AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભક્તિ

ભક્તિ

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.

Read More

16 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકો રમતગમતમાં દિવસ વિતાવશે અને કોણ બિઝનેસમાં નવી ડીલ કરશે?

આજનું રાશિફળ:- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

10 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે બુધ-શુક્ર યુતિ યોગ, આ રાશિઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર

જાન્યુઆરીથી આ રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલતા દેખાઈ શકે છે. લગભગ 10 વર્ષ બાદ બુધ અને શુક્રનો વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે, જેના પરિણામે અચાનક ધનલાભ અને નાણાકીય પ્રગતિની શક્યતાઓ વધી શકે છે.

કમુર્તામાં પણ ખુલે છે પુણ્યના દ્વાર ! જાણો કયા કાર્યો છે સૌથી શુભ અને નિયમો જાણો

kharmas Rules and Rituals: જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને 'ખર માસ' અથવા 'મલમાસ' કહેવામાં આવે છે. આ મહિના દરમિયાન લગ્ન, માથાના વાળ કાપવાની વિધિ, ગૃહ પ્રવેશ વિધિ વગેરે જેવા તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ છે. જો કે આ સમય દરમિયાન કેટલીક શુભ પ્રવૃત્તિઓ કરી શકાય છે અને તે હાનિકારક નથી.

15 December 2025 રાશિફળ : આજે કઈ રાશિઓને થશે આર્થિક લાભ અને કોને રાખવી પડશે સાવધાની? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકો આજે તમને ભાઈ કે બહેનની મદદથી આર્થિક લાભ થવાની શક્યતા છે. તમને તમારા પૌત્ર-પૌત્રીઓ તરફથી ઘણી ખુશી મળી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

Vastu Tips: ઘરમાં રહેલી આ વસ્તુઓનો દુરુપયોગ ન કરો, નહીં તો તમારું નસીબ થશે ખરાબ!

Vastu Tips: ઘરમાં જોવા મળતી વસ્તુઓ છે પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. એક નાની ભૂલ પણ જીવનમાં મોટી સમસ્યાઓ તરફ દોરી શકે છે. ચાલો આ વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટેના ચોક્કસ નિયમોને વિગતે જાણીએ.

15 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકો અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વ્યવસાયિક ભાગીદારી કરશે?

આજનું રાશિફળ:- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

Mystery of Shiv Kachahari Temple: આ મંદિરમાં દર વખતે શિવલિંગની ગણતરી બદલાય છે, જાણો ક્યાં આવેલું છે આ અદ્ભુત સ્થળ

ભારતના એક એવું શિવ મંદિર જ્યાં શિવલિંગની સંખ્યા અલગ અલગ હોય છે. દરેક ગણતરી અલગ અલગ હોય છે. ક્યારેક 243, ક્યારેક 283, અને ક્યારેક તેનાથી પણ વધુ થાય છે ચાલો જાણીયે આ વિશેષ મંદિર વિશે.

Premanand Maharaj : શું મૃત્યુ પછી પરિવારના સભ્યો સાથેના સંબંધો તૂટી જાય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ગહન સત્ય

જીવન અને મૃત્યુને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. ખાસ કરીને મૃત્યુ પછી પરિવાર અને સંબંધોનું શું થાય છે તે અંગે જિજ્ઞાસા રહે છે. એક મહિલાના પ્રશ્ન પર પ્રેમાનંદ મહારાજે સ્પષ્ટ અને સરળ શબ્દોમાં જવાબ આપ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

14 December 2025 રાશિફળ : આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકો આજે આર્થિક સ્થિતિ બગડી શકે છે. ઓફિસમાં વધારાનો સમય વિતાવવાથી તમારા ઘરના જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

14 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકો પરિવારના સભ્યોને બહાર ફરવા લઈ જઈ શકે છે અને ઘણા પૈસા ખર્ચ કરી શકે છે?

આજનું રાશિફળ:- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

આ રાશિઓ માટે 2026નું નવું વર્ષ લાવશે સોના જેવી સવાર, જાન્યુઆરી રહેશે સુવર્ણ તકોથી ભરેલું

નવું વર્ષ 2026નું સ્વાગત અનેક રાશિઓ માટે શુભ સંકેતો સાથે થતું જણાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વર્ષનો પ્રથમ મહિનો જાન્યુઆરી કેટલીક પસંદગીની રાશિઓ માટે સફળતા, પરિશ્રમના સારા પરિણામો અને નવી તકોના ઉત્તમ અવસર ઉભા કરશે.

Vastu Tips For Washing Machine : આ દિશામાં વોશિંગ મશીન રાખો છો? તો લાગી શકે છે વાસ્તુ દોષ, જાણો તેની સાથે જોડાયેલા નિયમો

Vastu Tips For Washing Machine: ખોટી દિશામાં મૂકવામાં આવેલ વોશિંગ મશીન માત્ર વારંવાર બગડવાનું કારણ નથી બનતું પણ ઘરની ઉર્જા અને ખર્ચ પર પણ સીધી અસર કરે છે. વાસ્તુ અનુસાર વોશિંગ મશીનનું યોગ્ય સ્થાન અપનાવીને તમે નકારાત્મક અસરોને ઓછી કરી શકો છો અને ઘરમાં પોઝિટિવિટી વધારી શકો છો.

Vastu tips: વાસ્તુની આ 4 ભૂલો DIVORCE તરફ દોરી જાય છે, આજે જ ઘરે આ સુધારા કરો

Vastu Tips: વાસ્તુ અનુસાર વ્યક્તિના ઘરમાં જાણી જોઈને કે અજાણતાં કરવામાં આવેલી ભૂલો પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે, જે ક્યારેક છૂટાછેડા તરફ પણ દોરી જાય છે. તેમને કેવી રીતે સુધારવું તે જાણો.

Shani Dhaiya 2026 : આ 2 રાશિઓ આવતા વર્ષે શનિની ઢૈયાથી પરેશાન થશે, જાણો તેનાથી કેવી રીતે બચવું

Shani Dhaiya: 2026માં 2 રાશિ પર ઢૈયાનો પ્રભાવ રહેશે. શનિની ઢૈયાના પ્રભાવને કારણે આ રાશિના જાતકોને આવતા વર્ષે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવતા વર્ષે, શનિ વક્રી પછી સીધો બનશે. શનિ પણ ઉદયવાન થશે.

ઘરમાં ઉગતા સૂર્યની તસવીર લગાવવી શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

ગ્રહો સાથે સંબંધિત દરેક વસ્તુના વાસ્તુ અને જ્યોતિષીય પાસાઓ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંદર્ભમાં, આજે આપણે ઘરમાં સૂર્યનું ચિત્ર કે તસવીર ઘરમાં લગાવવી જોઈએ કે નહીં તો જાણીશું

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">