ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.
કારના ડેશબોર્ડ પર કયા ભગવાનની મૂર્તિ રાખવી જોઈએ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
મોટાભાગના ભારતીય વાહનોના ડેશબોર્ડ પર ભગવાનની નાની મૂર્તિ જોઈ હશે. તેઓ ડેશબોર્ડ પર ગણપતિ, શિવ અથવા અન્ય દેવતાઓની નાની મૂર્તિઓ મૂકે છે. ઘણા માને છે કે આ સલામત મુસાફરી સુનિશ્ચિત કરશે અને અકસ્માતો અટકાવશે
- Devankashi rana
- Updated on: Feb 24, 2026
- 1:28 pm
Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર શું ન રાખવું જોઈએ? કઈ વસ્તુઓ નકારાત્મકતા વધારે છે તે જાણો
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયું છે કે ડાઇનિંગ ટેબલ પર મુકેલી વસ્તુઓનો સીધો સંબંધ આપણા સુખ અને શાંતિ સાથે છે. તેથી આપણે ત્યાં નકારાત્મકતા વધારતી વસ્તુઓ મૂકવાનું ટાળવું જોઈએ.
- Meera Kansagara
- Updated on: Feb 24, 2026
- 12:26 pm
Effects Of Chandra Grahan : હોળીના તહેવારમાં જ ચંદ્ર ગ્રહણ, જાણો કઇ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરુર
ચંદ્રગ્રહણ 3 માર્ચે બપોરે 3:21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણ 4:34 વાગ્યે જોવા મળશે. તેની અસરો વિવિધ સ્થળોએ થોડી બદલાઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે, આ સમય માનસિક અસ્થિરતા માટે અનુકૂળ માનવામાં આવે છે. ઘણા લોકોને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે, ઊંઘ પ્રભાવિત થઈ શકે છે અને લાગણીઓ વધુ સંવેદનશીલ બની શકે છે.
- Tanvi Soni
- Updated on: Feb 24, 2026
- 9:00 am
Holastak 2026: શું હોળાષ્ટક દરમિયાન ગ્રહો આક્રમક હોય છે? જાણો આગામી 8 દિવસ કોને સાવધાન રહેવાની જરૂર છે
Holastak 2026: હોળાષ્ટક આજથી એટલે કે 24 ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને 3 માર્ચ સુધી ચાલુ રહેશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ સમયગાળો ઉગ્ર ગ્રહોની ઉર્જા દ્વારા ચિહ્નિત થયેલ માનવામાં આવે છે. આ સમય દરમિયાન લગ્ન જેવા શુભ પ્રસંગો પર પ્રતિબંધ છે. આ સમયગાળો ચીડિયાપણું, બેચેની અને ભાવનાત્મકતામાં વધારો કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Feb 24, 2026
- 8:12 am
24 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો સામાજિક મેળાવડામાં વ્યસ્ત રહેશે અને કોણ પ્રિયજનની લાગણીને સમજશે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકો સામાજિક મેળાવડામાં વ્યસ્ત રહેશે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Feb 24, 2026
- 8:01 am
24 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ચાંદીની વીંટી પહેરશે અને કોણ શહેરની બહાર મુસાફરી કરશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Feb 24, 2026
- 6:01 am
3 ભાગ્યશાળી રાશિ જે સૂર્ય-શુક્રની યુતિથી બનશે ‘શુક્રાદિત્ય રાજયોગ’- જાણો સંપૂર્ણ વિગત
15 માર્ચ 2026થી મીન રાશિમાં સૂર્ય અને શુક્રના મિલાપથી 'શુક્રાદિત્ય રાજયોગ' રચાશે. વૈદિક જ્યોતિષ મુજબ આ રાજયોગ કરિયરમાં પ્રગતિ, અચાનક ધનલાભ અને માન-સન્માન અપાવશે. જાણો તમારી રાશિ આ લકી લિસ્ટમાં છે કે નહીં.
- Sachin Agrawal
- Updated on: Feb 23, 2026
- 9:54 pm
Car Vastu Tips: શું તમે પણ કારમાં ભગવાનની મૂર્તિ રાખો છો ? સાવધાન, ખોટી મૂર્તિ લાવશે નકારાત્મકતા, જાણો વાસ્તુના ખાસ નિયમો
મોટાભાગના લોકો સુરક્ષા માટે કારના ડેશબોર્ડ પર ભગવાનની મૂર્તિ રાખતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ગમે તે મૂર્તિ રાખવી જોખમી બની શકે છે. ખાસ કરીને 'ધ્યાન મુદ્રા' વાળી મૂર્તિઓ કારમાં રાખવી કેમ અશુભ મનાય છે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય.
