ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.
Vastu Tips : શું તમે ફાટેલા જૂતા પહેરો છો ? તે તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે, અજમાવો આ વાસ્તુ ઉપાયો
Vastu Tips: શું ફાટેલા જૂતા પહેરવાથી તમને સમસ્યાઓ થઈ શકે છે? વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ નકારાત્મક ઉર્જા વધારે છે. નસીબને અવરોધે છે અને નાણાકીય અને માનસિક સમસ્યાઓ તરફ દોરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Dec 23, 2025
- 4:29 pm
New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે આ કામ ન કરો, નહીંતર તમને આખા વર્ષ માટે થશે પસ્તાવો
દરેક વ્યક્તિ નવા વર્ષની શરૂઆત ઉત્સાહ અને ઉમંગ સાથે કરવા માંગે છે. હિન્દુ માન્યતાઓ અને જ્યોતિષ શાસ્ત્રમાં નવા વર્ષના પહેલા દિવસે ઘણી બધી બાબતોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે જે શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે વર્ષનો પહેલો દિવસ આખા વર્ષ માટેના સૂર નક્કી કરે છે. તેથી આ દિવસે કેટલાક કાર્યો ટાળવા જોઈએ.
- Meera Kansagara
- Updated on: Dec 23, 2025
- 1:24 pm
ઘરમાં પારિજાતનો છોડ લગાવવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
Parijat plant at home: નારંગી રંગના વચ્ચે ટપકા વાળા આ સફેદ ફૂલો મોડી સાંજે ખીલે છે, તેમની સુગંધ આસપાસના વાતાવરણને સમૃદ્ધ બનાવે છે અને ઘરમાં સકારાત્મકતા ફેલાવે છે. પારિજાતના ફૂલો દેવી લક્ષ્મીને પ્રિય માનવામાં આવે છે. પણ શું છોડ ઘરે લગાવી શકાય કે કેમ ચાલો જાણીએ
- Devankashi rana
- Updated on: Dec 23, 2025
- 10:28 am
23 December 2025 રાશિફળ: જીવનનો આનંદ માણવા માટે કઈ રાશિના જાતકો મિત્રો સાથે સમય વિતાવશે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ સુધરશે, જ્યારે કેટલીક રાશિના જાતકો આસપાસના લોકોને પ્રભાવિત કરશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Dec 23, 2025
- 8:01 am
23 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ સુધરશે અને કોણ એકલામાં સમય વિતાવવાનું પસંદ કરશે?
આજનું રાશિફળ:- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Dec 23, 2025
- 6:01 am
મની પ્લાન્ટમાં સિક્કો મુકવાથી શું થાય છે? જાણો વાસ્તુનો આ મોટા લાભ કરાવતો ઉપાય
જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે આ છોડમાં રુપિયાનો કે કોઈ પણ સિક્કો મૂકવાથી તેની સકારાત્મક અસરો અનેકગણી વધી શકે છે. તો ચાલો જાણીએ મની પ્લાનમાં સિક્કો મુકવાથી શું લાભ થાય છે.
- Devankashi rana
- Updated on: Dec 22, 2025
- 11:58 am
2025ના અંતમાં આ 3 રાશિની કિસ્મત સોનાની જેમ ચમકશે, બનવા જઈ રહ્યો લક્ષ્મી-નારાયણ યોગ
જ્યોતિષશાસ્ત્રમાં લક્ષ્મી નારાયણ યોગ ખૂબ જ શુભ અને વિશેષ માનવામાં આવે છે, જે તેના સભ્યો માટે સુખ, સમૃદ્ધિ અને નાણાકીય લાભ લાવે છે. તો ચાલો જાણીએ કે 2025 ના અંતમાં બનનારા લક્ષ્મી નારાયણ યોગને કારણે કઈ રાશિઓની કિસ્મત સોનાની જેમ ચમકશે.
