AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.

Read More
Follow On:

ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર… પીએમ મોદીએ કહ્યું, “એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે”

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીને રવિવારે સંસદમાં નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. પીએમ મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને નાણામંત્રીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, "આ બજેટ વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે. આજે, ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર છે."

ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ જાણો કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી ?

ભારત-EU FTA : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારથી ભારતમાં ખાદ્યચીજ વસ્તુ સહિત અનેક ચીજવસ્તુઓ સસ્તી થશે. આ કરારથી ભારત અને યુરોપિયન યુનિવન વચ્ચેનો વેપાર 51 બિલિયન ડોલરનો થવાની ધારણા છે.

Breaking News : આ ભારત અને EUના કરોડો લોકો માટે મોટો અવસર, ‘રોકાણકારો માટે આ એક મોટો ફાયદો’, પીએમ મોદીએ મુક્ત વેપાર કરાર પર આપ્યુ નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે લોકો આ મધર ઓફ ઓલ ડીલ કહી રહ્યા છે. બંને દેશો વચ્ચેના આ મહત્વપૂર્ણ કરાર પર વાટાઘાટો પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ છે, અને આજે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

Breaking News: ભારત આજે EU સાથે કરશે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ પર હસ્તાક્ષર; આ ટ્રેડ ડીલથી શું થશે સસ્તું?

ભારત-યુરોપીય યુનિયન FTA લગભગ ફાઈનલ છે. આજે તે અંતે મુહર લાગે છે. ભારતને એક્સપોર્ટ વધારવા, ટ્રેડ ડિપેન્ડન્સી ઘટે અને યુરોપિયન માર્કેટમાં કાર, ટેક્સટાઈલ અને સર્વિસ સેક્ટરમાં નવા મૌકે મળશે.

મહેસાણાના બહેચરાજીના આ ગામનુ એવું એક કામ કે, વડાપ્રધાન મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં ખાસ ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું

ગામમાં એક બેલ વાગે ત્યારે બધા વૃદ્ધો કોમ્યુનિટી હોલના રસોડે પહોંચી જાય છે અને પૌષ્ટિક ભોજનનો આનંદ માણે છે. આ પ્રથાને કારણે ગામના કોઈ પણ વૃદ્ધને ઘરડાઘરમાં જવાની કે ત્યાં જવાની કોઈ જ જરૂર પડી નથી. રજાઓ દરમિયાન તેમના પરિવારજનો અને બાળકો પણ વિદેશથી તેમને મળવા આવતા હોય છે.

15 વર્ષથી આ આખા ગામમાં માત્ર એક રસોડું, PM Modiએ મન કી બાતમાં ગુજરાતના આ ગામના કર્યા વખાણ

'મન કી બાત'ના 130મા એપિસોડ દ્વારા દેશના લોકોને સંબોધિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ દિવસોમાં, હું સોશિયલ મીડિયા પર એક રસપ્રદ ટ્રેન્ડ જોઈ રહ્યો છું. લોકો 2016 ની યાદો તાજી કરી રહ્યા છે. હું મારી પોતાની એક યાદો શેર કરવા માંગુ છું.

Breaking News: ટ્રમ્પનો ‘દાવ’ ઉલ્ટો પડી ગયો ! 27 દેશએ ભારત માટે અમેરિકા સામે કર્યો બળવો

તાજેતરમાં રાજદ્વારી વર્તુળોમાં આવું જ કંઈક જોવા મળ્યું છે. અમેરિકાનો ઇરાદો રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર કડક પ્રતિબંધો અને ટેરિફ લાદવાનો હતો, પરંતુ યુરોપિયન યુનિયન (EU) ના 27 દેશોએ સ્પષ્ટ ઇનકાર કર્યો. આ પાછળનું કારણ મિત્રતા નહીં, પરંતુ એક વિશાળ વેપાર ડિલ હતી.

