AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumbh Mela Viral Girl : ફેમસ થઈ ‘મોનાલિસા’ તો છોડવો પડ્યો મહાકુંભ ! વાયરલ ગર્લને કોનાથી ખતરો ? જાણો

પ્રયાગરાજ કુંભમેળામાં રુદ્રાક્ષની માળા વેચતી મોનાલિસા નામની યુવતી વાયરલ થયા બાદ સુરક્ષાની ચિંતાને કારણે ઘરે પરત ફરી છે. તેના પિતાએ તેને ઇન્દોર મોકલી દીધી છે.

| Updated on: Jan 19, 2025 | 11:14 PM
Share
મહાકુંભ મેળામાં રુદ્રાક્ષની માળા વેચતી ઇન્દોરની છોકરી ખૂબ વાયરલ થઈ રહી છે. દરમિયાન, મહાકુંભથી રાતોરાત વાયરલ થયેલી મોનાલિસાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુરક્ષા માટે અપીલ કરી છે, અને કહ્યું છે કે તેના જીવને જોખમ છે. મોનાલિસાની સુંદરતા તેના માટે સમસ્યા બની રહી છે.

મહાકુંભ મેળામાં રુદ્રાક્ષની માળા વેચતી ઇન્દોરની છોકરી ખૂબ વાયરલ થઈ રહી છે. દરમિયાન, મહાકુંભથી રાતોરાત વાયરલ થયેલી મોનાલિસાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુરક્ષા માટે અપીલ કરી છે, અને કહ્યું છે કે તેના જીવને જોખમ છે. મોનાલિસાની સુંદરતા તેના માટે સમસ્યા બની રહી છે.

1 / 5
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ તેની ભવ્યતાથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મેળામાં, દેશભરમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી કરોડો લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. મેળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ બહાર આવી રહ્યા છે. તાજેતરમાં, માળા વેચતી છોકરી મનોલિસાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે મોનાલિસા મહાકુંભ છોડીને ઇન્દોરમાં પોતાના ઘરે પાછી ગઈ છે. મળતી માહિતી મુજબ, લોકોથી કંટાળીને મોનાલિસાના પિતાએ પોતાની પુત્રીને ઇન્દોર પાછી મોકલી દીધી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ તેની ભવ્યતાથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મેળામાં, દેશભરમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી કરોડો લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. મેળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ બહાર આવી રહ્યા છે. તાજેતરમાં, માળા વેચતી છોકરી મનોલિસાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે મોનાલિસા મહાકુંભ છોડીને ઇન્દોરમાં પોતાના ઘરે પાછી ગઈ છે. મળતી માહિતી મુજબ, લોકોથી કંટાળીને મોનાલિસાના પિતાએ પોતાની પુત્રીને ઇન્દોર પાછી મોકલી દીધી છે.

2 / 5
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પ્રયાગરાજ મહાકુંભનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રુદ્રાક્ષની માળા વેચવા આવેલી એક છોકરીની સુંદર આંખો હેડલાઇન્સમાં છે. આ છોકરીનું સાચું નામ મોનાલિસા છે અને તે કુંભમાં માળા વેચવા આવી છે. મોનાલિસા મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પ્રયાગરાજ મહાકુંભનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રુદ્રાક્ષની માળા વેચવા આવેલી એક છોકરીની સુંદર આંખો હેડલાઇન્સમાં છે. આ છોકરીનું સાચું નામ મોનાલિસા છે અને તે કુંભમાં માળા વેચવા આવી છે. મોનાલિસા મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છે.

3 / 5
મોનાલિસાના ફોટા અને વીડિયો વાયરલ થતાં જ લોકો મોનાલિસાને શોધવા કુંભ પહોંચવા લાગ્યા અને તેની આસપાસ હંમેશા લોકોની ભીડ રહેતી. થોડી જ વારમાં, તે મહાકુંભની સનસનાટીભરી બની ગઈ અને લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે તેને હેરાન કરતા જોવા મળ્યા. યુટ્યુબર્સ તેની સાથે વીડિયો બનાવવા આવવા લાગ્યા. આ બધાથી પરેશાન થઈને, મોનાલિસાના પિતાએ તેને ઇન્દોર પાછી મોકલવાનું નક્કી કર્યું.

મોનાલિસાના ફોટા અને વીડિયો વાયરલ થતાં જ લોકો મોનાલિસાને શોધવા કુંભ પહોંચવા લાગ્યા અને તેની આસપાસ હંમેશા લોકોની ભીડ રહેતી. થોડી જ વારમાં, તે મહાકુંભની સનસનાટીભરી બની ગઈ અને લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે તેને હેરાન કરતા જોવા મળ્યા. યુટ્યુબર્સ તેની સાથે વીડિયો બનાવવા આવવા લાગ્યા. આ બધાથી પરેશાન થઈને, મોનાલિસાના પિતાએ તેને ઇન્દોર પાછી મોકલવાનું નક્કી કર્યું.

4 / 5
મીડીયા સાથેની વાતમાં મોનાલિસાએ જણાવ્યું કે તે તેના પરિવાર માટે માળા વેચે છે અને હવે આ લોકપ્રિયતાને કારણે, તે ડર અને મુશ્કેલીનો સામનો કરી રહી છે. મોનાલિસાએ કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશની આ દીકરીની સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી તે માળા વેચીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે. મોનાલિસા તેના પરિવાર સાથે માળા વેચવાનું કામ કરે છે અને આ લોકપ્રિયતાને કારણે, તે હવે તેના કામમાં સફળ થઈ શકતી નથી, જેના કારણે પરિવારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. મોનાલિસાએ કહ્યું કે લોકો તેને એટલી હેરાન કરે છે કે તે થોડીવારમાં ભાગી જાય છે અને ક્યાંક છુપાઈ જાય છે.

મીડીયા સાથેની વાતમાં મોનાલિસાએ જણાવ્યું કે તે તેના પરિવાર માટે માળા વેચે છે અને હવે આ લોકપ્રિયતાને કારણે, તે ડર અને મુશ્કેલીનો સામનો કરી રહી છે. મોનાલિસાએ કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશની આ દીકરીની સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી તે માળા વેચીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે. મોનાલિસા તેના પરિવાર સાથે માળા વેચવાનું કામ કરે છે અને આ લોકપ્રિયતાને કારણે, તે હવે તેના કામમાં સફળ થઈ શકતી નથી, જેના કારણે પરિવારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. મોનાલિસાએ કહ્યું કે લોકો તેને એટલી હેરાન કરે છે કે તે થોડીવારમાં ભાગી જાય છે અને ક્યાંક છુપાઈ જાય છે.

5 / 5

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાના દરેક સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">