AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Paintings: આ 5 પેઇન્ટિગ લગાવવાથી ઘરમાં આવશે પોઝિટિવ એનર્જી?

ઘરના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વાસ્તુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગે લોકો તેમના ઘરના દિવાલો પર સુંદર પેઇન્ટિંગ લગાવે છે. પેઇન્ટિંગ લગાવવાથી ઘરની સુંદરતામાં વધારો થઈ શકે છે.

| Updated on: May 25, 2026 | 1:45 PM
Share
ઘરના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વાસ્તુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગે લોકો તેમના ઘરના દિવાલો પર સુંદર પેઇન્ટિંગ લગાવે છે. પેઇન્ટિંગ લગાવવાથી ઘરની સુંદરતામાં વધારો થઈ શકે છે.

ઘરના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વાસ્તુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગે લોકો તેમના ઘરના દિવાલો પર સુંદર પેઇન્ટિંગ લગાવે છે. પેઇન્ટિંગ લગાવવાથી ઘરની સુંદરતામાં વધારો થઈ શકે છે.

1 / 7
કમળને શુદ્ધતા અને આધ્યાત્મિકતા તેમજ શાંતિ અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાર્થના ખંડની આસપાસ આ ચિત્ર અથવા પેઇન્ટિંગ લગાવવાથી આંતરિક સુમેળ વધે છે અને ઘરમાં શાંતિ જળવાહી રહે છે.

કમળને શુદ્ધતા અને આધ્યાત્મિકતા તેમજ શાંતિ અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાર્થના ખંડની આસપાસ આ ચિત્ર અથવા પેઇન્ટિંગ લગાવવાથી આંતરિક સુમેળ વધે છે અને ઘરમાં શાંતિ જળવાહી રહે છે.

2 / 7
સાત દોડતા ઘોડાઓનું ચિત્ર ગતિ, શક્તિ અને પ્રગતિનું પ્રતીક છે. તેને હોલમાં દિવાલની પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. તે કારકિર્દીમાં પ્રોત્સાહન આપે છે અને નાણાકીય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

સાત દોડતા ઘોડાઓનું ચિત્ર ગતિ, શક્તિ અને પ્રગતિનું પ્રતીક છે. તેને હોલમાં દિવાલની પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. તે કારકિર્દીમાં પ્રોત્સાહન આપે છે અને નાણાકીય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

3 / 7
ઘરમાં મોરનું ચિત્ર માત્ર સુંદરતા ફેલાવતું નથી. તે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધાવે છે. લિવિંગ રૂમમાં આ ચિત્ર અથવા પેઇન્ટિંગ લગાવવાથી સંબંધો મજબૂત થાય છે.

ઘરમાં મોરનું ચિત્ર માત્ર સુંદરતા ફેલાવતું નથી. તે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધાવે છે. લિવિંગ રૂમમાં આ ચિત્ર અથવા પેઇન્ટિંગ લગાવવાથી સંબંધો મજબૂત થાય છે.

4 / 7
પર્વતોને અટલ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરની દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

પર્વતોને અટલ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરની દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

5 / 7
ધોધની પેઇન્ટિંગ લગાવવાથી ઘરના સંપત્તિમાં વધારો થઈ શકે છે. વહેતું પાણી સંપત્તિ અને તકોના સતત પ્રવાહનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઉત્તર દિશામાં રાખવાથી પાણીના તત્વની ઉર્જા વધી શકે છે.

ધોધની પેઇન્ટિંગ લગાવવાથી ઘરના સંપત્તિમાં વધારો થઈ શકે છે. વહેતું પાણી સંપત્તિ અને તકોના સતત પ્રવાહનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઉત્તર દિશામાં રાખવાથી પાણીના તત્વની ઉર્જા વધી શકે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, ભાડાના મકાનમાં રહો છો તો કરી લેજો આ વાસ્તુ ઉપાય, ઘરની સુખ-સમૃદ્ધિ વધશે

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">