AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભક્તિ

ભક્તિ

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.

Read More

26 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો નાણાકીય મુશ્કેલીઓનું નિરાકરણ લાવશે અને કોણ નકામા ખર્ચા કરવાનું ટાળશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકો નાણાકીય મુશ્કેલીઓનું નિરાકરણ લાવશે, જ્યારે કેટલીક રાશિના જાતકો નકામા ખર્ચા કરવાનું ટાળશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

26 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો કૌટુંબિક મેળાવડામાં ધ્યાનનું કેન્દ્ર બનશે અને કોણ એકાંતમાં સમય વિતાવશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

ગ્રહ દશાથી પરેશાન છો? જ્યોતિષ મુજબ આ 9 વૃક્ષોમાં છુપાયેલું છે તમારી સફળતાનું રહસ્ય, આજે જ જાણો

શું તમારું ભાગ્ય સાથ નથી આપી રહ્યું? મોંઘા રત્નો કે વિધિઓ પાછળ ખર્ચ કરવાને બદલે પ્રકૃતિનો સહારો લો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ 9 છોડ ગ્રહોની નબળી ચાલને સુધારી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે.

Tulsi Vastu: કાળઝાળ ગરમીમાં સુકાઈ ગયો છે તુલસીનો છોડ? ફેંકવાની ભૂલ ન કરતા, આ ડાળીનો ઉપાયો તમને કરી દેશે માલામાલ!

ભીષણ ગરમી અને ચિલચિલાટ તડકામાં જો તમારા ઘરની તુલસી સુકાઈ ગઈ હોય તો નિરાશ થવાની જરૂર નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ સુકી તુલસીના ડાળીના આ 3 અચૂક ઉપાયો તમારા જીવનમાંથી આર્થિક તંગી દૂર કરી શકે છે. જાણો કેવી રીતે!

Anant Ambani’s Shiva Watch: અનંત અંબાણી પાસે 12 કરોડ રૂપિયાની છે ‘શિવ’ ઘડિયાળ, હીરા જડિત Shiva Watchની ખાસ વિશેષતાઓ જાણો

Anant Ambani's Shiva Watch: અનંત અંબાણીની "ઓપેરા ગોડફાધર બેગુએટ શિવા" ઘડિયાળ વિશ્વભરમાં ચર્ચામાં છે. જેકબ એન્ડ કંપની દ્વારા બનાવવામાં આવેલી આ ઘડિયાળની કિંમત ₹12 કરોડ છે. તેમાં શિવની આકૃતિ અને તેના પર ઓમનું પ્રતીક કોતરેલું છે. ચાલો આધ્યાત્મિકતા સાથે તેના કનેક્શનને જોઈએ.

Numerology: આ અંક ધરાવતા લોકો સામે દરેક મુશ્કેલી ઝૂકી જાય છે?

આજે અમે તમને એક એવા અંક વિશે જણાવીશું જેને હિંમત, ઉર્જા અને મહેનતનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ અંક ધરાવતા લોકોમાં મહેનત દ્વારા કંઈપણ પ્રાપ્ત કરવાની શક્તિ હોય છે.

25 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને સાસરિયા તરફથી નાણાકીય લાભ મળવાની શક્યતા છે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકોને સાસરિયા તરફથી નાણાકીય લાભ મળવાની શક્યતા છે, જ્યારે કેટલીક રાશિના જાતકો એકાંતમાં થોડો સમય વિતાવશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

Sita Navami: આજે સીતા નવમી પર ઘરના મંદિરમાં ભક્તિનો દીવો પ્રગટાવો, જાણો પૂજાની વિધિ

Maa Sita Vrat Significance: આજે વૈશાખ શુક્લ નવમી છે, જેને સીતા નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સીતા પ્રગટ થયા હતા, જ્યારે રાજા જનકને તે પૃથ્વી પર મળ્યા હતા. સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ રાખે છે. સીતા નવમી પર ઉપવાસ અને પૂજા કરવાથી માત્ર ધાર્મિક રીતે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ માનસિક શક્તિ પણ મળે છે.

