રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે. તેમની માતાનું નામ સોનિયા ગાંધી છે. તેમનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી હતા. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે, તેમને એક બહેન, પ્રિયંકા ગાંધી છે જે પણ રાજકારણમાં સક્રિય છે.

રાહુલે 2004માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેઓ ઉત્તર પ્રદેશના તેમના પિતાના મતદારક્ષેત્રમાંથી અમેઠીથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2007 ના રોજ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં થયું હતુ, અને પછી દેહરાદૂન ગયા. તેમણે હાર્વર્ડ કોલેજ અને રોલીન કોલેજ, ફ્લોરિડામાં પ્રવેશ લીધો, જ્યાંથી તેમણે બેચલર ઓફ આર્ટ સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. રાહુલએ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી વિકાસ અધ્યયનમાં પોતાનો એમ એમ ફિલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ખાનગી કંપનીઓ માટે કામ કર્યું હતું. તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. 2019માં તે કેરળના વાયનાડથી સાંસદ બન્યા છે.

Read More
Follow On:

રશિયન ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવે રાહુલને આપી સલાહ, કહ્યુ-પહેલા રાયબરેલી જીતીને બતાવે

રાયબરેલી લોકસભા સીટ માટે રાહુલ ગાંધીએ શુક્રવારે બપોરેઉમેદવારી નોંધાવી હતી. તેમણે બપોરે 2 વાગ્યે ઉમેદવારી નોંધાવી ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે હાજર હતા.

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર, ખડગે, પ્રિયંકા – સોનિયા ગાંધી રહ્યાં હાજર

ઉમેદવારી નોંધાવતી વખતે રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધી ભણવામાં હતા હોશિયાર, સ્પોર્ટસમાં પણ મેડલ જીતી ચૂક્યા છે, પરંતુ રાજકારણમાં ન ચાલી વાત, આવો છે પરિવાર

આજે આપણે સૌથી પહેલા વાત કરીએ ગાંધી પરિવારની તો મોતીલાલ નહેરુએ સ્વરુપ રાની સાથે લગ્ન કર્યા. મોતીલાલ નેહરુના દિકરા જવાહર લાલ નેહરુ હતા તેમણે કમલા નેહરુ સાથે લગ્ન કર્યા હતા. જવાહર લાલ નેહરુ દેશના પહેલા પ્રધાન મંત્રી હતા. આ દંપતીને એક દિકરી હતી જેનું નામ ઈન્દિરા ગાંધી હતુ.

લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસે આખરે સસ્પેન્સ પુરુ કર્યુ, રાહુલ ગાંધી રાયબરેલીથી અને કેએલ શર્મા અમેઠીથી લડશે ચૂંટણી

કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા સીટ માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠકો અંગે ઘણા સમયથી સસ્પેન્સ હતું. રાહુલ ગાંધી પણ કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. સાથે જ કેએલ શર્મા ગાંધી પરિવારના નજીકના હોવાનું કહેવાય છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે.

Rahul Gandhi પોતાના ચૂંટણી પ્રચારમાં Fake News અને ડિસઇન્ફોર્મેશનનો આશરો લેતા હોવાનો આક્ષેપ, વાયરલ થયા વીડિયો

લોકસભા 2024ની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓ કામે લાગી છે. ત્યારે પોત પોતાના એજન્ડા તમામ પાર્ટીઓ લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીના ચુંટણી પ્રચાર દરમ્યાન ફેક ન્યૂઝ અને ડિસઇન્ફોર્મેશનનો સહારો લેતા હોવાના આક્ષેપો સોશિયલ મીડિયામાં કરવાંઆ આવી રહ્યા છે. જે અંગેના તેમના કેટલાક વીડિયો સામે આવ્યા છે.

રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન બાદ રાજકોટમાં કરણી સેનાએ રાહુલ ગાંધી વિરુદ્ધ આપ્યુ આવેદનપત્ર- જુઓ Video

રાજા-મહારાજાઓને જે જમીનો જોઈએ તે તેઓ લઈ લેતા હતા એ પ્રકારના નિવેદન બાદ કરણીસેનાએ રાહુલ ગાંધી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યુ છે. અને રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરી છે. કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ રાહુલના નિવેદનને વખોડ્યુ છે.

રાહુલ ગાંધીના રાજા-મહારાજા અંગેના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર, કહ્યું- શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી!

PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે દેશના રાજા-મહારાજાઓને અત્યાચારી અને જમીન હડપ કરનારા કહીને છત્રપતિ શિવાજી મહારાજ, કિત્તુરની રાણી ચેન્નમ્મા જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે. PMએ કહ્યું કે ભારતમાં નવાબો અને સુલતાનો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર પર જ્યારે કોઈ રાજકુમારનું મોઢું બંધ થઈ જાય છે ત્યારે તે બોલવાનું બંધ કરી દે છે.

સુરત વીડિયો : બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું, રાહુલ ગાંધીના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરાઈ

સુરતના બારડોલીમાં પણ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં  ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું હતું અને કહ્યું કે રાહુલ ગાંધીનો આ વાણી વિલાસ ચલાવી નહીં લેવાય...

Loksabha Election 2024 : રાહુલ ગાંધી આજે પાટણમાં સંબોધશે વિશાળ જનસભા, ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે કરશે પ્રચાર, જુઓ Video

પાટણમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જાહેરસભા સંબોધશે. પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી આજે મતદારો પાસે મત માગશે. શહેરના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભાની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે.

29 એપ્રિલના મહત્વના સમાચાર : ગુજરાતમાં શાળાઓનુ નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી થશે શરૂ, 9 મેથી 12 જૂન સુધી વેકેશન

Gujarat Live Updates : આજે 29 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન મુદ્દે શક્તિસિંહનો પલટવાર, વડાપ્રધાનને લઈને આપ્યુ આ નિવેદન- Video

રૂપાલાના ક્ષત્રિયો વિશેના નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને લઈને વિવાદી ટિપ્પણી કરતા ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રહાર પર શક્તિસિંટહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.

દમણમાં રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે કર્યો પ્રચાર, કહ્યુ અમારી સરકાર આવશે તો પ્રફુલ પટેલને એક મિનિટમાં આઉટ કરી દઈશુ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આજે સંઘ પ્રદેશ દમણમાં જાહેરસભા સંબોધી. શનિવારે વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે આજે રાહુલ ગાંધીએ દમણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ માટે પ્રચાર કર્યો. આ તકે તેમણે દમણના પ્રશાસક પ્રફુલ પટેલને આડે હાથ લીધા અને એકબાદ એક શાબ્દિક ચાબખા માર્યા હતા.

રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ કરી રાજા મહારાજાઓ વિરુદ્ધ વિવાદી ટિપ્પણી- જુઓ Video

રાજા મહારાજાઓ પર ભાજપના પરશોત્તમ રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ વિવાદી ટિપ્પણી કરી છે. એક તરફ રૂપાલાના વિવાદ બાદ ભાજપ ક્ષત્રિયો આક્રોષનો ભોગ બની છે. તેવા સમયે હવે રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજાઓ સામે વિવાદી ટિપ્પણી કરી છે.

Loksabha election 2024 : લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા,પ્રિયંકા ગાંધી કરશે સભા, જુઓ Video

લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલના રોજ થવાનું છે. બીજા તબક્કાનું મતદાન પૂરુ થતા જ નેતાઓના ધામા ગુજરાતમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સચિન પાયલોટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ કરે તેવી સંભાવના છે.

24 એપ્રિલના મહત્વના સમાચાર : અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, એક મહિલાનું મોત

Gujarat Live Updates : આજ 24 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ
2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">