ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.
Read MoreRadha Ashtami 2026 : કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધાષ્ટમી કેમ ઉજવવામાં આવે છે, આ વ્રત વિના કૃષ્ણની પૂજા કેમ અધૂરી છે? જાણો
માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની પુજા રાધા રાણી વગર અધુરી માનવામાં આવે છે. આ માટે જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધા અષ્ટમી મનાવવામાં આવે છે પરંતુ 15 દિવસ પછી કેમ રાધા અષ્ટમી આવે છે?
- Nirupa Duva
- Updated on: Sep 17, 2026
- 9:11 am
17 September 2026 રાશિફળ: આજે અટકેલા કામ થશે પૂર્ણ, વેપાર-નોકરીમાં મળશે સફળતાના સંકેત
આજે મેષ રાશિના જાતકોના અટકેલા કામ ઝડપથી પૂર્ણ થઈ શકે છે અને અચાનક નાણાકીય લાભના યોગ છે. વૃશ્ચિકને અટકેલા સરકારી કે નાણાકીય કામોમાં સફળતા મળી શકે છે, જ્યારે તુલા રાશિના જાતકોને અચાનક ધનલાભથી આર્થિક બોજ હળવો થશે. જાણો તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ.
- Sachin Agrawal
- Updated on: Sep 17, 2026
- 8:05 am
17 September 2026 રાશિફળ: મેષ-તુલા સહિત આ રાશિઓને અચાનક ધનલાભ, અટકેલા પૈસા આવશે
મકર અને મીન રાશિના જાતકોને અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. ધન રાશિ માટે લાંબા ગાળાના રોકાણનો દિવસ અનુકૂળ છે, જ્યારે વૃષભને જૂના રોકાણથી અણધારી ધનપ્રાપ્તિ થઈ શકે છે. આજે કઈ રાશિને કેટલો લાભ મળશે, જાણો રાશિફળ.
- Sachin Agrawal
- Updated on: Sep 17, 2026
- 6:05 am
October 2026 Horoscope : ઓક્ટોબર બનશે ભાગ્યનો મહિનો ! આ 6 રાશિઓને મળશે પદ, પૈસા અને પ્રતિષ્ઠા
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, ઓક્ટોબર મહિનો ગ્રહોની ચાલની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોને આર્થિક લાભ, ભાગ્યનો સાથ અને કારકિર્દીમાં નવી તકો મળવાના સંકેતો મળી શકે છે. જાણો ઓક્ટોબર મહિનાની રાશિ ભવિષ્યની આગાહીઓ.
- Ashvin Patel
- Updated on: Sep 16, 2026
- 7:26 pm
18 સપ્ટેમ્બરે રાત્રે 10:45 વાગ્યે ગ્રહોનો મોટો ખેલ જોવા મળશે, આ 4 રાશિઓનો ગોલ્ડન સમય શરૂ થશે
18 સપ્ટેમ્બરની રાત્રે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એક ખાસ યોગ બનવા જઈ રહ્યો છે. રાત્રે 10:45 વાગ્યે ગુરુ અને ચંદ્ર વચ્ચે એક ખાસ 'રાશિ પરિવર્તન યોગ' બનવા જઈ રહ્યો છે. આ બે શુભ ગ્રહોના મિલનથી એક મોટો બદલાવ આવશે, જેની સીધી અસર કેટલીક ખાસ રાશિઓ પર પડશે.
- Ravi Prajapati
- Updated on: Sep 16, 2026
- 6:26 pm
Vastu Tips for Home : ઘરના મેઈન ગેટ પર કેટલા મની પ્લાન્ટ રાખવા? જાણો વાસ્તુના નિયમો
ઘરના મુખ્ય દરવાજા પર મની પ્લાન્ટ રાખવા માટે વાસ્તુના નિયમો જાણો. એકથી વધુ છોડ રાખી શકાય છે, ખાસ કરીને બંને બાજુ. દક્ષિણ-પૂર્વ દિશા શુભ છે અને વેલ ઉપરની તરફ વધવી જોઈએ. પીળા પાન દૂર કરવા અને સ્વચ્છતા જાળવવી જરૂરી છે. યોગ્ય વાસ્તુ ગોઠવણી સકારાત્મક ઊર્જા અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરી શકે છે.
- Hasmukh Ramani
- Updated on: Sep 16, 2026
- 11:47 am
Ganesh visarjan 2026 : બાપ્પાને વિદાય આપતી વખતે શું કરવું અને શું ન કરવું? વિસર્જનના મહત્વપૂર્ણ નિયમો જાણો
Ganpati Visarjan Rules: ગણપતિ બપ્પાને વિદાય કરતી વખતે સમય પુજાની કેટલીક પરંપરાઓ અને નિયમોનું ધ્યાન રાખવું જરુરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ વિસર્જનથી પહેલા શું કરવું, અને શું ન કરવું તેમજ બાપ્પાને વિદાય આપવાની યોગ્ય રીત વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Sep 16, 2026
- 9:45 am
16 September રાશિફળ: 12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો !
16 સપ્ટેમ્બર 2026નો દિવસ 12 રાશિઓ માટે મિશ્ર પરિણામો લઈને આવી રહ્યો છે. કેટલીક રાશિઓને નોકરી અને વેપારમાં નવી તકો મળી શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ ખર્ચ, રોકાણ અને સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી પડશે. જાણો મેષથી મીન સુધી કોના ભાગ્યમાં સફળતા છે અને કોના માટે આજનો દિવસ ખાસ સાવચેતીનો છે.