25 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો પિતા સાથે મિત્રની જેમ વાતચીત કરશે અને કોણ કામમાંથી વિરામ લેશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

નીલમ રત્ન પહેરતા જ આ 6 રાશિઓનું નસીબ ચમકશે, શનિદેવ વરસાવશે કૃપા

જ્યોતિષ મુજબ નીલમ રત્નનો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે. માન્યતા છે કે આ રત્ન ધારણ કરવાથી શનિદેવની કૃપા મળે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે. આવો જાણીએ કઈ રાશિના લોકો માટે આ રત્ન લાભદાયી ગણાય છે.

Alum Vastu Tips: ઘરના મુખ્ય દ્વાર પર ફટકડી મુકવાથી શું થાય છે? જાણો વાસ્તુ નિયમ

મુખ્ય પ્રવેશદ્વાર ઘરના ઉર્જા કેન્દ્ર તરીકે કામ કરે છે; આ પ્રવેશદ્વારની જાળવણી અને સંભાળ રાખવાથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતાનું વાતાવરણ બને છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મુખ્ય પ્રવેશદ્વાર પર ફટકડી મુકવાથી ઘણા લાભ થાય છે.

આજથી આ 3 રાશિના જાતકોની કિસ્મત ખુલવાની ઘડી ! માલામાલ કરશે મંગળ-બુધની યુતિ

મંગળ 24 એપ્રિલે તે જ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યોતિષીઓ આગાહી કરે છે કે આ અવકાશી સંરેખણ બુદ્ધિના ગ્રહ બુધ અને હિંમતના ગ્રહ મંગળ વચ્ચેનું જોડાણ એક શક્તિશાળી બંધન બનાવશે. જે કેટલાક રાશિના જાતકો માટે, આ સમયગાળો જીવનમાં મોટી સફળતાઓ તરફ દોરી જશે.

24 April 2026 રાશિફળ : સહકર્મીઓ સાથેની મૈત્રી અને પ્રખ્યાત લોકોની મુલાકાત ખોલશે પ્રગતિના દ્વાર

આજના દિવસે તમારું વ્યક્તિત્વ નિખરશે અને સામાજિક વર્તુળમાં તમારી પ્રશંસા થશે. કુવારા પાત્રો માટે લગ્નના સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર સહયોગી વાતાવરણ અને નવી યોજનાઓ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે, જેનાથી દિવસ ઉત્તમ અને લાભદાયી રહેશે.

શું તમે સપનામાં સ્મશાન કે મૃત્યુ જોયું છે? સાવધાન! તમારા ભવિષ્યના છુપાયેલા સંકેતો અહીં જાણો

શું તમે રાત્રે સપનામાં સ્મશાન કે અંતિમ સંસ્કાર જોયા છે? સ્વપ્ન શાસ્ત્ર મુજબ આ મૃત્યુના સંકેતો તમારી કિસ્મત બદલી શકે છે. જાણો શું કહે છે વિજ્ઞાન અને જ્યોતિષ આ અજીબોગરીબ સપનાઓ વિશે.

24 April 2026 રાશિફળ: અનુભવીઓની સલાહ અને નવી વિચારધારા તમારા કરિયરને આપશે નવી ઉંચાઈ; અચાનક ધનલાભની પ્રબળ શક્યતા

આજનો દિવસ પ્રોફેશનલ્સ અને વ્યવસાયીઓ માટે સોનેરી તક લઈને આવ્યો છે. ઓફિસમાં વર્ષોનું સપનું પૂરું થઈ શકે છે અને મનગમતું કામ મળવાની પૂરી સંભાવના છે. મૌલિક વિચારધારા ધરાવતા લોકોની સલાહ આજે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો લાવી શકે છે.

Local Body Election Breaking: મતદાન શરૂ થતા EVM ખોટકાયા
Local Body Election Breaking: મતદાન શરૂ થતા EVM ખોટકાયા
આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે
આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
g clip-path="url(#clip0_868_265)">