લોકસભા

લોકસભા

લોકસભાને બંધારણીય રીતે લોકોનું ગૃહ કહેવામાં આવે છે. લોકસભા એ ભારતની સંસદનું નીચલું ગૃહ છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકસભાના સભ્યોને તેમના સંબંધિત મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. આ સરળ બહુમતી સિસ્ટમ હેઠળ થાય છે. તેઓ પાંચ વર્ષ સુધી અથવા કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર રાષ્ટ્રપતિ ગૃહનું વિસર્જન ન કરે ત્યાં સુધી તેમની બેઠકો ધરાવે છે.

લોકસભા એ નવી દિલ્હીમાં આવેલ સંસદનો એક ભાગ છે. ગૃહની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે. શરૂઆતમાં એટલે કે વર્ષ 1950માં આ સંખ્યા 500 હતી. આજે, મહત્તમ 543 ચૂંટાયેલા સભ્યોની બનેલા ગૃહમાં 543 બેઠકો છે. 1952 અને 2020 ની વચ્ચે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયના 2 વધારાના સભ્યોને પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, જેને જાન્યુઆરી 2020 માં 104મા બંધારણીય સુધારા અધિનિયમ, 2019 દ્વારા નાબૂદ કરવામાં આવ્યા હતા.

ગૃહમાં કુલ 131 બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે અનામત છે. વર્ષ 1952 માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી, દેશને તેની પ્રથમ લોકસભા મળી હતી.

 

Read More

Pakistan ભિખારી છે અને પાકના સમર્થનમાં હોય તે ત્યાં જ જઇને રહે ભારત પર બોજ ના બને- CM Yogi

બહરાઈચના નાનપરામાં લોકસભાના ઉમેદવાર આનંદ ગૌર માટે મત માંગવા આવેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે પાકિસ્તાનને ભિખારી પણ કહ્યો. એમ પણ કહ્યું કે પાકિસ્તાનને સમર્થન કરનારા લોકોની ભારતમાં કોઇ જગ્યા નથી અહિં બોજ ન બને.

અમરેલી બેઠક પર 37.82 ટકા સાથે સૌથી ઓછું મતદાન, રાજકીય પક્ષો મુકાયા ચિંતામાં, જુઓ-Video

અમરેલીની આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર મેદાને ઉતર્યા છે. ત્યારે લેઉવા પાટીદારની બહુમતી ધરાવતી આ બેઠકમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક જુથબંધી છે. તેમાં પણ ઓછું મતદાન થતા હવે રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે.

VIDEO : દેશની આર્થિક સ્થિતી પર બોલ્યા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, અમદાવાદમાં પરિવાર સાથે મતદાન કર્યું

ગુજરાતના અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. ભારત આગળ વધી રહ્યું છે અને આગળ વધતું રહેશે. આજે સવારે PM નરેન્દ્ર મોદીએ અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું હતું.

લગ્ન કરવા જતા પહેલા મતદાન કરવા પહોચ્યાં વરરાજા, વોટ આપી ફરજ નિભાવી, જુઓ- Photo

લોકસભાની ચૂંટણીને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાનના આ દિવસે જ્યાં વરરાજા લગ્નના મંડપમાં પહોચતા પહેલા મતદાન બુથ પર પહોચી પોતાની ફરજ નીભાવી છે.

જૂનાગઢમાં અનોખુ મતદાન, સિદી લોકો પરંપરાગત પોશાકમાં નૃત્ય કરતા કરતા મતદાન કરવા પહોચ્યાં

જૂનાગઢમાં આજે 11 વાગ્યા સુધી 23.32 ટકા મતદાન થયું હતુ જ્યાં વૃદ્ધોથી લઈને અનેક મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથના તાલાલા નજીક મૂળ આફ્રિકન સિદી સમાજે પણ પોતાનો પારંપારિક પોશાક પહેરી નાચતા નાચતા મતદાન કરવા પહોચ્યાં હતા. જેની તસવીરો હાલ સામે આવી રહી છે.

કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, રાષ્ટ્ર પ્રતિ ફરજ નિભાવવાની લોકોને કરી અપીલ, જુઓ-VIDEO

કથાકાર મોરારી બાપુ વહેલી સવારે મતદાન કરવા પહોચ્યાં હતા. અહીં મતદાન કર્યા બાદ મોરારી બાપુએ મતદારોને પણ મતાધીકારનો ઉપયોગ કરવાની આપીલ કરી હતી. મોરારી બાપુએ આ પ્રંસગે કહ્યું હતુ કે દુનિયામાં આપણા દેશનું લોકતંત્ર ખુબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે.