- Dhruval Shah
- Updated on: Sep 16, 2026
- 8:05 am
16 September 2026 રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ? નોકરી, વેપાર, પ્રેમ અને સ્વાસ્થ્યનું ભવિષ્યફળ જાણો
16 સપ્ટેમ્બર 2026નો દિવસ 12 રાશિઓ માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કેટલીક રાશિઓને કરિયર અને વેપારમાં નવી તક મળી શકે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે પરિવાર, પ્રેમ અને નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે.
- Dhruval Shah
- Updated on: Sep 16, 2026
- 6:05 am
નોટોના બંડલથી લઈને સોનાના દાગીના સુધી… લાલબાગચા રાજાને ભક્તોએ શું-શું દાન કર્યું?
મુંબઈના વિશ્વપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ની દાનપેટી ખોલવામાં આવતાં જ રોકડ, વિદેશી ડૉલર અને સોનાના દાગીના ઉપરાંત એક એવી અનોખી વસ્તુ પણ નીકળી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. બેંક ઓફ મહારાષ્ટ્ર અને BMC ની ટીમ દ્વારા આ રકમની ગણતરી કઈ રીતે થઈ રહી છે અને આ અઢળક દાનનો ઉપયોગ ક્યાં થશે?
- Sachin Agrawal
- Updated on: Sep 15, 2026
- 9:40 pm
ભારતનું એક એવું ગામ જ્યાં તેમના માટે રાવણ વિલન નહિ પરંતુ ભગવાન છે, જાણો શું છે સ્થાનિક માન્યતા
સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન થાય છે, પરંતુ ભારતનું એક એવું ગામ જ્યાં રાવણને વિલન માનવાને બદલે પૂજવામાં આવે છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર આ ગામ સાથે રાવણનો શું સંબંધ છે અને ત્યાં દહન કરવાનો પ્રયાસ કરનાર સાથે શું બન્યું હતું? જાણો આ રસપ્રદ પરંપરા પાછળનું રહસ્ય.
- Sachin Agrawal
- Updated on: Sep 15, 2026
- 7:57 pm
Ganesh Chaturthi 2026 : ગણેશજીને કેમ નથી ચઢાવાતી તુલસી? એક શ્રાપ સાથે જોડાયેલી છે માન્યતા
ગણપતિ બાપ્પાની પૂજામાં મોદક, દુર્વા અને લાલ ફૂલનું વિશેષ મહત્વ છે, પરંતુ તુલસી કેમ નથી ચઢાવાતી? ભગવાન ગણેશ અને તુલસી સાથે જોડાયેલી આ પૌરાણિક કથા જાણીને તમે પણ ચોંકી જશો. જાણો શ્રાપથી શરૂ થયેલી આ પરંપરા પાછળનું રહસ્ય.
- RajSingh Sisodiya
- Updated on: Sep 15, 2026
- 2:54 pm
Surat Breaking News : PM મોદીના જન્મદિવસે જ થશે આ કિંમતી ‘હીરા બાપ્પા’ના દર્શન! 27.74 કેરેટના દુર્લભ હીરા માટે સુરતમાં મંત્રીને પણ ન મળ્યા દર્શન
કુદરતી રીતે ભગવાન ગણેશજીના આકારમાં બનેલા દુર્લભ રફ હીરા, જેને હીરા વેપારીઓ ‘કરોડપતિ બાપ્પા’ તરીકે પણ ઓળખે છે. સુરતમાં ગણેશોત્સવ દરમિયાન લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. જોકે, આ હીરાના માલિકે જાહેર દર્શનનો સમય મર્યાદિત રાખ્યો છે અને કિંમતી પથ્થરોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત પણ ગોઠવ્યો છે.
- Dhruval Shah
- Updated on: Sep 15, 2026
- 11:32 am
Ganeshotsav : પુણેમાં 21 હજાર પાણીપુરીનો ઉપયોગ કરીને બનાવાયા 13 ફૂટ ઊંચા ગણપતિ બાપ્પા! જુઓ તસવીરો
પુણેના ફર્ગ્યુસન રોડ પર ગણેશોત્સવ નિમિત્તે આ વર્ષે એક અનોખી અને આકર્ષક ગણેશ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. ગણેશ ભેળ દ્વારા પાણીપુરીની આશરે 21 હજાર પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 11 ફૂટ પહોળી ભવ્ય ગણપતિ બાપ્પાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
- Dhruval Shah
- Updated on: Sep 15, 2026
- 11:23 am
Rishi Panchami 2026 : આજે ઋષિ પંચમી છે, આ વ્રત મહિલાઓ માટે કેમ ખાસ માનવામાં આવે છે? જાણો
Rishi Panchami 2026 : પંચાગ અનુસાર આજે 15 સપ્ટેમ્બર 2026ના રોજ ઋષિ પંચમીનું પાવન પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે મહિલાઓના જીવનમાં એક આધ્યાત્મિક મહત્વ રાખે છે. તો ચાલો જાણીએ આજના દિવસની ધાર્મિક માન્યતા શું છે.
- Nirupa Duva
- Updated on: Sep 15, 2026
- 8:39 am