AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભક્તિ

ભક્તિ

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.

Read More

06 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને નાણાકીય લાભ થવાની શક્યતા છે અને કોણ જીવનની સૌથી યાદગાર સાંજ વિતાવશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

Vastu Tips : ફક્ત 1 રાતમાં ઘરનું વાતાવરણ બદલાઈ જશે! અજમાવો આ શક્તિશાળી ઉપાય

જો તમારા ઘરમાં પરિસ્થિતિ સારી ન ચાલી રહી હોય, તો તમે મીઠું અને લીંબુ જેવા સરળ ઉપાયો અજમાવી શકો છો. માન્યતા મુજબ, આ વસ્તુઓ ઘરનું વાતાવરણ વધુ સકારાત્મક બનાવવામાં મદદરૂપ બની શકે છે અને તણાવ અથવા મુશ્કેલીઓમાં થોડો ઘટાડો લાવી શકે છે.

05 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે અને કોણ સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકોના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે, જ્યારે કેટલીક રાશિના જાતકો સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

05 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને પુરસ્કાર મળી શકે છે અને કોણ ધાર્મિક સ્થળની મુલાકાત કરશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

Numerology: તમારી જન્મ તારીખ પરથી તમારો લકી નંબર અને લકી વાર જાણો

Numerology: અંકશાસ્ત્ર અનુસાર વિશ્વની બધી સંખ્યાઓ 0 અને 9 ની વચ્ચે સમાયેલી છે. આ સંખ્યાઓ માત્ર ગણિતનો આધાર જ નથી બનાવતી પણ તમારા જીવનની દિશા અને ભવિષ્ય પણ નક્કી કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સંખ્યા એક ચોક્કસ ગ્રહ સાથે સંકળાયેલી હોય છે, જે તમારી આદતો અને ભાગ્યને પ્રભાવિત કરે છે.

Vivah Shubh Muhurat: એપ્રિલમાં કમુરતા ક્યારે સમાપ્ત થાય છે? લગ્ન ક્યારે શરૂ થશે તે જાણો

Vivah Shubh Muhurat: કમુહૂર્તા દરમિયાન લગ્ન સ્થગિત રહે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા અન્ય શુભ વિધિઓ પણ શુભ પરિણામો આપતા નથી. તો ચાલો જાણીએ કે એપ્રિલમાં ખરમાસ (કમુરતા ) ક્યારે સમાપ્ત થાય છે અને આ મહિને લગ્ન ક્યારે ફરી શરૂ થશે?

04 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને સારા સમાચાર મળશે અને કોણ આસપાસના લોકોને પ્રભાવિત કરશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકોને સારા સમાચાર મળશે, જ્યારે કેટલીક રાશિના જાતકો આસપાસના લોકોને પ્રભાવિત કરશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

12 એપ્રિલ 2026ના રોજ શનિ ઉદય, આ 5 રાશિઓને કારકિર્દી અને સંપત્તિમાં મળશે મોટો લાભ

દ્રિક પંચાંગ પ્રમાણે 12 એપ્રિલના રોજ સવારે ૫ વાગ્યે શનિ ગ્રહનો ઉદય થવાનો છે. જ્યોતિષ મુજબ શનિનો પ્રભાવ વધતા પાંચ ખાસ રાશિના જાતકોને સકારાત્મક અને લાભદાયક પરિણામો મળવાની શક્યતા દર્શાવવામાં આવે છે.

04 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો કંઈ પણ ખાસ કામ કર્યા વિના લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

IRCTC Breaking News : હર હર મહાદેવ! એક જ ટ્રેનમાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરો, IRCTC એ પેકેજ લોન્ચ કર્યું,

Bharat Gaurav Tourist Train Yatra: IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રાનું એક ખાસ પેકેજ શરૂ કર્યું છે, જેમાં 11 રાત અને 12 દિવસમાં મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે.

03-04-2026નું રાશિફળ: નવા પ્રોજેક્ટ્સથી પરિવારમાં આવશે સમૃદ્ધિ, ખુશીઓ અને ધનલાભનો થશે અનોખો સંગમ

તમારી આંતરિક ઉર્જા અને સખત મહેનત આજે ઓફિસમાં પ્રશંસા અપાવશે. પરિવાર માટે નવી યોજનાઓ શરૂ કરવાનો અને જૂના રોકાણનો ફાયદો મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે. સાંજ સુધીમાં કોઈ ખાસ સમાચાર તમારા ઉત્સાહમાં વધારો કરશે.

03-04-2026નો દિવસ આર્થિક લાભ અને કરિયરમાં પ્રગતિ લાવશે; અટકેલા કાર્યોમાં મળશે સફળતા

આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. વિદેશી મિલકત કે લાંબા સમયથી અટકેલા રોકાણમાંથી ધનલાભ થવાના પ્રબળ યોગ છે. વ્યાપારિક ભાગીદારોના સહયોગથી પ્રોફેશનલ લાઈફમાં નવી ઊંચાઈઓ સર કરશો.

Vastu Tips : ઘરમાં વાસ્તુ દોષ દૂર કરવા તોડફોડની જરૂર નથી, આ નાની વસ્તુ મૂકતા જ દેખાશે જબરદસ્ત અસર!

વાસ્તુ શાસ્ત્ર મુજબ, વાસ્તુ પિરામિડને ઘરનું વાતાવરણ સુધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે નકારાત્મક ઊર્જા અને તણાવ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. વાસ્તુ પિરામિડ શું છે, તેના ફાયદા શું હોઈ શકે, તેને કઈ દિશામાં રાખવું અને તેને મૂકતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બધી માહિતી જાણવી ઉપયોગી બની શકે છે.

ઘરના મુખ્ય દ્વાર પર કેમ સિંદૂર લગાવે છે લોકો? જાણો તેનાથી કયા વાસ્તુ લાભ થાય છે

ખાસ કરીને હનુમાનજી ચઢાવેલું સિંદૂર ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાની માન્યતા છે. ત્યારે પ્રવેશદ્વાર પર સિંદૂરનું તિલક લગાવવું વાસ્તુની દ્રષ્ટિએ કેટલુ ફાયદાકારક છે તેમજ સિંદૂરનું તિલક કરવાથી શું લાભ થાય છે ચાલો જાણીએ.

Hanuman Jayanti 2026: હનુમાન જયંતી પર કરી લો આ ખાસ ઉપાય, દરેર સંકટ હરી લેશે સંકટ મોચન

દ્રિક પંચાંગ અનુસાર, પૂર્ણિમા તિથિ 1 એપ્રિલે સવારે 7:06 વાગ્યે શરૂ થશે અને 2 એપ્રિલે સવારે 7:41 સુધી ચાલુ રહેશે. તેના આધારે, હનુમાન જયંતિ 2 એપ્રિલ, 2026 એટલે કે આજ રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઊંડી શ્રદ્ધા સાથે કરવામાં આવતી ધાર્મિક વિધિઓ અને પૂજા ભગવાન બજરંગબલીને ઝડપથી પ્રસન્ન કરે છે.

કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">