AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંસદ હુમલાના 23 વર્ષ : રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

સંસદ પર હુમલાને આજે 13 ડિસેમ્બરના રોજ 23 વર્ષ પૂર્ણ થયા છે. આતંકવાદી ઘટનાને લઈને શહીદ થયેલા જવાનોને આજે સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને તમામ વિપક્ષી નેતાઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2024 | 3:23 PM
Share
2001ના 13મી ડિસેમ્બરના રોજ સંસદ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેને 23 વર્ષ થઈ ગયા છે. આ હુમલામાં અનેક જવાનો શહીદ થયા હતા. દિલ્હી પોલીસ, CRPF અને સંસદના સ્ટાફના નવ સભ્યોએ પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓને રોકવામાં શહીદ થયા હતા.

2001ના 13મી ડિસેમ્બરના રોજ સંસદ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેને 23 વર્ષ થઈ ગયા છે. આ હુમલામાં અનેક જવાનો શહીદ થયા હતા. દિલ્હી પોલીસ, CRPF અને સંસદના સ્ટાફના નવ સભ્યોએ પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓને રોકવામાં શહીદ થયા હતા.

1 / 6
 દર વર્ષે 13 ડિસેમ્બરે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આજે પણ સંસદ ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદી સહિત દેશના તમામ નેતાઓએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

દર વર્ષે 13 ડિસેમ્બરે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આજે પણ સંસદ ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદી સહિત દેશના તમામ નેતાઓએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

2 / 6
શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ X પર લખ્યું કે 2001ના સંસદ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપશે. અમે તેમની હિંમત અને સમર્પણ માટે હંમેશા આભારી રહીશું.

શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ X પર લખ્યું કે 2001ના સંસદ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપશે. અમે તેમની હિંમત અને સમર્પણ માટે હંમેશા આભારી રહીશું.

3 / 6
13 ડિસેમ્બર 2001ની સવારે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંસદ સંકુલ પર હુમલો કર્યો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા. સુરક્ષા દળોએ પાંચેય આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા

13 ડિસેમ્બર 2001ની સવારે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંસદ સંકુલ પર હુમલો કર્યો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા. સુરક્ષા દળોએ પાંચેય આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા

4 / 6
લોકસભામા વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ પણ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો અને સંસદના કર્મચારીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાજલિ અર્પી હતી.

લોકસભામા વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ પણ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો અને સંસદના કર્મચારીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાજલિ અર્પી હતી.

5 / 6
રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ ઘનખરે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ ઘનખરે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

6 / 6
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">