AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભક્તિ

ભક્તિ

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.

Read More

ભારતનું એક એવુ પ્રસિદ્ધ મંદિર જ્યાં આરતી સમયે નથી વગાડવામાં આવતી ઘંટડીઓ-  કારણ જાણીને ચોંકી જશો

ભારતના આ પ્રસિદ્ધ મંદિરમાં આરતીના સમયે ઘંટડીઓ વગાડવામાં નથી આવતી. સામાન્ય રીતે મંદિરમાં આરતી સમયે ઘંટારવ કરવામાં આવે છે. તેના વિના આરતી પણ જાણે સુની કે અધૂરી લાગે છે પરંતુ ભારતનું આ એક એવુ મંદિર છે જે અનેક રહસ્યોથી ભરેલુ છે અનેત્યાં આરતી સમયે ઘંટડી નથી વગાડવામાં આવતી. જેની પાછળનું કારણ પણ ઘણુ રસપ્રદ છે. આવો જાણીએ.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે આ 3 રાશિ, સફળતા જાતે જ આવે છે દ્વારે!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિના લોકો પર નસીબ ખાસ મહેરબાન માનવામાં આવે છે. આવા લોકો પોતાની મહેનત અને સારા અવસરના કારણે જીવનમાં નામના મેળવે છે અને સફળતાના નવા શિખરો સર કરવામાં આગળ રહે છે.

Vastu Tips Kitchen : રસોડામાં આ 3 વસ્તુઓનું પડવું છે અશુભ, જાણો વાસ્તુ સંકેત !

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે. વાસ્તુની મદદથી, આપણે આપણા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી શકે છે. વાસ્તુમાં કેટલાક એવા સંકેતોનો પણ ઉલ્લેખ છે જે અશુભ માનવામાં આવે છે.

Gayatri Jayanti 2026: આજે ગાયત્રી જયંતિ છે, જાણો ક્યારે કરવી વેદ માતાની પૂજા

Gayatri Jayanti: ગાયત્રી જયંતિ જેઠ શુક્લ એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. માતા ગાયત્રી ચાર વેદોની માતા છે. આ દિવસે વિશેષ પ્રાર્થના અને પૂજા જ્ઞાન, શાણપણ અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. આ આર્ટિકલમાં ગાયત્રી જયંતિ 2026 ના શુભ સમય, પૂજાની યોગ્ય પદ્ધતિ અને મંત્ર જાપની વિગતો આપવામાં આવી છે, જેથી ભક્તો માતા ગાયત્રીના આશીર્વાદ મેળવી શકે.

Nirjala Ekadashi 2026: એક જ વ્રતથી મળશે 24 એકાદશીનું પુણ્ય, જાણો શુભ મુહૂર્ત અને મહિમા

નિર્જળા એકાદશી હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જાણો 2026માં નિર્જળા એકાદશી ક્યારે છે, કેવી રીતે કરવી પૂજા અને શું છે તેનું ધાર્મિક મહત્વ.

  • Nishat
  • Updated on: Jun 25, 2026
  • 8:06 am

25 June 2026 રાશિફળ: આજે ખર્ચ વધશે, પરંતુ નાણાકીય સ્થિતિમાં સુધારાના મળશે શુભ સંકેત

અજાણી વ્યક્તિની સલાહ પર કરેલા રોકાણથી આજે લાભ મળવાની શક્યતા છે. બિઝનેસમાં લેવાયેલા મજબૂત નિર્ણયો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બિનજરૂરી ખર્ચથી દૂર રહો.

25 June 2026 રાશિફળ: ધનહાનિથી સાવધાન! સમજદારીભર્યા નિર્ણયોથી મળશે સફળતા અને નફો

આજે બિઝનેસમાં નાણાકીય નુકસાનની શક્યતા છે, પરંતુ અગાઉ કરેલા રોકાણમાંથી લાભ મળી શકે છે. પરિવાર સાથે મતભેદ ટાળવા સમજદારીપૂર્વક વાતચીત કરો. દિવસ આગળ વધતા આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો જોવા મળશે.

પુરુષોએ કયા દિવસે વાળ કપાવવા જોઈએ અને મહિલાઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ ? જાણો ગરુડ પુરાણનો ‘અસલી નિયમ’

ગરુડ પુરાણમાં રોજિંદા જીવન સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે કે, જેના પર ઘરની સુખ-સમૃદ્ધિનો આધાર છે. એવામાં શું તમે જાણો છો કે, પુરુષોએ અઠવાડિયાના કયા દિવસે વાળ કપાવવા જોઈએ અને મહિલાઓએ કયા દિવસે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ?

