શું છે જીવામૃત, કેવી રીતે બને છે અને ખેડૂતોની આવક વધારવામાં કેવી રીતે કરે છે મદદ, જાણો વિગતવાર

સેન્દ્રિય ખાતરને કારણે રોગોનો કોઈ ખતરો રહેતો નથી. ઉપરાંત, તે મોંઘા ખાતરો અને જંતુનાશકોથી છુટકારો અપાવે છે. અહીં વાંચો કેવી રીતે ખેડૂતો ઘરે જૈવિક ખાતર બનાવી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 8:18 AM
જીવામૃતની મદદથી જમીનને પોષક તત્વો મળે છે અને તે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. જેના કારણે જમીનમાં સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વધે છે. આ ઉપરાંત જીવામૃતની મદદથી વૃક્ષો અને છોડને ફંગલ અને બેક્ટેરિયલ રોગોથી પણ બચાવી શકાય છે.

જીવામૃતની મદદથી જમીનને પોષક તત્વો મળે છે અને તે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. જેના કારણે જમીનમાં સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વધે છે. આ ઉપરાંત જીવામૃતની મદદથી વૃક્ષો અને છોડને ફંગલ અને બેક્ટેરિયલ રોગોથી પણ બચાવી શકાય છે.

1 / 6
જીવામૃત બનાવવાની રીત - એક ડ્રમમાં 200 લિટર પાણી ઉમેરો અને 10 કિલો તાજુ ગાયનું છાણ, 10 લિટર ગૌમૂત્ર, 1 કિલો ચણાનો લોટ (કોઈપણ દાળનો લોટ), 1 કિલો જૂનો ગોળ અને 1 કિલો માટી મિક્સ કરો. આ બધી વસ્તુઓ મિક્સ કર્યા પછી, આ મિશ્રણને 48 કલાક માટે શેડમાં રાખો. 2 થી 4 દિવસ પછી આ મિશ્રણ ઉપયોગ માટે તૈયાર થઈ જશે.

જીવામૃત બનાવવાની રીત - એક ડ્રમમાં 200 લિટર પાણી ઉમેરો અને 10 કિલો તાજુ ગાયનું છાણ, 10 લિટર ગૌમૂત્ર, 1 કિલો ચણાનો લોટ (કોઈપણ દાળનો લોટ), 1 કિલો જૂનો ગોળ અને 1 કિલો માટી મિક્સ કરો. આ બધી વસ્તુઓ મિક્સ કર્યા પછી, આ મિશ્રણને 48 કલાક માટે શેડમાં રાખો. 2 થી 4 દિવસ પછી આ મિશ્રણ ઉપયોગ માટે તૈયાર થઈ જશે.

2 / 6
ઉપયોગની રીત - એક એકર જમીન માટે 200 લિટર જીવામૃત મિશ્રણની જરૂર રહે છે. ખેડૂતે મહિનામાં બે વાર તેના પાક પર છંટકાવ કરવો પડશે. તેને સિંચાઈના પાણીમાં ભેળવીને પણ વાપરી શકાય છે.

ઉપયોગની રીત - એક એકર જમીન માટે 200 લિટર જીવામૃત મિશ્રણની જરૂર રહે છે. ખેડૂતે મહિનામાં બે વાર તેના પાક પર છંટકાવ કરવો પડશે. તેને સિંચાઈના પાણીમાં ભેળવીને પણ વાપરી શકાય છે.

3 / 6
ઘન જીવામૃત શુષ્ક ખાતર છે. તેને બનાવવા માટે, 100 કિલો દેશી ગાયનું છાણ, 2 કિલો ગોળ, 2 કિલો કઠોળનો લોટ અને 1 કિલો જીવંત માટી (ઝાડની નીચેની માટી કે જ્યાં રાસાયણિક ખાતર નાખવામાં આવ્યું ન હોય) અને તેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં ધીમે ધીમે ગૌમૂત્ર ઉમેરો અને તેને સારી રીતે ભેળવી દો જેથી ઘન જીવામૃત બની જાય. હવે આ ગાઢ જીવામૃતને છાયામાં સારી રીતે ફેલાવીને સૂકવી લો. સુકાઈ ગયા પછી તેને લાકડા વડે મારી બારીક બનાવો. તેનો ઉપયોગ વાવણી સમયે અથવા પાણી આપ્યાના 2 થી 3 દિવસ પછી કરી શકાય છે. આ સૂકું ઘન જીવામૃત 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાય છે.

ઘન જીવામૃત શુષ્ક ખાતર છે. તેને બનાવવા માટે, 100 કિલો દેશી ગાયનું છાણ, 2 કિલો ગોળ, 2 કિલો કઠોળનો લોટ અને 1 કિલો જીવંત માટી (ઝાડની નીચેની માટી કે જ્યાં રાસાયણિક ખાતર નાખવામાં આવ્યું ન હોય) અને તેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં ધીમે ધીમે ગૌમૂત્ર ઉમેરો અને તેને સારી રીતે ભેળવી દો જેથી ઘન જીવામૃત બની જાય. હવે આ ગાઢ જીવામૃતને છાયામાં સારી રીતે ફેલાવીને સૂકવી લો. સુકાઈ ગયા પછી તેને લાકડા વડે મારી બારીક બનાવો. તેનો ઉપયોગ વાવણી સમયે અથવા પાણી આપ્યાના 2 થી 3 દિવસ પછી કરી શકાય છે. આ સૂકું ઘન જીવામૃત 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાય છે.

4 / 6
બીજામૃત નવા છોડના બીજ રોપતી વખતે બીજામૃતનો ઉપયોગ થાય છે. બીજામૃતની મદદથી નવા છોડના મૂળને ફૂગ, જમીનથી થતા રોગો અને બીજને રોગોથી બચાવી શકાય છે. ગાયનું છાણ, એક શક્તિશાળી કુદરતી ફૂગનાશક, ગૌમૂત્ર વિરોધી બેક્ટેરિયલ પ્રવાહી, લીંબુ અને માટીનો ઉપયોગ બીજામૃત બનાવવા માટે થાય છે.

બીજામૃત નવા છોડના બીજ રોપતી વખતે બીજામૃતનો ઉપયોગ થાય છે. બીજામૃતની મદદથી નવા છોડના મૂળને ફૂગ, જમીનથી થતા રોગો અને બીજને રોગોથી બચાવી શકાય છે. ગાયનું છાણ, એક શક્તિશાળી કુદરતી ફૂગનાશક, ગૌમૂત્ર વિરોધી બેક્ટેરિયલ પ્રવાહી, લીંબુ અને માટીનો ઉપયોગ બીજામૃત બનાવવા માટે થાય છે.

5 / 6
ઉપયોગની રીત: કોઈપણ પાકના બીજ વાવતા પહેલા, તમારે તે બીજમાં બીજામૃત સારી રીતે લગાવવું જોઈએ અને રોપ્યા પછી, તે બીજને થોડો સમય સૂકવવા માટે છોડી દો. બીજ પર બીજામૃત સુકાઈ જાય પછી તમે જમીનમાં બીજ વાવી શકો છો. આને બીજોપચાર પણ કહેવાય છે.

ઉપયોગની રીત: કોઈપણ પાકના બીજ વાવતા પહેલા, તમારે તે બીજમાં બીજામૃત સારી રીતે લગાવવું જોઈએ અને રોપ્યા પછી, તે બીજને થોડો સમય સૂકવવા માટે છોડી દો. બીજ પર બીજામૃત સુકાઈ જાય પછી તમે જમીનમાં બીજ વાવી શકો છો. આને બીજોપચાર પણ કહેવાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">