AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભક્તિ

ભક્તિ

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.

Read More

Tulsi Mala : અનુષ્કા શર્મા ગળામાં કેમ પહેરે છે તુલસીની માળા? જાણો તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય અને ફાયદા

IPL 2026ના ફાઇનલમાં અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી સાથે જોવા મળી ત્યારે તેના ગળામાં તુલસીની માળા પહેરેલી જોવા મળી હતી. આ અનુષ્કાનો કોઈ ફેશન ટ્રેન્ડ નથી, પરંતુ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના અંગત જીવનમાં આધ્યાત્મિક પરિવર્તનનું પ્રતીક છે.

Vastu Tips : મંદિરમાં એક જ દેવતાની બે મૂર્તિઓ રાખવી જોઈએ કે નહીં? જાણો વાસ્તુ મુજબ શુભ કે અશુભ

લોકો સુખ અને સમૃદ્ધિ વધારવા માટે સુંદર મૂર્તિઓ અને દેવતાઓની તસવીર લાવે છે, તે મૂર્તિ કે તસવીરોને પૂજા માટે તેમના મંદિરોમાં મૂકે છે. ઘણીવાર, ઊંડી ભક્તિથી, લોકો એક જ દેવતાની એક કરતાં વધુ મૂર્તિઓ સ્થાપિત કરે છે. આ વ્યક્તિને પૂજાનો સંપૂર્ણ લાભ મેળવવાથી રોકી શકે છે અને જીવનમાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.

Swapna Shastra : સપનામાં દેખાતા આ 4 પ્રાણીઓ આપે છે શુભ સંકેતો?

સ્વપ્નમાં ચાર પ્રાણીઓ જોવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં તેને સૌભાગ્ય અને નાણાકીય લાભનો સંકેત માનવામાં આવે છે.

Vastu Upay : સવારે ઉઠતાની સાથે શું કરવું જોઈએ અને શું નહીં? જાણી લેજો શુભ-અશભ સંકેત

સવારના સમયે આપણું મન અને આસપાસનું વાતાવરણ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી, નકારાત્મક ઉર્જાથી બચવા માટે વ્યક્તિએ કેટલીક વસ્તુઓ જોવાનું કે કરવાનું ટાળવું જોઈએ.

05 June 2026 રાશિફળ: નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ: આકસ્મિક આવકના સ્ત્રોત વધશે, પરંતુ મુસાફરીમાં સામાન સાચવવો

આજનો દિવસ સામાજિક કાર્યો અને જરૂરિયાતમંદોની મદદ કરવામાં પસાર થશે. નવી પરિયોજનાઓ અને લાંબા ગાળાના રોકાણ માટે ગ્રહો અનુકૂળ છે. ગૃહિણીઓ માટે ઘરના કામકાજ પછી મનોરંજનનો સમય મળશે. વેપારીઓ માટે આજે વ્યાપાર અર્થે નવી યાત્રાના સંકેત છે. વિદેશી પ્રોપર્ટી કે સાંસ્કૃતિક કાર્યોમાં રોકાણ ફાયદાકારક સાબિત થશે.

05 June 2026 રાશિફળ: બિઝનેસ પ્રગતિ માટે નવી ટેકનોલોજી શીખવાનો ઉત્તમ સમય; મિત્રોના સહયોગથી મુશ્કેલીઓ થશે દૂર

આજના રાશિફળ મુજબ, રિયલ એસ્ટેટ અને વિદેશી પ્રોપર્ટીથી આર્થિક ફાયદો થવાના મજબૂત યોગ છે. જો કે, મિત્રોને મોટી રકમ ઉધાર આપતા પહેલાં સાવધાની રાખવી. સંતાનો અને પૌત્ર-પૌત્રીઓ તરફથી સુખદ સમાચાર મળશે.

June born people numerology : જાણો જન્મ તારીખમાં છુપાયેલું છે ધનવાન બનવાનું રહસ્ય, તમારો મૂળાંક શું કહે છે?

જૂનમાં જન્મેલા લોકો માટે મૂળાંક એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મૂળાંક 1 થી 9 સુધીના જાતકો પૈસા કમાવવાની શૈલી, ખર્ચ કરવાની ટેવ, બચત કરવાની માનસિકતા અને કારકિર્દી પ્રત્યેના અભિગમમાં એકબીજાથી અલગ હોય છે. જાણો અંકશાસ્ત્ર અનુસાર કયો મૂળાંક નાણાકીય બાબતોમાં કેવી વિશેષતા ધરાવે છે.

