઝન અભિનેત્રી દલજીત કૌરના આ બીજા લગ્ન માત્ર 10 મહિનાની અંદર તુટી ગયા છે. અભિનેત્રીએ પતિએ દગો આપ્યાનો આરોપ લગાવ્યો છે. એટલા માટે આ વર્ષે કરવાચોથની વ્રત રાખશે નહિ.

2 / 6
બોલિવુડ અભિનેત્રી ઈશા દેઓલ આ વર્ષ પોતાના પતિ ભરતથી છુટાછેડા લીધા છે. ઈશા અને ભરતના સંબંધો હવે પૂર્ણ થઈ ચૂક્યા છે. એટલા માટે હેમા માલિનીની દિકરી આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખશે નહિ.

બોલિવુડ અભિનેત્રી ઈશા દેઓલ આ વર્ષ પોતાના પતિ ભરતથી છુટાછેડા લીધા છે. ઈશા અને ભરતના સંબંધો હવે પૂર્ણ થઈ ચૂક્યા છે. એટલા માટે હેમા માલિનીની દિકરી આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખશે નહિ.

3 / 6
ઉર્મિલા માતોંડકર પણ પતિ મોહસિન અખ્તર મીરથી અલગ થવાના કારણે ચર્ચાઓમાં રહી હતી. એવા પણ સમાચાર છે કે, બંન્નેના સંબંધોમાં 8 વર્ષમાં તિરાડ આવી ગઈ છે. ઉર્મિલા માતોંડકર પણ આ વર્ષે કરવાચોથનું વ્રત રાખશે નહિ.

ઉર્મિલા માતોંડકર પણ પતિ મોહસિન અખ્તર મીરથી અલગ થવાના કારણે ચર્ચાઓમાં રહી હતી. એવા પણ સમાચાર છે કે, બંન્નેના સંબંધોમાં 8 વર્ષમાં તિરાડ આવી ગઈ છે. ઉર્મિલા માતોંડકર પણ આ વર્ષે કરવાચોથનું વ્રત રાખશે નહિ.

4 / 6
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક પણ આ વર્ષ અલગ થયા છે અને બંન્ને આ વાતને જાહેર પણ કરી દીધી છે. એટલા માટે નતાશા પણ આ વર્ષે કરવાચોથનું વ્રત રાખશે નહિ.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક પણ આ વર્ષ અલગ થયા છે અને બંન્ને આ વાતને જાહેર પણ કરી દીધી છે. એટલા માટે નતાશા પણ આ વર્ષે કરવાચોથનું વ્રત રાખશે નહિ.

5 / 6
અભિનેત્રી ઈશા કોપ્પિકર પણ નવેમ્બર મહિનામાં પોતાના પતિ નારંગસથી અલગ થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે ઈશા કોપ્પિકર પણ કરવાચોથનું વ્રત રાખશે નહિ.

અભિનેત્રી ઈશા કોપ્પિકર પણ નવેમ્બર મહિનામાં પોતાના પતિ નારંગસથી અલગ થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે ઈશા કોપ્પિકર પણ કરવાચોથનું વ્રત રાખશે નહિ.

6 / 6
Follow Us:
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">