મતદાનની ગુપ્તતા ન જાળવવા પર શું ગુનો નોંધાઇ શકે ? જાણો શું થઇ શકે કાર્યવાહી ?

Loksabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકોને મત આપવાનો અધિકાર છે. પરંતુ આ અધિકાર સાથે કેટલીક જવાબદારીઓ પણ આવે છે. આમાંથી એક મતદાનની ગુપ્તતા જાળવવાનો છે. ચાલો જાણીએ કે આનાથી સંબંધિત કાયદા શું છે.

Elections 2024 : PM મોદીએ મતદાન મથકમાં પ્રવેશતાની સાથે જ કોના ચરણ સ્પર્શ કર્યા ? જુઓ video

નરન્દ્ર મોદીએ આજે ગાંધીનગર સંસદિય ક્ષેત્ર ખાતેથી આજે મતદાન કર્યું હતું, મતદાન પહેલા PM એ એક વડિલના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા, જોણો એ વડીલ કોણ છે.

મતદાન લોકશાહીનો અધિકાર- આ મોટા નેતાઓએ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે.

મતદાનના બરાબર 44 મિનીટ પહેલા PM MOdi એ બોલિવુડના એક કલાકારના ટ્વિટને કર્યું રિટ્વિટ

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ચુક્યું છે, મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વિટને રીટ્વિટ કર્યું હતું. મંગળવારે, વડા પ્રધાન X પર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગયા અને બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ટ્વિટને રીટ્વીટ કર્યું. જે લોકોને લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન કરવા વિનંતી કરે છે.

માતા ગુજરાતી દેવીને ત્યાં થયો છે જન્મ, દિકરો રાજકારણમાં, દિકરાની વહુએ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો છે ગોલ્ડ મેડલ

રાજનાથ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના ભાભૌરા ગામના રાજપૂત પરિવારમાં થયો હતો.તેમના પિતા રામ બદન સિંહ હતા અને તેમની માતા ગુજરાતી દેવી હતા. ખેડૂત પરિવારમાં જન્મેલા સિંહે ગોરખપુર વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિક વિજ્ઞાનમાં અનુસ્તાતકની પદવી પ્રાપ્ત કરી હતી.

Loksabha Election 2024 : સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો છે ખાસ, જાણો શું છે અહીંનું રાજકીય સમીકરણ

આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર રાજકીય એપી સેન્ટર રહ્યું,વિકાસના મુદ્દાઓ બાજુ પર રહ્યા અને વિવાદ હાવી થયો હોય તેવો માહોલ સર્જાયો ત્યારે આવો જોઇએ સૌરાષ્ટ્રની બેઠકો પર કેવા છે રાજકીય સમીકરણો અને કેવો રહ્યો પ્રચાર આ રિપોર્ટમાં.

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ, શહેર સહિત ગ્રામ્યની શાળાઓને પણ મળી ધમકી, જુઓ-VIDEO

લોકસભા ચૂંટણીના ગુજરાતમાં મતદાન પહેલા દિવસે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દોડતી થઈ છે. ત્યારે આ મામલે હવે મોટું અપડેટ સામે આવી રહ્યું છે

Video : ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન, PM મોદીને વિજયી બનાવવા કરી અપીલ

બનાસકાઠાના કાંકરેજ દેવ દરબારમાં દરબાર સમાજના મહંત બળદેવ નાથની આગેવાનીમાં જાગીદાર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મંહતે ક્હ્યું હતુ કે ભાજપ સાથેના મન દુ:ખને ભૂલી PM મોદીને વિજય બનાવવા સમર્થન આપી રહ્યા છે.

મતદાન કરો..મીઠાઈ અને ફરસાણ પર મેળવો 7 ટકા ડિસ્કાઉન્ટ, મતદાન વધારવા નવતર પ્રયોગ, જુઓ Video

અમદાવાદ શહેરના માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશને મીઠાઈ સહિત ફરસાણ પણ આવતી કાલ માટે 7 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે. એટલે કે આવતી કાલે મતદાન કરો અને અમદાવાદની મીઠાઈ અને ફરસાણની દુકાનો પરથી 7 ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને ભાવતી વસ્તુ ખરીદો.

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">