ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.
21 માર્ચથી શનિ બદલશે ચાલ, આ 3 રાશિના લોકો માટે ખુલી શકે છે કમાણીના નવા દરવાજા
કર્મનું ફળ આપનાર ગ્રહ શનિ પોતાની સ્થિતિમાં ફેરફાર કરી રહ્યો છે, જેના કારણે મેષથી લઈને મીન સુધીની તમામ રાશિઓ પર કોઈને કોઈ રીતે અસર જોવા મળી શકે છે. ગ્રહોની ચાલ અને નક્ષત્રોમાં થતા બદલાવને કારણે લોકોના વ્યક્તિગત જીવનમાં પણ બદલાવ આવવાની શક્યતા રહે છે.
- Ashvin Patel
- Updated on: Mar 16, 2026
- 6:03 pm
Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રી દરમિયાન ગુપ્ત રીતે આ વસ્તુઓનું કરો દાન, દેવી દુર્ગાના મળશે આશીર્વાદ !
Chaitra Navratri 2026: એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન યોગ્ય સમયે અને યોગ્ય વસ્તુ માટે કરવામાં આવેલું ગુપ્ત દાન ઘણી વખત પાછું મળે છે. તો ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન ગુપ્ત રીતે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
- Sagar Solanki
- Updated on: Mar 16, 2026
- 4:27 pm
ઘરમાં ક્યાં રાખવો જોઈએ ગેસ સિલિન્ડર? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
વાસ્તુ શાસ્ત્ર રસોડા માટે ચોક્કસ માર્ગદર્શિકા દર્શાવે છે; આ સિદ્ધાંતોનું પાલન કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે તેવું માનવામાં આવે છે. ત્યારે ઘરમાં ગેસ સિલિન્ડર અને ચૂલા જેવી વસ્તુઓ કઈ દિશામાં મુકવી યોગ્ય માનવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Mar 16, 2026
- 12:31 pm
Chaitra Navratri Story : ફક્ત રાવણ જ નહીં, મહાભારતના પાંડવોએ પણ કરી હતી નવરાત્રી પૂજા.
એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન સાચા હૃદયથી દેવી દુર્ગાની પૂજા કરવાથી ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ પવિત્ર પ્રસંગે ઘણી પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. સામાન્ય રીતે એવું જાણીતું છે કે લંકાનો રાજા રાવણ ભગવાન શિવ અને દેવી દુર્ગાનો મહાન ભક્ત હતો અને તેણે દેવીની સાધના પણ કરી હતી. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતના એક પાંડવે પણ નવરાત્રી પૂજા કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 16, 2026
- 10:44 am
16 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત મળશે અને કોણ નાણાકીય ખર્ચને ઘટાડી શકે છે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત મળશે, જ્યારે કેટલીક રાશિના જાતકો નાણાકીય ખર્ચને ઘટાડી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Mar 16, 2026
- 8:01 am
16 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને ભાઈ-બહેન તરફથી ખાસ ભેટ મળશે અને કોણ સફળતા તરફ આગળ વધશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Mar 16, 2026
- 6:01 am
Vastu Tips: હવે આર્થિક તંગી થશે દૂર! આ 4 જાદુઈ વસ્તુ ઓશીકા નીચે રાખીને સૂઈ જાઓ, ઘરમાં આવશે ‘સુખ-સમૃદ્ધિ’
ભારતીય પરંપરા અને જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા નાના-નાના ઉપાયો જણાવવામાં આવ્યા છે કે, જે કરવાથી જીવનની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. આમાંનો એક ઉપાય રાત્રે સૂતી વખતે ઓશીકા નીચે કેટલીક ખાસ વસ્તુઓ રાખવી તે અંગેનો છે.