કુંભ રાશિ માટે જૂનથી ડિસેમ્બર 2026 સુધીનો સમય કેવો રહેશે ? ગુરુ અને શનિ લાવી શકે છે પ્રગતિના નવા અવસર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ ગ્રહ હવે કર્ક રાશિમાં સંક્રમણ કરી ચૂક્યો છે, જેના કારણે કુંભ રાશિના જાતકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો જોવા મળી શકે છે. જૂનથી ડિસેમ્બર સુધીનો સમય તેમના માટે ખાસ અસરકારક માનવામાં આવે છે. આ દરમિયાન શનિની સ્થિતિ અને તેની ગતિ પણ કુંભ રાશિના લોકોના કારકિર્દી, આર્થિક સ્થિતિ અને વ્યક્તિગત જીવન પર નોંધપાત્ર પ્રભાવ પાડી શકે છે.

Vastu Tips: મુખ્ય દ્વાર પર બનાવો આ 4 શુભ નિશાન, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

એવું માનવામાં આવે છે કે જો આ વિસ્તારની સજાવટ વાસ્તુ સિદ્ધાંતો સાથે સુસંગત હોય, તો ઘરનું એકંદર વાતાવરણ નોંધપાત્ર હદ સુધી સકારાત્મક રહી શકે છે. મુખ્ય પ્રવેશદ્વાર પર દોરવામાં આવેલા કેટલાક શુભ પ્રતીકોને સુખ, શાંતિ અને સકારાત્મકતાના પ્રતીક તરીકે ગણવામાં આવે છે.

આ 4 રાશિના જાતકોની ચાંદી જ ચાંદી ! સૂર્ય-ચંદ્રનો વિશેષ યોગ ચમકાવશે કિસ્મત

Lucky Zodic Sing : આજે (4 જૂન) સૂર્ય અને ચંદ્રના જોડાણ દ્વારા રચાયેલ વૈધૃતિ યોગનું જ્યોતિષીય મહત્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ યોગ આજે સાંજે 6:09 વાગ્યે શરૂ થશે. કેટલાક ચોક્કસ સંકેતો છે જે આ સમયગાળા દરમિયાન જબરદસ્ત લાભ, નાણાકીય વૃદ્ધિ અને નવી કારકિર્દીની તકોનો અનુભવ કરવા માટે નિર્ધારિત છે.

પુરુષોત્તમ માસના ગુરુવારે આ કામ કરશો તો મળશે ધન-સંપત્તિ અને સુખ, ભગવાન વિષ્ણુ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે!

આ દિવસોમાં, અધિક માસ ચાલી રહ્યો છે. આ મહિનો ભગવાન વિષ્ણુનો છે. તેને પુરુષોત્તમ માસ અને મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પુરુષોત્તમ માસ અને ગુરુવારનો યુતિ છે.

04 June 2026 રાશિફળ: કરિયરમાં નવી તકો અને વેપારમાં અણધાર્યા નફાના યોગ, બીમારીઓમાંથી મળશે મુક્તિ

માતા-પિતાના સહયોગથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. ભવિષ્યની યોજનાઓ માટે આજનો દિવસ સર્વોત્તમ છે અને વ્યવસાય અર્થે કરેલી યાત્રા નવી તકોના દ્વાર ખોલશે.

04 June 2026 રાશિફળ: રોકાણકારો અને વેપારીઓ માટે અદભુત સંયોગ: અટકેલા નાણાં પરત મળશે અને બિઝનેસમાં થશે અણધાર્યો મોટો નફો

આજના દિવસે નવો આર્થિક કરાર ફાઇનલ થવાના યોગ છે, જેનાથી ધનલાભ થશે. કોર્ટ-કચેરીના મામલામાં વિજય અને કાર્યક્ષેત્રમાં પ્રશંસા મળવાથી મન પ્રસન્ન રહેશે.

ચંદ્રનું રાશિ પરિવર્તન… 4 જૂનથી આ 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, આર્થિક સ્થિતિમાં થશે ‘મોટો સુધારો’

જ્યોતિષશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આગામી 4 જૂનનો દિવસ ખૂબ જ ખાસ સાબિત થવાનો છે, કારણ કે આ દિવસે ચંદ્ર ગ્રહ પોતાનું સ્થાન બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્રના આ મહત્વના ગોચરને લીધે રાશિચક્રની 3 ભાગ્યશાળી રાશિઓના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવી શકે છે.

Numerology : તમારા મૂળાંક પરથી જાણો તમને કઈ વાત પર સૌથી વધુ ગુસ્સો આવી શકે છે?

શું તમે જાણો છો કે વ્યક્તિની જન્મ તારીખ ફક્ત તેમના ભવિષ્ય વિશે જ નહીં પરંતુ તેમના સ્વભાવ વિશે પણ ઘણું બધું જણાવી શકે છે? વધુમાં, તેમની જન્મ તારીખ અને મૂળાંક નંબર જોઈને, તમે એ પણ નક્કી કરી શકો છો કે કઈ વ્યક્તિ સૌથી વધુ ગુસ્સે થવાની શક્યતા ધરાવે છે.

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">