Breaking News: 27મી તારીખે થશે સૌથી મોટી ડિલ, ભારત-EU વેપાર કરાર ખોલશે કમાણીના માર્ગ, મળશે લાખો નોકરી

27 જાન્યુઆરી, 2026, ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ શકે છે. જે ક્ષણની રાહ ભારતીય બજાર અને ઉદ્યોગ જગત છેલ્લા એક દશકથી કરી રહ્યું છે તે ક્ષણ હવે ખૂબ નજીક આવી ગઈ છે.

Breaking News: બજેટ પહેલાં સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ, પેન્શન અને પગારમાં 30% વધારો, વાર્ષિક લાખોનો લાભ

8th Pay Commission: કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ (PSGICs), નાબાર્ડ અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન વધારો મંજૂર કર્યો છે.

Breaking News : ચીન નહીં હવે ભારતમાં બનશે દુનિયાનો સામાન, સરકારે કર્યું મોટું એલાન, જાણો

ભારત આગામી દાયકાઓમાં ચીનને પાછળ છોડી વૈશ્વિક ઉત્પાદન હબ બનવા સજ્જ છે. સરકારે 2035 સુધીમાં નિકાસ $1.3 ટ્રિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જાણો શું છે આખો ચોંકાવનારો પ્લાન.

હવે ડાબેરીઓનો વારો, ગુજરાતની જેમ કેરળમાં પણ ભાજપનો થશે ઉદયઃ પીએમ મોદી

કેરળની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદીએ ડાબેરી અને કોંગ્રેસ પક્ષો પર ભ્રષ્ટાચાર અને દાયકાઓથી તિરુવનંતપુરમ શહેરની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ગુજરાતની જેમ, કેરળમાં પણ ભાજપનો ઉદય થઈ રહ્યો છે અને પાર્ટી તિરુવનંતપુરમને એક મોડેલ શહેર બનાવશે.

Breaking News: ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડિલથી શેરબજારમાં આવશે તેજી? ટ્રમ્પે કહી આ મોટી વાત

ગયા બુધવારે દાવોસમાં તેમણે ભારત સાથે ડીલ અંગે અનેક સકારાત્મક સંકેતો આપ્યા હતા. આ ડીલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ પીએમ મોદીનું સન્માન કરે છે અને તેમના સારા મિત્ર પણ છે. ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે સારી ડીલ તરફ આગળ વધી રહ્યા છીએ

Breaking News : આજથી નબીન મારા બોસ અને હું તેમનો કાર્યકર, નવા ભાજપ અધ્યક્ષની તાજપોશી પર બોલ્યા PM મોદી

પીએમ મોદીએ કહ્યું, "ભાજપ એક સંસ્કૃતિ છે. ભાજપ એક પરિવાર છે. સભ્યપદ કરતાં સંબંધો વધુ મહત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે જે પદ નહીં, પ્રક્રિયા દ્વારા ચાલે છે. પદ એક સિસ્ટમ છે, અને સોંપણીઓ જીવનભરની જવાબદારીઓ છે.

ગાઝા શાંતિ મિશનમાં ભારતની એન્ટ્રી ! ટ્રમ્પે બોર્ડમાં જોડાવવા આમંત્રણ આપ્યું; બોર્ડ ઓફ પીસ શું છે તે જાણો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા કટોકટીના ઉકેલ માટે પ્રસ્તાવિત બોર્ડ ઓફ પીસમાં જોડાવવા માટે ભારતને આમંત્રણ આપ્યું છે. ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાના હેતુથી અમેરિકાએ નવી શાંતિ યોજના ઘડી છે, તેનો આ એક ભાગ છે. આ બોર્ડની અધ્યક્ષતા ટ્રમ્પ કરશે અને તેમાં અનેક વૈશ્વિક નેતાઓનો સમાવેશ થશે.

Breaking News : સરકારનો માસ્ટરસ્ટ્રોક, શું 8મા પગાર પંચના અમલ પહેલા કર્મચારીઓને ‘DA મર્જર’ ની ભેટ મળશે?

5મા પગાર પંચ દરમિયાન, નિયમ હતો કે જ્યારે DA 50 સુધી પહોંચે, ત્યારે તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. તેના આધારે, 2004 માં 50% DA ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યો હતો, 6ઠ્ઠા પગાર પંચ આ અભિગમ સાથે અસંમત હતા.

વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">