ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.
Wardrobe Vastu Tips : કબાટની ઉપર રાખેલી આ વસ્તુઓ તમારા ઘરના વાસ્તુને કરી શકે છે વિક્ષેપિત !
વાસ્તુમાં, કબાટની ઉપર રાખેલી વસ્તુઓ ઘરની ઉર્જા સાથે જોડાયેલી હોઈ શકે છે. કબાટની ઉપર રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ નકારાત્મકતા અને નાણાકીય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
- Dhruval Shah
- Updated on: May 16, 2026
- 12:35 pm
Vastu Tips: ઘરમાં ઉગતા સૂરજનું પેન્ટિંગ કેમ લગાવીએ છીએ? જાણો તેને યોગ્ય દિશામાં લટકાવવાના 7 ફાયદા
Rising Sun Painting Benefits: વાસ્તુ શાસ્ત્રમાં ઉગતા સૂર્યનું ચિત્ર કે ફોટો સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તમારા ઘર કે ઓફિસમાં ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવાના ફાયદાઓ વિશે જાણો. અયોગ્ય સ્થાન પણ નુકસાનકારક હોઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: May 16, 2026
- 11:54 am
16 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો નવા પ્રોજેક્ટમાં રોકાણ કરશે અને કોણ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપશે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકો નવા પ્રોજેક્ટમાં રોકાણ કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકો માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: May 16, 2026
- 8:01 am
Shani Jayanti 2026: આજે છે શનિ જયંતિ, ન્યાયના દેવતાની આ રીતે કરો પૂજા, જાણો જરુરી સામગ્રી
Shani Dev Blessings: દર વર્ષે આજના દિવસે ઉજવાતી શનિ જયંતિ આ વખતે ખાસ ખાસ છે. કારણ કે તે શનિવારે આવે છે. આ દિવસ શનિદેવના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ અવસર છે, જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે. આ પવિત્ર દિવસે સાચા હૃદયથી પૂજા કરવાથી, નિયમોનું પાલન કરવાથી અને દાન કરવાથી જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે, પાપોથી મુક્તિ મળે છે અને મનમાં શાંતિ આવે છે.
- Meera Kansagara
- Updated on: May 16, 2026
- 7:59 am
16 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો પ્રાચીન વસ્તુમાં રોકાણ કરશે અને કોણ અણધાર્યા સ્ત્રોત તરફથી પૈસા મેળવી શકે છે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: May 16, 2026
- 6:01 am
ડાકોરમાં ભક્તોની જીત! ‘વિકાસ’ના નામે ભાવવધારો શ્રદ્ધાળુઓને મંજૂર નથી, વિવાદ વકરતા ટ્રસ્ટે 2 મહિના સુધી નિર્ણય ખેંચ્યો પાછો – જુઓ Video
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મનોરથના ભાવમાં કરાયેલા તોતિંગ વધારાને લઈને ભક્તો અને પૂજારીઓમાં ફાટી નીકળેલા આક્રોશ સામે આખરે મંદિર ટ્રસ્ટને નમવું પડ્યું છે. 'વિકાસ'ના નામે 4 ગણો ભાવ વધારો ઝીંકી દેનારા ટ્રસ્ટીઓએ ભારે વિરોધ બાદ પીછેહઠ કરવી પડી છે.
- TV9 Gujarati
- Updated on: May 15, 2026
- 8:03 pm
Garud Puran: મોક્ષ કેવી રીતે મળે છે? ગરૂડ પુરાણમાં સમજાવ્યો છે આ શબ્દનો યોગ્ય અર્થ- વાંચો
મોક્ષ કેવી રીતે મળે? આ એક એવો સવાલ છે, જેનો જવાબ આપણે શોધી રહ્યા છીએ. કારણ કે દરેક વ્યક્તિ મૃત્યુ બાદ મુક્તિ ઈચ્છે છે. તે ફરીવાર અન્ય કોઈ યોનિમાં જન્મ લેવા નથી માગતો. પરંતુ સવાલ એ છે કે મોક્ષ કેવી રીતે મળે? મોક્ષ શું હોય છે? શું મૃત્યુ બાદ કોઈ એવા લોકમાં જવુ જ્યાંથી અન્ય કોઈ જન્મ કે જીવન સંભવ ન હોય, તેને જ મોક્ષ કહે છે? શું વ્યક્તિ જીવતાજીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે ખરા?
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 2:48 pm
Numerology : મૂળાંક 1 અને 9 ધરાવતા છોકરાઓ પિતા માટે બને છે ગુડ લક, નાની ઉંમરમાં જ પરિવારનું નામ કરે છે રોશન!
અંકશાસ્ત્ર મુજબ 1 અને 9 મૂળાંક સંખ્યા ધરાવતા છોકરાઓ તેમના પિતા માટે નસીબદાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ છોકરાઓ તેમની ક્ષમતાઓ દ્વારા નાની ઉંમરે તેમના પરિવારનું નામ રોશન કરી દે છે.
