AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભક્તિ

ભક્તિ

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.

Read More

04 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો નવા પ્રોજેક્ટ્સ પર કામ કરશે અને કોણ પ્રિયજનને ભેટ આપશે?

આજના દિવસે કેટલીક રાશિના જાતકો નવા પ્રોજેક્ટ્સ પર કામ કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકો પ્રિયજનને ભેટ આપશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

04 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ધાર્મિક પ્રવૃત્તિઓમાં પૈસા રોકાણ કરી શકે છે અને કોણ કૌટુંબિક મુદ્દાને પ્રાથમિકતા આપશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

Breaking News : બાંકે બિહારી મંદિરમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ સલીમ અહમદને આપતા સાધુ-સંતો રોષે ભરાયા, CM સુધી પહોંચી વાત 

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં સ્ટીલ રેલિંગના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો છે. મુસ્લિમ પેઢીને કામ અપાતા સાધુ-સંતોમાં ભારે રોષ છે.

03 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો વધારાની આવક ઉત્પન્ન કરવા માટે તમારા સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરશે?

આજના દિવસે કેટલીક રાશિના જાતકો વધારાની આવક ઉત્પન્ન કરવા માટે સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકોનું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

03 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો વ્યવસાયને નવી દિશા આપવાનું વિચારી શકે છે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

02 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોએ એક પછી એક મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે?

આજના દિવસે કેટલીક રાશિના જાતકોને બાળકો તરફથી નાણાકીય લાભ મળશે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ એક પછી એક મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

02 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ચાંદીનું બ્રેસલેટ પહેરશે અને કોણ પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

Vastu Tips : ઘરના મની પ્લાન્ટમાં મૂકો આ એક વસ્તુ, નાણાને લગતી તમામ મુશ્કેલીઓ થશે દૂર !

મની પ્લાન્ટને માત્ર એક સામાન્ય છોડ તરીકે નહીં, પરંતુ ઘર અને કાર્યસ્થળમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, આ છોડ ઘરના વાતાવરણમાં શાંતિ લાવે છે અને આર્થિક સંતુલન જાળવવામાં સહાયક બને છે.

01 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો વિદેશમાં વ્યવસાય કરશે અને કોણ પ્રિયજન સાથે સમય વિતાવશે?

આજના દિવસે કેટલીક રાશિના જાતકો વિદેશમાં વ્યવસાય કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકો પ્રિયજન સાથે સમય વિતાવશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

01 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોનું ઘર મહેમાનોથી ભરાઈ જશે અને કોણ વડીલોની સલાહ લેશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

શનિના આ બે ગોચર આગામી પાંચ મહિનામાં ઘણી રાશિઓ પર અસર કરશે, જાણો સાડાસાતી હેઠળની રાશિઓને કેવો ફાયદો થશે.

આગામી પાંચ મહિનામાં શનિ ગ્રહના બે મહત્વના ગોચર થવાના છે, જેના કારણે ઘણી રાશિઓ પર તેની અસર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓને લાભ, સફળતા અને નવા અવસરો મળી શકે છે. સાથે જ, શનિની સાડાસાતી દરમિયાન કઈ રીતે પરિસ્થિતિ બદલાય છે તેની પણ માહિતી મળશે.

Baba Vanga Predictions 2026 : અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ જશે, માનવજીવન પર પડશે મોટો પ્રભાવ, 2026 માટે બાબા વેંગાએ કરી આગાહી

Baba Vanga Predictions : બાબા વેંગા અંધ હતા, પરંતુ તેમણે જે આગાહીઓ કરી હતી (Baba Vanga Predictions 2026), તેમાંથી કેટલીક સાચી પડી છે. બાબા વેંગાની આગાહીઓની વારંવાર ચર્ચા થાય છે. 2026નું વર્ષ શરૂ થઇ ગયુ છે. ચાલો જાણીએ કે 2026 માટેની કઈ આગાહીઓએ દુનિયાને ચિંતામાં મૂકી છે.

પતિ-પત્નીએ એક જ થાળીમાંથી કેમ ન ખાવું જોઈએ? જાણો કે શું ઝઘડા તેના કારણે થાય છે

પ્રાચીન કાળથી ભોજનના નિયમો આપણા વિચારો અને આપણા ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ખાવું અથવા પલંગ પર બેસીને ભોજન કરવું અશુભ છે. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા, સંઘર્ષ અને નાણાકીય સમસ્યાઓ વધે છે.

પૂજામાં વપરાતું કપૂર અસલી છે કે કેમિકલ વાળું? આ 5 સરળ ટેસ્ટથી તરત ઓળખો

લોકો ધાર્મિક વિધિઓ અને સમારંભોમાં કપૂરનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ઘણા ઘરગથ્થુ ઉપચારોમાં પણ થાય છે, તેથી રાસાયણિક આધારિત કપૂર અને વાસ્તવિક કપૂર વચ્ચેનો તફાવત જાણવો મહત્વપૂર્ણ છે, કારણ કે તે ફાયદાકારક હોવાને બદલે નુકસાનકારક હોઈ શકે છે.

31 January 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો પરિવાર સાથે સારો સમય વિતાવશે અને કોણ પ્રવાસ પર જશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકો પરિવાર સાથે સારો સમય વિતાવશે, જ્યારે કેટલીક રાશિના જાતકો પ્રવાસ પર જશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

g clip-path="url(#clip0_868_265)">