ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.
Breaking News : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામ ગર્ગની ધરપકડ, ગોળીબાર કેસમાં પોલીસની કાર્યવાહી
Shaligram Garg Arrested : મધ્યપ્રદેશના છતરપુરમાં ગોળીબાર કેસમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામ ગર્ગની ધરપકડ કરવામાં આવી છે. જમીન વિવાદને કારણે થયેલી આ ઘટનામાં એક યુવાન ઘાયલ થયો હતો.
- Sagar Solanki
- Updated on: Jul 15, 2026
- 8:43 pm
Psychology of Nail Biting: શું તમે પણ નખ ચાવો છો? તમારી આ આદત શું સંકેત આપે છે જાણો
મનોવિજ્ઞાન મુજબ નખ ચાવવાની આદત તણાવ, ચિંતા, કંટાળો અથવા જૂની ટેવના કારણે થઈ શકે છે. જોકે દરેક વ્યક્તિ માટે તેનું કારણ એકસરખું નથી. યોગ્ય સમજ અને પ્રયત્નોથી આ આદતને ધીમે-ધીમે છોડવી શક્ય છે.
- Ashvin Patel
- Updated on: Jul 15, 2026
- 5:19 pm
Black Feng Shui Turtle : મુખ્ય પ્રવેશદ્વાર પર કાળો કાચબો ક્યાં રાખવો ? આ દિશા બદલી શકે છે તમારું ભાગ્ય !
ફેંગશુઈમાં કાળા કાચબાને શુભતા, સુરક્ષા અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરના મુખ્ય દરવાજા પાસે યોગ્ય દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જા વધે છે અને નકારાત્મક અસર ઓછી થાય છે. ચાલો જાણીએ કાળા કાચબાને રાખવાના ત્રણ મુખ્ય લાભ, તેની યોગ્ય દિશા અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માન્યતાઓ વિશે.
- Ashvin Patel
- Updated on: Jul 15, 2026
- 4:08 pm
ભગવાન વિષ્ણુ પૃથ્વી પર જ્યારે પણ અવતાર લે છે, ત્યારે શા માટે શેષનાગ હંમેશા તેમની સાથે જ જન્મ લે છે?
શેષનાગ ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય સેવક છે. તે ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુનું શયન બનાવે છે. તેથી જ્યારે પણ ભગવાન વિષ્ણુ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર અવતાર લે છે ત્યારે શેષનાગ પણ તેમના રક્ષક અને સેવક તરીકે તેમની સાથે આવે છે.
- Dhruval Shah
- Updated on: Jul 15, 2026
- 1:28 pm
તાંબુ, સ્ટીલ, ચાંદી કે બીજી કોઈ ધાતુ? જાણો ભગવાન શિવનો અભિષેક કયા પાત્રથી કરવો સૌથી શુભ !
પૂજામાં વપરાતા ધાતુનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, શિવલિંગ પર જળ કે દૂધ અર્પણ કરવા માટે યોગ્ય ધાતુના પાત્રનો ઉપયોગ કરવાથી પૂજાનું શુભ ફળ મળી શકે છે. જ્યારે કેટલીક ધાતુના વાસણોનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Jul 15, 2026
- 9:40 am
15 જુલાઈએ કઈ રાશિના જાતકોએ વાણી પર રાખવો પડશે સંયમ અને કોના ખુલશે કિસ્મતના તાળા? જુઓ Video
આજનો દિવસ મિથુન અને કુંભ રાશિ માટે સર્વાંગી લાભ અને નવી તકો લઈને આવ્યો છે, જ્યારે કર્ક અને મકર રાશિના લોકોએ સ્વાસ્થ્ય તેમજ ક્રોધ પર કાબૂ રાખવો પડશે. જીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે રાશિ મુજબના સચોટ ઉપાયો અહીં જુઓ.
- Sachin Agrawal
- Updated on: Jul 15, 2026
- 8:05 am
15 જુલાઈ 2026 રાશિફળ: મેષ અને સિંહ રાશિના જાતકોને કરિયરમાં મળશે મોટી સફળતા, વેપારમાં ધન લાભના પ્રબળ યોગ
15 જુલાઈ 2026ના રોજ મેષ, સિંહ અને તુલા રાશિના જાતકો માટે ઓફિસમાં પ્રભાવ વધશે અને અટકેલા સરકારી કામો પૂરા થશે. વેપારમાં કોઈ મોટો સોદો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જાણો તમામ 12 રાશિઓનું ભાગ્ય અને તેના ખાસ ઉપાયો.
- Sachin Agrawal
- Updated on: Jul 15, 2026
- 6:05 am
શું તમે જાણો છો ? એક એવો પડોશી દેશ જ્યાં જાહેરમાં પૂજા કરવા પર થઈ શકે છે જેલ ! આ દેશમાં હિન્દુ મંદિર બનાવવા પર કેમ છે સંપૂર્ણ પ્રતિબંધ?
દુનિયાના સૌથી સુંદર ટાપુઓમાંથી એક એવો દેશ જયા ધર્મને લઈને કડક કાયદાઓ છે. અહીં હિન્દુ મંદિરો બનાવવા પર કેમ પ્રતિબંધ છે અને વિદેશીઓ માટે કયા નિયમો છે? જાણો આ રસપ્રદ અને ચોંકાવનારા અહેવાલમાં.
