સંસદ
સંસદ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે. સંસદમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદ ભવનમાં જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય, સાંસદ કે MP તરીકે ઓળખાય છે. લોકસભાના સંસદ સભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદ સભ્યો રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા મતદાનથી ચૂંટાય છે.
Breaking News : રાહુલ ગાંધીએ જણાવ્યો મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડા
મહિલા અનામત બિલ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં કહ્યું કે, આ બિલ થકી ભાજપના બે ઉદ્દેશ્યો છે. ચૂંટણી નકશામાં ફેરફાર કરવો અને મહિલાઓનો વિશ્વાસ જીતવો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સરકાર સંપૂર્ણપણે જાણે છે કે આ બિલ, સર્વાનુમતે કે વિના વિરોધે તો પસાર નહીં જ થાય. રાહુલ ગાંધીએ એવો આક્ષેપ […]
- TV9 Gujarati
- Updated on: Apr 17, 2026
- 4:17 pm
Breaking News : લોકતંત્રને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી, જેમણે ખતમ કરવાનો પ્રયાસ કર્યો તેમને જનતાએ ખતમ કરી નાખ્યાઃ અમિત શાહ
વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા એક સંશયનો ઉત્તર આપતા અમિત શાહે કહ્યું કે, દેશમાં જાતિ જણગણના કરવાનો નિર્ણય મોદી કેબિનેટ કર્યો છે. આગામી વસ્તી ગણતરી જાતિ વસ્તી ગણતરી જ થશે. સૌ કોઈ જાણે છે કે, વસ્તી ગણતરી બે ચરણમાં થાય છે. હાલમાં પહેલો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં પહેલા બિલ્ડીગની ગણતરી થાય છે. ઈમારતોની અત્યાર સુધીમાં કોઈ જાતિ નક્કી કરવામાં આવી નથી. જો બિલ્ડીગની જાતિ નક્કી કરાશે તો અમે બિલ્ડીગની પણ જાતિ ગણતરી કરીશું.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 6:44 pm
Breaking News : વિપક્ષને પીએમ મોદીની ઓફર, લોકસભામાં 33 ટકા મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો, સરકારી ખર્ચે છાપામાં ફોટા છપાવો
લોકસભાના આજથી શરુ થયેલા ત્રિદિવસીય વિશેષ સત્રમાં પહેલા દિવસે, મોદી સરકાર દ્વારા મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ લોકસભામા રજૂ કરવામાં આવ્યુમં હતું. આ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ, વિપક્ષને અપીલ કરી હતી કે, મહિલાઓને 33 ટકા અનામત આપતા બિલને પસાર કરવામાં મદદ કરે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 5:11 pm
મતવિસ્તારનું નવું સીમાંકન : જાણો ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન સહીત કયાં રાજ્યમાં કેટલી બેઠકો વધી શકે છે ?
કેન્દ્રની મોદી સરકારે આજે 16મી એપ્રિલથી ત્રણ દિવસનું સંસદનુ વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર બોલાવવા પાછળનો મુખ્ય હેતુ બંધારણમાં 131મો સુધારો કરવાનો છે. જો કે તેની સાથે સાથે લોકસભા મતવિસ્તારોનું નવા સીમાકંન ( ડિલિમિટેશન) પણ હાથ ધરવા માટેનો એજન્ડા પણ છે. આના કારણે ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકસભાની બેઠકોમાં ખાસ્સો વધારો થવાની સંભાવના છે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 2:25 pm
બંધારણીય સુધારો કરીને મહિલા અનામતની સાથેસાથે સરકાર લોકસભાની વધારશે બેઠકો ?
કેન્દ્ર સરકારે મહિલા અનામતના અમલીકરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે. બેઠકોની નવી ફાળવણી લાંબા સમયથી અટકેલી હતી. આ બિલ તે મુદત ઉઠાવી લેશે, જેનાથી સીમાંકન પંચ નવા ચૂંટણી મતવિસ્તારોનું સીમાંકન કરી શકશે. વધુમાં, બિલમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની મહિલાઓ માટે બેઠકો અનામત રાખવા માટેની જોગવાઈઓ શામેલ છે. આ અનામત બેઠકો વિવિધ મતવિસ્તારોમાં વારાફરતી નક્કી કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Apr 14, 2026
- 6:24 pm
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની મોટી જાહેરાત, ચૂંટણી લડવાની વાત પર કર્યો મોટો ખુલાસો! જુઓ Video
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે પાર્ટીને યુવાન અને સમર્પિત કાર્યકરને તક આપવા જણાવ્યું.