- Dhruval Shah
- Updated on: May 15, 2026
- 2:34 pm
બેડરૂમમાં રહેલી આ વસ્તુઓ છીનવી શકે છે તમારી ઊંઘ, જાણો વાસ્તુનો આ નિયમ
વાસ્તુ શાસ્ત્ર માત્ર સુખ અને સમૃદ્ધિના નિયમો જ નહીં પરંતુ સુખી લગ્ન જીવન માટે ઘણી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પણ દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે જો બેડરૂમમાં ચોક્કસ વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિના વૈવાહિક જીવનમાં પ્રેમ, શાંતિ અને ખુશી પ્રવર્તે છે.
- Devankashi rana
- Updated on: May 15, 2026
- 2:32 pm
Water Pot Direction Vastu : ઘરમાં પાણીનું માટલું ક્યાં રાખવું જોઈએ? વાસ્તુ મુજબ જાણો સાચી દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં યોગ્ય દિશામાં પાણીથી ભરેલું માટલું રાખવું જોઈએ. માટલું યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે અને પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડી શકે છે.
- Dhruval Shah
- Updated on: May 15, 2026
- 11:05 am
Shani Jayanti 2026: શનિ જયંતિ પર અચૂક કરો આ ઉપાય, શનિ દોષ થઈ જશે દૂર
શનિદેવને કેવી રીતે પ્રસન્ન કરવા: લોકોમાં શનિ દોષથી ડરવું સામાન્ય છે, પરંતુ શનિદેવ શિસ્તના દેવતા છે. તેઓ સજા આપતા નથી, પરંતુ સાચો માર્ગ બતાવે છે. કુંડળીમાં શનિદેવના પ્રભાવને ઘટાડવા અને અવરોધોને દૂર કરવા માટે કેટલાક અસરકારક ઉપાયો છે.
- Tanvi Soni
- Updated on: May 15, 2026
- 9:05 am
Budh Gochar: આજે 15 મેથી ચમકી ઉઠશે આ 5 રાશિની કિસ્મત, બુધ ગોચર કરાવશે છપ્પડ ફાડ કમાણી !
આ સમયગાળા દરમિયાન 5 રાશિઓ ભાગ્યની કૃપાનો આનંદ માણશે અને લાભ મેળવવાની ઉચ્ચ સંભાવના છે. ત્યારે ચાલો જાણીએ તે કઈ રાશિના જાતકો છે.
- Devankashi rana
- Updated on: May 15, 2026
- 8:49 am
15 May 2026 રાશિફળ: શુભ સમાચારની પ્રાપ્તિ અને વડીલોના આશીર્વાદ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ઘરમાં ધાર્મિક આયોજન અને હવન-પૂજાથી સકારાત્મકતા આવશે. પરિવાર માટે સારા સમાચાર લાવતા ઈ-મેલ કે પત્રથી ખુશીઓ વધશે. ડેરી ઉદ્યોગ અને મોટા વેપારીઓ માટે આર્થિક ઉન્નતિના યોગ છે, પણ જીવનસાથીના ભરોસાને જાળવી રાખવો એ આજની પ્રાથમિકતા રહેશે.
- Sachin Agrawal
- Updated on: May 15, 2026
- 8:01 am
15 May 2026 રાશિફળ : આજે ચમકશે ભાગ્ય: ભૂતકાળના રોકાણથી થશે ધનવર્ષા અને વિદેશી સંપર્કોથી ખુલશે સફળતાના દ્વાર!
આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ અત્યંત લાભદાયી છે. વિદેશી વ્યવસાયિક સંપર્કો સ્થાપવા માટે આ શ્રેષ્ઠ સમય છે, જ્યારે ભૂતકાળનું રોકાણ હવે મીઠું ફળ આપશે. બેરોજગારો માટે નવી તકો સર્જાશે, પરંતુ કિંમતી વસ્તુઓની સાચવણીમાં સાવધાની રાખવી જરૂરી છે.
- Sachin Agrawal
- Updated on: May 15, 2026
- 6:01 am
Adhik Maas 2026: અધિક માસ દરમિયાન આ ઉપાયો અપનાવો, તમારા જીવનની સમસ્યાઓ થશે દૂર!
Adhik Maas 2026: કેલેન્ડર મુજબ 2026નું વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષે એક વધારાનો મહિનો છે, જેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક રીતે આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતાઓ અનુસાર, આ મહિનામાં કરવામાં આવતા દાન, સારા કાર્યો અને પૂજા અન્ય મહિનાઓ કરતાં 10 ગણા વધુ ફળ આપે છે.
- Meera Kansagara
- Updated on: May 14, 2026
- 2:53 pm