ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.
Read Moreઘરમાં આજે જ કરો આ 3 સરળ ફેરફાર, ચુંબકની જેમ ખેંચાઈને આવશે ધન-દૌલત ! જાણો અસરકારક ફેંગશુઈ ટિપ્સ
ઘરમાં સુખ-શાંતિ અને આર્થિક સમૃદ્ધિ જાળવી રાખવા માટે ફેંગશુઈના સરળ નિયમો ખૂબ ઉપયોગી સાબિત થાય છે. મુખ્ય દરવાજાની ઊર્જા, પાણીનો પ્રવાહ અને લીલાછમ ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરમાં ધન આકર્ષિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. જાણો આ 3 મહત્વપૂર્ણ ઉપાયો.
- Sachin Agrawal
- Updated on: Aug 27, 2026
- 8:05 pm
August Panchak 2026: અગ્નિ પંચકની છાયા શરૂ, 5 દિવસ સાચવીને કરજો કામ ! આ વસ્તુથી રહેજો દૂર
ઓગસ્ટ 2026નો બીજો પંચક 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી છે. ગુરુવારથી શરૂ થતો આ પંચક 'અગ્નિ પંચક' કહેવાય છે, જે પ્રમાણમાં ઓછો હાનિકારક મનાય છે.
- Sagar Solanki
- Updated on: Aug 27, 2026
- 5:42 pm
Numerology: આ 4 મૂળાંકવાળા લોકોને નોકરી નહીં, બિઝનેસમાં મળે છે વધુ સફળતા ! શું તમારો મૂળ અંક પણ છે લકી?
અંકશાસ્ત્રમાં જન્મતારીખના આધારે વ્યક્તિના સ્વભાવ અને વ્યવસાયિક ક્ષમતાઓ વિશે વિવિધ માન્યતાઓ જોવા મળે છે. કેટલાક મૂળ અંકો સાથે જોડાયેલા લોકોમાં નેતૃત્વ, સમજદારી, સંવાદ કૌશલ્ય અને સર્જનાત્મકતા જેવા ગુણો વધુ હોવાની માન્યતા છે, જે તેમને ચોક્કસ વ્યવસાયિક ક્ષેત્રોમાં આગળ વધવામાં મદદ કરી શકે છે.
- Ashvin Patel
- Updated on: Aug 27, 2026
- 5:44 pm
ભાઈની સાથે હવે ભાભીને પણ કેમ બાંધવામાં આવે છે રાખડી? જાણો શું છે મહત્વ અને માન્યતા
આજકાલ ઘણી જગ્યાએ ભાભીને પણ રાખડી બાંધવાની પરંપરા જોવા મળે છે. ભાભીને રાખડી બાંધવા પાછળ એક ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા જોડાયેલી છે. ત્યારે ચાલો જાણીએ કે કેમ ભાઈની સાથે હવે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Aug 27, 2026
- 10:41 am
Chandra Grahan 2026: રક્ષાબંધનના પર્વ પર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સમય અને ભારતમાં તેની અસર
28 ઓગસ્ટના રોજ થનારું ગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ છે. ભારતીય માનક સમય (IST) મુજબ, 28 ઓગસ્ટના રોજ સવારે ૬:૫૫ વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થશે. વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણનો સમયગાળો 5 કલાક અને 38 મિનિટનો રહેશે.
- Tanvi Soni
- Updated on: Aug 27, 2026
- 9:15 am
રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે આ 3 વસ્તુઓનું દાન કરો, ભાઈના આયુષ્યમાં થશે વધારો અને ટળશે મોટા સંકટો ?
રક્ષાબંધનને ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. માન્યતા અનુસાર, રક્ષાબંધન પર બહેનો દ્વારા કરવામાં આવતું દાન ભાઈના આયુષ્યને લંબાવી શકે છે અને ભાઈના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આ ખાસ પ્રસંગે યોગ્ય વસ્તુઓનું દાન કરવાથી ભાઈને ખુશી અને સારું સ્વાસ્થ્ય મળી શકે છે.
- Dhruval Shah
- Updated on: Aug 27, 2026
- 8:04 am
27 August 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ધંધામાં મોટું રોકાણ કરશે અને કોને મુશ્કેલ કાર્યોમાં સફળતા મળશે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકો ધંધામાં મોટું રોકાણ કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકોને મુશ્કેલ કાર્યોમાં સફળતા મળશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Aug 27, 2026
- 8:05 am
27 August 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે અણધારી સફળતા મળી શકે છે અને કોને સંતાન તરફથી શુભ સમાચાર મળશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Aug 27, 2026
- 6:05 am
શું તમારા પણ પગની આંગળીઓ પર તલ છે? જાણો ધન, યાત્રા અને ભાગ્ય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સંકેતો
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પગની આંગળીઓ પર તલ વ્યક્તિના જીવનમાં વધુ મુસાફરીઓ ઉપરાંત કયા-કયા સંકેતો આપે છે, તે વિગતવાર સમજો.