- TV9 Gujarati
- Updated on: Apr 12, 2026
- 5:44 pm
સંસદ બાહર જ્યારે સામ-સામે આવ્યા PM મોદી અને રાહુલ ગાંધી, કરી લાંબી વાતચીત, જુઓ-Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ટૂંકી વાતચીત કરવા માટે થોડી ક્ષણો રોકાયા. રાહુલ અને પીએમ મોદી વચ્ચેની આ વાતચીતના ફોટોગ્રાફ્સ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
- Devankashi rana
- Updated on: Apr 11, 2026
- 3:05 pm
ઇન્સ્યોરન્સ લેતા પહેલા ચેતી જજો ! આ 10 કંપનીઓ સામે ગ્રાહકોનો ફૂટ્યો ગુસ્સો, સંસદમાં વીમા કંપનીઓની પોલ ખુલી
શું તમે જાણો છો કે, તમારી વીમા પોલિસી મુશ્કેલ સમયમાં ખરેખર કામ આવશે કે નહીં? આપણે બધા ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વીમો લઈએ છીએ પરંતુ તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Mar 20, 2026
- 7:14 pm
Breaking News : હવે વિપક્ષના નિશાને છે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા ઈતિહાસમાં પહેલીવાર કરાશે આવી કાર્યવાહી
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર હવે વિપક્ષના નિશાને આવ્યા છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરી છે. જો કે સરકારે આ મુદ્દે વિપક્ષને કોઈ હકારાત્મક પ્રતિભાવ ના આપતા, હવે વિપક્ષે સંયુક્તપણે મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે નવી રણનીતિ ઘડી કાઢી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 12, 2026
- 1:42 pm
રાજ્યસભાની ખાલી પડનારી 37 બેઠક માટે 16 માર્ચે યોજાશે ચૂંટણી
મહારાષ્ટ્ર અને ઓડિશા ઉપરાંત, એપ્રિલમાં વિવિધ તારીખે તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાત બેઠકો ખાલી પડશે.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2026
- 4:06 pm
Breaking News : રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ! ગુપ્ત સૈન્ય માહિતી જાહેર કરવાનો આરોપ, જાણો વિગત
વિગ્નેશ શિશિર દ્વારા દિલ્હી પોલીસને રાહુલ ગાંધી, પેંગ્વિન રેન્ડમ હાઉસ અને અન્ય સામે ગંભીર ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Feb 8, 2026
- 6:38 pm
Breaking News : સંસદમાં PM મોદી પર હુમલાનું કાવતરું ઘડાયું હતું, કોંગ્રેસે મહિલા સાંસદોનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો : લોકસભા સચિવાલય
બજેટ સત્રના 7માં દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પીએમ મોદીના ભાષણ વિના જ પસાર કરવામાં આવ્યો હતો. જે 22 વર્ષમાં પહેલી વખત છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ દ્વારા પીએમ પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતુ. જેના કારણે આ નિર્ણ લેવામાં આવ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Feb 5, 2026
- 1:47 pm
કાયદો કહે છે ‘પી શકો છો’ ! સંસદ, બજેટ અને બોટલ… આખરે નાણામંત્રીને કેમ મળે છે ‘દારૂ’ પીવાની કાનૂની છૂટ?
બજેટના દિવસે સંસદમાં જામ છલકાશે એવી વાત સાંભળીને ભલે અચંબો લાગે પરંતુ સંસદીય ઇતિહાસમાં આવી એક રસપ્રદ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
- Ravi Prajapati
- Updated on: Jan 27, 2026
- 7:04 pm
Budget 2026 : 1 ફેબ્રુઆરીએ જ કેમ રજૂ કરવામાં આવે છે અંદાજપત્ર ? આ તારીખ પાછળનું રહસ્ય શું છે ?
ભારતીય ઇતિહાસમાં, બજેટ રજૂ કરવાની તારીખ હંમેશા 1 ફેબ્રુઆરી નહોતી. પહેલા કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરી મહિનાનાના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવતું હતું. આ પરંપરા બ્રિટિશ શાસનકાળથી શરૂ થઈ હતી અને સ્વતંત્રતા પછીના દાયકાઓ સુધી ચાલુ રહી.
- TV9 Gujarati
- Updated on: Jan 23, 2026
- 5:19 pm
PM કિસાન યોજનાનો લાભ ડબલ થશે? સરકાર દ્વારા સંસદમાં અપાયો સત્તાવાર જવાબ
ફેબ્રુઆરી 2019થી અમલમાં આવેલી PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને સીધી નાણાકીય મદદ પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય આપતી આ યોજના હાલમાં દેશભરના લાખો ખેડૂતો માટે આધારસ્તંભ બની રહી છે.
- Manish Gangani
- Updated on: Dec 12, 2025
- 9:49 pm