- Dhruv Barot
- Updated on: Jul 14, 2026
- 8:20 pm
‘કપૂર’ કેવી રીતે બને છે? શું તેને ઘરે બનાવવું શક્ય છે? જાણો આને બનાવવાની ‘અસલી રીત’
આપણા ઘરના પૂજા-પાઠ અને આરતીમાં કપૂરનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. તેની સુગંધ માત્ર વાતાવરણને જ પવિત્ર નથી બનાવતી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ ફાયદાકારક છે. એવામાં તમે ક્યારેય વિચાર્યું છે કે, આ 'કપૂર' આખરે બને છે કેવી રીતે?
- Ravi Prajapati
- Updated on: Jul 14, 2026
- 5:56 pm
Breaking News : રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન, જુઓ Video
આ પ્રસંગે એક હજારથી વધુ સાધુ-સંતો મહાપ્રસાદ ગ્રહણ કરશે, જ્યારે અંદાજે 25 હજારથી વધુ ભક્તો માટે વિશેષ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના રસોડામાં સેંકડો સેવકો દ્વારા પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
- Devankashi rana
- Updated on: Jul 14, 2026
- 12:53 pm
શું ઘરના દ્વાર પર બેઠેલો કૂતરો જીવન અને મૃત્યુ વચ્ચેની દીવાલ હોઈ શકે છે ?
ધાર્મિક અને લોક માન્યતાઓમાં, મંદિરોના પ્રવેશદ્વાર પર બેઠેલા કૂતરાઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તેમને સતર્કતા, રક્ષણ અને વફાદારીનું પ્રતીક માનવામાં આવે છે. ઘણી પરંપરાઓમાં, એવું પણ માનવામાં આવે છે કે તેઓ નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ આપે છે.
- Dhruval Shah
- Updated on: Jul 14, 2026
- 12:38 pm
Rath Yatra Special Malpua recipe : ભગવાન જગન્નાથને ધરાવો સ્વાદિષ્ટ માલપુઆ, જાણો ઘરે બનાવવાની સરળ રેસીપી
માલપુઆ એક લોકપ્રિય ભારતીય પરંપરાગત મીઠાઈ છે, જે તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે. આ સરળ રેસીપીથી તમે ઘરે જ બહારથી કરકરા અને અંદરથી નરમ-રસદાર માલપુઆ બનાવી શકો છો. મેંદો, રવો, દૂધ અને દહીં જેવી સામગ્રીથી બેટર તૈયાર કરી, ચાસણીમાં બોળી, પછી પિસ્તા-બદામથી સજાવીને આ સ્વાદિષ્ટ મીઠાઈનો આનંદ માણો. પરફેક્ટ માલપુઆ બનાવવા માટે બેટરની જાડાઈ અને તળવાની રીત ખાસ ધ્યાન રાખવી.
- Hasmukh Ramani
- Updated on: Jul 14, 2026
- 12:08 pm
14 જુલાઈના દિવસે કઈ રાશિના જાતકોને નસીબ આપશે સાથ અને કોણે રાખવી પડશે સાવધાની? જુઓ Video
આજનો દિવસ તુલા અને કુંભ રાશિ માટે ખુશીઓ લઈને આવશે, જ્યારે વૃષભ અને મકર રાશિના જાતકોએ આર્થિક બાબતો અને વાહન ચલાવવામાં સાવધાન રહેવું પડશે. તમામ 12 રાશિઓના જીવનમાં સકારાત્મકતા લાવવા માટેના ખાસ જ્યોતિષીય ઉપાયો અહીં જુઓ.
- Sachin Agrawal
- Updated on: Jul 14, 2026
- 8:05 am
14 જુલાઈ 2026નું રાશિફળ: મેષ અને સિંહ રાશિના જાતકો માટે પ્રગતિ અને નાણાકીય લાભના વિશેષ યોગ
14 જુલાઈ 2026ના રોજ મેષ, સિંહ અને ધન રાશિના જાતકો માટે વેપારમાં મોટી સફળતા અને ધન લાભના સંકેત છે, જ્યારે મકર અને કન્યા રાશિના લોકોએ વાણી તેમજ ગુસ્સા પર સંયમ રાખવો પડશે. જાણો તમામ 12 રાશિઓનું ભાગ્ય અને તેના સચોટ ઉપાયો.
- Sachin Agrawal
- Updated on: Jul 14, 2026
- 6:05 am
Venus Transit 2026: 29 જુલાઈથી શુક્રનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર, વૃષભ સહિત આ 4 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય
29 જુલાઈથી શુક્ર ગ્રહ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. આ પરિવર્તનની અસર ખાસ કરીને વૃષભ, મિથુન, સિંહ અને મકર રાશિના જાતકો પર જોવા મળી શકે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, શુક્રનું આ નક્ષત્રમાં આગમન સંબંધો, સુખ-સુવિધા, વૈભવ અને આર્થિક બાબતોમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે છે.
- Ashvin Patel
- Updated on: Jul 13, 2026
- 3:21 pm