- Sachin Agrawal
- Updated on: Feb 23, 2026
- 8:53 pm
શ્રીકૃષ્ણના આ 4 સંવાદોના માં છૂપેલું છે રહસ્ય જે દરેક મુશ્કેલીનો લાવસે અંત
તમારા મનને તમારો ગુલામ બનાવો, તેના ગુલામ ન બનો! ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં જીવનના દરેક પ્રશ્નનો ઉકેલ આપ્યો છે. નિષ્ફળતાનો ડર હોય કે મનની અશાંતિ, જાણો આ ખાસ વાતો જે તમને બનાવશે વિજેતા
- Dhruv Barot
- Updated on: Feb 23, 2026
- 8:29 pm
હોળી પહેલાના 8 દિવસમાં કરો આ ‘ખાસ ઉપાય’, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી
હોળાષ્ટકનો સંબંધ ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા સાથે પણ જોડાયેલો છે, તેથી આ સમય ભક્તિ માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસોમાં ભગવાનની ભક્તિ અને કેટલાક ખાસ કાર્યો કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 23, 2026
- 7:22 pm
Vastu Tips: Rubber Plant Vastu : નસીબ ચમકાવશે આ એક છોડ ! ઘરના આંગણે રાખતા જ ખેંચાઈ આવશે લક્ષ્મી, જાણો રબર પ્લાન્ટ રાખવાના ફાયદાઓ
શું તમે આર્થિક તંગી અને ઘરમાં નકારાત્મકતાથી પરેશાન છો? વાસ્તુ અને ફેંગશુઈ મુજબ આ પ્લાન્ટ ભાગ્ય બદલવા માટે રામબાણ ઈલાજ છે. જાણો તેને કઈ દિશામાં રાખવાથી ધનલાભ થાય છે અને કઈ જગ્યાએ રાખવો વર્જિત છે.
- Sachin Agrawal
- Updated on: Feb 23, 2026
- 6:57 pm
રંગભરી એકાદશી પર તુલસીના આ અચૂક ઉપાયોથી વરસશે લક્ષ્મી- નારાયણની કૃપા, જાણો પૂજાના ખાસ નિયમો
27 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવાશે રંગભરી એકાદશી. આ પવિત્ર દિવસે તુલસીની મંજરી, દીપદાન અને ખાસ મંત્રોના જાપ કરવાથી આર્થિક તંગી અને નકારાત્મકતા દૂર થાય છે. જાણો ભાગ્ય ચમકાવવા માટેના 5 ખાસ ઉપાયો.
- Sachin Agrawal
- Updated on: Feb 23, 2026
- 5:55 pm
Navpancham Yog : બુધ-ગુરુ ગ્રહ આજથી બનાવી રહ્યા નવપંચમ યોગ, આ 3 રાશિના જાતકોની બલ્લે બલ્લે
બુધ અને ગુરુ નવપંચમ યુતિમાં હોય છે, ત્યારે તેને અત્યંત શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. આ યુતિ ધન, કારકિર્દીમાં પ્રગતિ અને સામાજિક પ્રતિષ્ઠા પ્રદાન કરે છે, અને સકારાત્મક વિચારસરણી, સકારાત્મક તકો અને લાંબા ગાળાની સફળતાના દ્વાર ખોલે છે.
- Devankashi rana
- Updated on: Feb 23, 2026
- 2:44 pm
Baba Vanga Prediction 2026 : કઇ રાશિને મળશે સરકારી નોકરી, કોને મળશે સંબંધોમાં સ્થિરતા, કોણ બનશે માલામાલ? જાણો બાબા વેંગાની ભવિષ્યવાણી
બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વેંગા દર મહિને, દર વર્ષે સમાચારમાં રહે છે, કારણ કે તેમની કથિત ભવિષ્યવાણીઓના નવા અર્થઘટન વારંવાર સપાટી પર આવતા રહે છે. અત્યાર સુધી 2026માં તેમની ઘણી જ્યોતિષીય આગાહીઓ દાવો કરે છે કે વિવિધ રાશિઓ કારકિર્દી, પૈસા, સંબંધો અને વ્યક્તિગત વિકાસમાં મોટા ફેરફારો અનુભવી શકે છે.
- Tanvi Soni
- Updated on: Feb 23, 2026
- 1:23 pm
Vastu Tips: ઘરમાં સિંહની તસવીર લગાવવી શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
ઘણી તસવીરો લગાવવાને લઈને શુભ અને અશુભ પ્રભાવો જણાવવામાં આવ્યા છે. ઘણા લોકો ઘરમાં 7 ઘોડા જેવી તસવીરો લગાવે છે, પણ શું ઘરમાં સિંહની તસવીર લગાવવી શુભ છે કે અશુભ, ચાલો અહીં જાણીએ
- Devankashi rana
- Updated on: Feb 23, 2026
- 1:02 pm