Eating Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ 5 જગ્યાએ ભોજન કરવું માનવામાં આવે છે અશુભ!

આજની લાઇફસ્ટાઇલને કારણે આપણે ગમે ત્યાં કંઈપણ ખાવાનું શરૂ કરી દે છે. આ સહેલું લાગે છે અને વારંવાર આપણને ખાવા માટે એક જ જગ્યાએ બેસવાની જરૂર નથી. પ્રેક્ટિકલી આ યોગ્ય લાગતું હોય પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ રીત ખોટી છે.

સવાર કે સાંજ? દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય જાણો,ઘરમાં વધશે સકારાત્મકતા

હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે દીવો ક્યારે, કઈ દિશામાં અને કયા તેલ અથવા ઘીથી પ્રગટાવવો જોઈએ? જાણો ધાર્મિક માન્યતાઓ અનુસાર મહત્વપૂર્ણ નિયમો

  • Nishat
  • Updated on: Jun 24, 2026
  • 8:26 am

Nirjala Ekadashi : નિર્જળા એકાદશી વ્રત તૂટી જાય તો શું કરવું જોઈએ ? જાણો ઉપાય !

નિર્જળા એકાદશી 25 જૂને આવે છે. આ વ્રતને બધા એકાદશીના ઉપવાસોમાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. જે દરમિયાન ભક્તો પાણી પીતા નથી કે ખોરાક ખાતા નથી. જો આ વ્રત આકસ્મિક રીતે તૂટી જાય છે, તો ચિંતા કરશો નહીં કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે.

24 June 2026 રાશિફળ: ખર્ચ વધી શકે છે પરંતુ ભાગ્ય આપશે સાથ, વડીલોની સલાહથી મળશે લાભ

આજે બિનજરૂરી ખર્ચ અને પરિવારિક જવાબદારીઓના કારણે બજેટ પર અસર પડી શકે છે. જોકે બિઝનેસમાં નવી તક અને નોકરીમાં પ્રમોશનની શક્યતા ઉત્સાહ વધારશે. વડીલોની સલાહ ભવિષ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

24 June 2026 રાશિફળ: આજે આર્થિક મુશ્કેલીઓમાંથી મળશે રાહત, નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં નવી ડીલના યોગ

આજે તમને સારા સમાચાર મળી શકે છે, જે પરિવારનું વાતાવરણ ખુશનુમા બનાવશે. બિઝનેસમાં નવી ડીલથી લાભ થવાની સંભાવના છે, જ્યારે નોકરીમાં પ્રમોશનના યોગ પણ દેખાઈ રહ્યા છે. નાણાકીય સમસ્યાઓમાં રાહત મળી શકે છે અને નવા વિચારો તમને સફળતા તરફ આગળ વધારશે.

કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના કપડાનું શું કરવુ જોઈએ? શું મૃત વ્યક્તિના કપડા ઘરમાં રાખવા જોઈએ કે નિકાલ કરી દેવો જોઈએ- જાણો

ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ મૃત વ્યક્તિના કપડા, આભૂષણો અને અન્ય સામાનને લઈને સંતુલન જરૂરી છે. જાણો કઈ વસ્તુઓ રાખવી યોગ્ય છે અને કઈ વસ્તુઓને હટાવી દેવી જોઈએ અથવા દાન કરી દેવી જોઈએ.

મહેનત પછી પણ નથી મળતું ‘Promotion’ અને ‘Salary Hike’? જ્યોતિષ શાસ્ત્રના આ અસરકારક ઉપાયો ખોલશે ‘પ્રગતિના દ્વાર’

જીવનમાં ઘણી વખત દિવસ-રાત સખત મહેનત કરવા છતાં પણ નોકરી કે કરિયરમાં ધારી સફળતા મળતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ પાછળ કુંડળીના ગ્રહોની નબળી સ્થિતિ જવાબદાર હોઈ શકે છે. જો તમે પણ કરિયરમાં પ્રમોશન કે પ્રગતિની રાહ જોઈ રહ્યા છો, તો કુંડળીના કેટલાક મુખ્ય ગ્રહોને મજબૂત કરવાના આ સરળ ઉપાયો તમારી કિસ્મત બદલી શકે છે.

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">