- Devankashi rana
- Updated on: Dec 22, 2025
- 10:08 am
22 December 2025 રાશિફળ વીડિયો: પિતાની સલાહથી કઈ રાશિના જાતકોને નાણાકીય લાભ થશે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકોએ આત્મવિશ્વાસ જાળવી રાખવો જોઈએ, જ્યારે કેટલીક રાશિના જાતકો થાક અને તણાવમાંથી રાહત અનુભવશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Dec 22, 2025
- 8:01 am
22 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકો પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવશે અને કોણ એકલા સમય વિતાવવાનું પસંદ કરશે?
આજનું રાશિફળ:- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Dec 22, 2025
- 6:01 am
વર્ષ 2026 નો રાજા છે ગુરુ ગ્રહ, આ બે રાશિઓને સમગ્ર વર્ષ દરમિયાન કરાવશે જબરદસ્ત લાભ
વર્ષ 2026માં ગ્રહોના રાજા ગુરુ રહેશે, જ્યારે મંગળ ગ્રહ મંત્રીની ભૂમિકામાં રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના આ મંત્રીમંડળને બે રાશિઓ માટે ખૂબ શુભ માનવામાં આવી રહ્યુ છે.
- Mina Pandya
- Updated on: Dec 22, 2025
- 2:12 pm
Vastu Dosh : વાસ્તુ દોષ દૂર કરવા માટે કરો આ ખાસ મંત્રોનો જાપ, જાણો તેના ફાયદા
આપણે ઘણી વખત ઘર અથવા કાર્યસ્થળમાં રહેલા વાસ્તુ સંબંધિત અવરોધોને દૂર કરવા માટે અલગ-અલગ ઉપાયો અજમાવતા હોઈએ છીએ. હવે તમે ઘર અને ઓફિસમાં સકારાત્મક ઊર્જા વધારવા માટે મંત્ર જાપનો સહારો લઈ શકો છો. તેના માટે યોગ્ય અને શુદ્ધ મંત્રોનું નિયમિત જાપ કરવું આવશ્યક છે.
- Ashvin Patel
- Updated on: Dec 21, 2025
- 4:11 pm
તમારા ઘરમાં નેગેટિવ એનર્જી છે કે નહીં ? વાસ્તુના આ ઉપાયથી કરી શકશો ચેક
આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણા ઘર અને જીવનમાં સકારાત્મક પ્રવાહ રહે. જોકે, ક્યારેક અચાનક એક પછી એક સમસ્યાઓ ઊભી થાય છે, અને કામ પણ બગડી જાય છે. ઝઘડા અને દલીલો થાય છે, અને પરિવારના સભ્યો એક યા બીજા કારણોસર માનસિક તણાવનો અનુભવ કરે છે. આ બધી સમસ્યાઓ ઘરમાં નકારાત્મક ઉર્જાને કારણે થઈ શકે છે.
- Devankashi rana
- Updated on: Dec 21, 2025
- 10:23 am
Sunday Niyam: રવિવારના દિવસે ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ, નહીં તો જીવનમાં એકસાથે આવી પડશે મુશ્કેલીઓ
હિન્દુ શાસ્ત્રો પણ રવિવાર માટે કેટલાક નિયમો સૂચવે છે. એવું કહેવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. રવિવારે કેટલીક પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે. એવું માનવામાં આવે છે કે રવિવારે આ પ્રવૃત્તિઓ કરવાથી જીવનની સમસ્યાઓ વધશે.
- Devankashi rana
- Updated on: Dec 21, 2025
- 8:43 am
21 December 2025 રાશિફળ વીડિયો: કઈ રાશિના જાતકોએ આજથી પૈસા બચાવવાનું શરૂ કરી દેવું જોઈએ? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકોએ પૈસા બચાવવાનું શરૂ કરી દેવું જોઈએ, જ્યારે કેટલીક રાશિના જાતકો ખાસ વ્યક્તિને મળશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Dec 21, 2025
- 8:01 am
21 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકો બિઝનેસમાં નવા કરાર કરી શકે છે અને કોણ પરિવાર સાથે પાર્કમાં જવાનો પ્લાન બનાવશે?
આજનું રાશિફળ:- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Dec 21, 2025
- 6:01 am