- Sachin Agrawal
- Updated on: Aug 26, 2026
- 9:25 pm
Raksha Bandhan 2026 : રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે આ ભૂલ ન કરતાં, જણી લો
વર્ષ 2026માં 28 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવાશે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું આ પર્વ શુભ મુહૂર્તમાં અને યોગ્ય વિધિથી ઉજવવું અત્યંત મહત્વપૂર્ણ છે.
- Sagar Solanki
- Updated on: Aug 26, 2026
- 8:37 pm
Numerology Number 8 : આ 3 તારીખે જન્મેલા લોકો ક્યારેય હાર માનતા નથી ! એક ઉંમરે બદલાઈ જાય છે આખું જીવન
અંકશાસ્ત્રમાં ૮ અંકને શનિ સાથે જોડાયેલો માનવામાં આવે છે અને આ અંક ધરાવતા લોકોના જીવનમાં સફળતા ઘણીવાર સંઘર્ષ બાદ આવે છે. પરંતુ કઈ ઉંમરે તેમના જીવનમાં મોટો બદલાવ આવે છે અને કયા ક્ષેત્રમાં તેઓ સૌથી વધુ સફળ થઈ શકે છે? તેનો જવાબ ખરેખર રસપ્રદ છે.
- Ashvin Patel
- Updated on: Aug 26, 2026
- 5:39 pm
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર ભાઈના પહેલા કોને બાંધવામાં આવે છે પહેલી રાખડી? જાણો પરંપરા વિશે
તમે ભાઈને રાખડી બાંધતા પહેલા દેવતાઓને પવિત્ર રાખડી કે રક્ષાસૂત્ર અર્પણ કરવાની પરંપરાથી વાકેફ છો? હિન્દુ ધાર્મિક માન્યતાઓ ભગવાન ગણેશની પૂજા સાથે કોઈપણ શુભ કાર્ય શરૂ કરવાનું સૂચન કરે છે.
- Devankashi rana
- Updated on: Aug 26, 2026
- 2:32 pm
Raksha Bandhan Muhurat 2026: રાખડી બાંધવાનો શુભ સમય 9:48 સુધી જ, શું ત્યારબાદ રાખડી નહીં બાંધી શકાય?
આ દિવસે શુભ મુહૂર્ત ફક્ત 9:48 AM સુધી જ છે. પરંપરાગત રીતે આ તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસની અંદર ભદ્રા મુક્ત સમયગાળા દરમિયાન ઉજવવામાં આવે છે. પરિણામે, લોકો કહી રહ્યા છે કે આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 9:48 AM પહેલાનો સમય પૂરતો મર્યાદિત છે.
- Devankashi rana
- Updated on: Aug 26, 2026
- 9:51 am
Shukra Gochar : શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ 5 રાશિના જીવનમાં આવશે સકારાત્મક ફેરફાર
25ઓગસ્ટથી, ચિત્રા નક્ષત્રમાં રહેતો શુક્ર કેટલીક રાશિઓના જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ અને સંપત્તિનો વરસાદ કરવા માટે તૈયાર છે. જાણો કઈ રાશિના જાતકોને તેમની નાણાકીય સમસ્યાઓનો ઉકેલ મળશે, અને કોના લગ્ન જીવન અને કારકિર્દીમાં નવી મીઠાશનો અનુભવ થશે.
- Tanvi Soni
- Updated on: Aug 26, 2026
- 8:32 am
26 August 2026 રાશિફળ: કુંભ અને મીન રાશિ પર ભાગ્ય મહેરબાન, જાણો વિદ્યાર્થીઓ અને પરિવાર માટે કેવો રહેશે દિવસ
કર્ક રાશિના ઘરમાં માંગલિક પ્રસંગનું આયોજન થશે, જ્યારે કુંભ અને મીન રાશિના અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે. ઉચ્ચ શિક્ષણ, વિદેશ અભ્યાસ અને પારિવારિક ખુશીઓ અંગે જુઓ 26 ઓગસ્ટનું વિસ્તૃત રાશિફળ.
- Sachin Agrawal
- Updated on: Aug 26, 2026
- 8:05 am