- Ravi Prajapati
- Updated on: Mar 15, 2026
- 6:19 pm
ચૈત્ર નવરાત્રી 2026 : નવરાત્રી દરમિયાન કઈ દેવીને કયું ફૂલ ચઢાવવું જોઈએ ? માં દુર્ગાના ભક્તોની લાવશે સુખાકારી
ચૈત્ર નવરાત્રીએ હિંદુઓનો ધાર્મિક તહેવાર છે, સંસ્કૃત ભાષામાં "નવરાત્રી" નો અર્થ "નવરાત્રીઓનો સમૂહ" એવો થાય છે, નવરાત્રી દરમિયાન, દેવીઓને તેમના મનપસંદ પ્રસાદ અને ફૂલો ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દરેક દેવીને તેમના મનપસંદ ફૂલો ચઢાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. તો ચાલો જોઈએ કે નવ દેવીઓને કયા ફૂલો ચઢાવવા જોઈએ.
- Kaushikkumar chavda
- Updated on: Mar 15, 2026
- 1:45 pm
Ravivar Puja : રવિવારે કયો પ્રસાદ વહેંચવો જોઈએ, જેથી ઘરના ક્લેશ દૂર થાય?
Ravivar Puja: રવિવાર એ સૂર્ય દેવનો દિવસ છે. આજે અમે તમને જણાવીશું કે રવિવારે સૂર્યની પૂજા કર્યા પછી કયા પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. જેનાથી ઘરેલું મુશ્કેલીઓ દૂર થશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
- Meera Kansagara
- Updated on: Mar 15, 2026
- 11:58 am
Sunlight Vastu : ઘરમાં સૂર્યપ્રકાશ પ્રવેશે તે શુભ છે, પણ દક્ષિણ દિશાથી સૂર્યપ્રકાશ પ્રવેશે તે કેટલું અશુભ છે?
Vastu Guide to Sunlight: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સૂર્યપ્રકાશનો પ્રવેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂર્વ દિશાના કિરણો માનસિક શાંતિ, સ્વાસ્થ્ય અને સફળતા લાવે છે, જ્યારે પશ્ચિમ દિશાના સાંજના પ્રકાશને પણ શુભ માનવામાં આવે છે. તે નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા અને સ્વાસ્થ્યમાં વધારો કરે છે.
- Meera Kansagara
- Updated on: Mar 15, 2026
- 8:26 am
15 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો વડીલો પાસેથી નાણાકીય બચત અંગે સલાહ લઈ શકે છે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકો વડીલો પાસેથી નાણાકીય બચત અંગે સલાહ લઈ શકે છે, જ્યારે કેટલીક રાશિના જાતકો હવે રાહતનો અનુભવ કરશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Mar 15, 2026
- 8:01 am
15 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને મામા તરફથી નાણાકીય લાભ થશે અને કોણ મેચ જોવાનું પસંદ કરશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Mar 15, 2026
- 6:01 am
Tijori Vastu Tips: શું તિજોરી પાસે ભગવાનની મૂર્તિ કે તસવીર રાખવી યોગ્ય છે? જાણો વાસ્તુ નિયમ
વાસ્તુ શાસ્ત્ર ઘર અને તેની અંદર મૂકવામાં આવેલી વસ્તુઓ અંગે અનેક નિયમો દર્શાવે છે. ઘરની દરેક વસ્તુની દિશા અને સ્થાન ત્યાં રહેતા લોકો પર પ્રભાવ પાડે છે. આ જ કારણ છે કે ઘર બનાવતી વખતે જ નહીં પરંતુ તેની અંદર રાચરચીલું અને સામાન ગોઠવતી વખતે પણ વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Mar 14, 2026
- 11:02 am
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રી પહેલા બનતા રાજયોગથી આ 5 રાશિના જાતકોને લાગશે લોટરી ! મા અંબા કરશે ધન વર્ષા
સૂર્યના રાશિ પરિવર્તનથી લાભ મેળવવા માટે ઘણા લોકો આતુર છે. ત્યારે આ યોગથી કેટલીક રાશિના જાતકો કપડાં અને ઘરેણાં ખરીદશે તેવી પ્રબળ શક્યતા છે, કારણ કે તેમને 'કુબેર યોગ' અને 'લક્ષ્મી યોગ' બંનેનો આશીર્વાદ મળવાનો છે.
- Devankashi rana
- Updated on: Mar 14, 2026
- 9:07 am
14 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે અને કોણ પૈસા ઉછીના માંગી શકે છે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે, જ્યારે કેટલીક રાશિના જાતકોની મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Mar 14, 2026
- 8:01 am