ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.
14 January 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને કામ પર કોઈ સારા સમાચાર મળી શકે છે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકોને કામ પર કોઈ સારા સમાચાર મળી શકે છે, જ્યારે કેટલીક રાશિના જાતકોના વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Jan 14, 2026
- 8:01 am
Makar Sankranti 2026: આજે આ વસ્તુઓનું દાન કરો અને શનિદેવને કરો પ્રસન્ન
મકરસંક્રાંતિ 2026 દાન: મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે માઘ મહિનામાં ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર એ સૂર્યદેવના પુત્ર શનિદેવની રાશિ છે. મકરસંક્રાંતિ દેશભરમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. પવિત્ર નદીમાં સ્નાન કરીને આ દિવસે દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. માન્યતાઓ અનુસાર, ગંગા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને અને પછી આ દિવસે દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 14, 2026
- 7:53 am
14 January 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ઘર બદલી શકે છે અને કોણ બીજાઓનું ધ્યાન આકર્ષિત કરશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Jan 14, 2026
- 6:01 am
શનિની રાશિમાં સૂર્ય-શુક્રની યુતિ, આ 3 રાશિઓ પર વરસશે ધનવર્ષા
મકર સંક્રાંતિ દરમિયાન સૂર્ય અને શુક્ર ગ્રહ મકર રાશિમાં મળીને શુક્રાદિત્ય યોગ રચશે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર, શનિની રાશિમાં બનતો આ વિશેષ યોગ ત્રણ રાશિના જાતકો માટે ધનવૃદ્ધિ અને કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ લાવશે. આ સકારાત્મક સમયગાળો 6 ફેબ્રુઆરી સુધી અસરકારક રહેશે.
- Ashvin Patel
- Updated on: Jan 13, 2026
- 6:33 pm
Surya Gochar 2026: 14 જાન્યુઆરી આ 4 રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, સૂર્યનું ગોચર કરાવશે લાભ
જ્યોતિષીના મતે શનિના ગોચર, મકર રાશિમાં ગોચરની અસર થશે. તે કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે, જ્યારે તે અન્ય રાશિઓ માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. ઉપરાંત, તમારી રાશિ પર તેની કેવી અસર પડશે તે જાણો.
- Devankashi rana
- Updated on: Jan 13, 2026
- 12:28 pm
Vastu Tips: પૂજા ખંડમાં કરી આ ભૂલો તો અધૂરી રહી શકે છે તમારી પૂજા, જાણો વાસ્તુ નિયમ
શાસ્ત્રો અનુસાર, પૂજા રૂમમાં મૂકવામાં આવેલી દેવતાઓની મૂર્તિઓ માત્ર પૂજાની વસ્તુઓ જ નથી, પરંતુ ઘરના વાતાવરણ, માનસિક શાંતિ અને નસીબને પણ પ્રભાવિત કરે છે.
- Devankashi rana
- Updated on: Jan 13, 2026
- 11:34 am
ઘરમાં એક જ ભગવાનની અનેક મૂર્તિઓ રાખવી યોગ્ય છે કે ખોટું? જાણો હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્ર શું કહે છે
હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાને પવિત્ર માનવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરમાં એક જ દેવતાની અનેક મૂર્તિઓ રાખે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ દેવતાની અનેક મૂર્તિઓ રાખવી યોગ્ય છે કે ખોટી?
- Meera Kansagara
- Updated on: Jan 13, 2026
- 11:34 am
13 January 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને સાસરિયા પક્ષ તરફથી નાણાકીય લાભ થઈ શકે છે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકોને સાસરિયા પક્ષ તરફથી નાણાકીય લાભ થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિના જાતકોને જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Jan 13, 2026
- 8:01 am
13 January 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને વિદેશથી આમંત્રણ મળી શકે છે અને કોણ મનોરંજન જેવા પ્રોજેક્ટ પાછળ પૈસા ખર્ચ કરશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Jan 13, 2026
- 6:01 am
ગજબનો ધનલાભ થશે ! વિદેશમાં નોકરીથી લઈને વ્યવસાયમાં પ્રગતિ સુધી… મકરસંક્રાંતિનો તહેવાર આ 3 રાશિના જાતકોને ફળશે
મકરસંક્રાંતિનો તહેવાર સૂર્ય અને શનિના મિલનનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તવમાં આ દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિની મકર રાશિમાં પ્રવેશ કરે છે.
- Ravi Prajapati
- Updated on: Jan 12, 2026
- 8:51 pm
Makar Sankranti 2026 : સૂર્ય દોષથી મુક્તિ મેળવવા માટે આ ખાસ ઉપાયો અપનાવો
વર્ષ 2026માં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ છે. આ પવિત્ર દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. કુંડળીમાં સૂર્ય દોષની નકારાત્મક અસરોને દૂર કરવા માટે આ શ્રેષ્ઠ અવસર છે.
- Sagar Solanki
- Updated on: Jan 12, 2026
- 6:19 pm
Makar Sankranti 2026 : પિતૃદોષથી મુક્તિ મળશે ! મકરસંક્રાંતિ પર બસ આ એક ‘અમૃત મુહૂર્ત’ માં ભગવાન શિવનો અભિષેક કરો
'મકરસંક્રાંતિ' પિતૃદોષ નિવારણ માટે ખાસ દિવસ માનવામાં આવે છે. માન્યતા મુજબ મકરસંક્રાંતિના અમૃત મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
- Ravi Prajapati
- Updated on: Jan 12, 2026
- 6:06 pm
શું તમને નાની નાની વાતો પર ગુસ્સો આવે છે? આ ગ્રહ તમારી કુંડળીમાં નબળો હોય શકે છે
નાની નાની વાતો પર ગુસ્સો કરવો એ કુંડળીમાં નબળા ગ્રહની નિશાની માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ કયો ગ્રહ છે? કુંડળીમાં નબળા ગ્રહ હોવા પર વ્યક્તિ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.
- Meera Kansagara
- Updated on: Jan 12, 2026
- 12:50 pm
Makar Sankranti 2026: શ્રીરામ અને પતંગ વચ્ચે શું છે સંબંધ, મકરસંક્રાંતિ પર શા માટે ઉડાવવામાં આવે છે, જાણો વૈજ્ઞાનિક કારણ
Makar Sankranti 2026: મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાનો ઇતિહાસ ખૂબ જૂનો છે, તેનું વર્ણન શાસ્ત્રોમાં પણ છે તો જાણી લો કે મકરસંક્રાંતિ પર પતંગ અને શ્રી રામ વચ્ચે પણ એક સંબંધ છે.
- Meera Kansagara
- Updated on: Jan 12, 2026
- 12:39 pm
Vastu Tips: સૂર્યાસ્ત પછી મહિલાઓ એ વાળ કેમ ના ઓળવા જોઈએ? જાણો વાસ્તુ નિયમ
શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત પછી રાતે વાળ ઓળવા અશુભ માને છે. એવું કહેવાય છે કે દુષ્ટ આત્માઓ સૂર્યાસ્ત પછી ફરે છે અને વાળ ખુલ્લા રાખતી સ્ત્રીઓનો શિકાર કરે છે. તેથી, એવું કહેવાય છે કે રાત્રે વાળ કાંસકો ન કરવા જોઈએ.
- Devankashi rana
- Updated on: Jan 12, 2026
- 1:05 pm