ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.
Read More05 August 2026 રાશિફળ: વેપારમાં ડિજિટલ ગ્રોથ, વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામ અને આર્થિક લાભના યોગ
આજના દિવસે યોગ્ય નાણાકીય આયોજન અને લોન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. હેલ્થ અને લવ લાઈફમાં સંયમ રાખીને આગળ વધવાથી લાભ થશે.
- Sachin Agrawal
- Updated on: Aug 5, 2026
- 8:05 am
05 August 2026 રાશિફળ: કારકિર્દીમાં પ્રગતિ, નોકરી-ધંધામાં નફાકારક તકો અને લોનની પ્રક્રિયામાં સફળતા
બિઝનેસ અને નોકરી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી મોટો આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓ અને નોકરીયાતો માટે આજનો દિવસ પ્રગતિજનક રહેશે.
- Sachin Agrawal
- Updated on: Aug 5, 2026
- 6:05 am
મેષ સહિત આ 6 રાશિઓ રહે સાવધાન, ઉતાવળમાં બગાડી બેસશો આખી રમત! જાણો બુધ ગોચરની અસરો
બુધદેવ કર્ક રાશિમાં ગોચર કરશે, જે ભાવનાઓ અને આંતરિક સમજને પ્રભાવિત કરશે. આ સમયગાળો ભાવુક થઈને નિર્ણયો લેવા અથવા ગેરસમજ ઉભી થવાનું જોખમ વધારી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Aug 4, 2026
- 7:15 pm
04 August 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને રોકાયેલા નાણાં પાછા મળવાની પૂરેપૂરી શક્યતા છે અને કોને ધંધામાં મોટો ફાયદો થશે? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકોને રોકાયેલા નાણાં પાછા મળવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે કેટલીક રાશિના જાતકોને ધંધામાં મોટો ફાયદો થશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Ravi Prajapati
- Updated on: Aug 4, 2026
- 8:05 am
04 August 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને મોટો આર્થિક લાભ થશે અને કોણ અનુભવી લોકોની સલાહ લઈને આગળ વધશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Aug 4, 2026
- 6:05 am
શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને લાખો મહિલાઓ તેમજ કન્યાઓ ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ સોમવારનું વ્રત રાખી રહી છે. પરંતુ ઘણીવાર આ દરમિયાન મહિલાઓના મનમાં એક મોટી ધર્મસંકટની સ્થિતિ ઊભી થાય છે કે જો વ્રત દરમિયાન અચાનક પીરિયડ્સ આવી જાય તો શું કરવું જોઈએ? ચાલો ધાર્મિક માન્યતાઓ અનુસાર જાણીએ.
- Sachin Agrawal
- Updated on: Aug 3, 2026
- 9:40 pm
પાલનપુરમાં હોટલ માલિકની અતૂટ આસ્થા, 4 મહિના પહેલાં ખોવાયેલો ડોગ પરત મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ કરી
પાલનપુરના હોટલ માલિકનો પ્રિય લેબ્રાડોર ડોગ ખોવાઈ જતાં તેમણે અંબાજી માતાજીની માનતા રાખી હતી. ચાર મહિને ડોગ પરત મળતાં તેમણે સ્ટાફ અને ડોગ સાથે પગપાળા યાત્રા શરૂ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 3, 2026
- 8:50 pm
Numerology Compatibility: આ બે અંકોની જોડી બને છે સૌથી ખાસ ! મિત્રતા હોય કે પ્રેમ, હંમેશા રહે છે સાથે
અંકશાસ્ત્ર માત્ર ભવિષ્ય વિશે સંકેત આપતું નથી, પરંતુ બે વ્યક્તિઓ વચ્ચેનો સ્વભાવ, સમજણ અને સંબંધ કેટલો મજબૂત બની શકે તે પણ દર્શાવે છે. અંક 5 અને અંક 9 ધરાવતા લોકોની જોડી ઘણીવાર ખૂબ જ સફળ માનવામાં આવે છે. મિત્રતા હોય, પ્રેમ સંબંધ હોય કે વ્યવસાયિક ભાગીદારી, આ બંને અંકો એકબીજાનો સારો સાથ આપતા હોવાથી તેમનો સંબંધ મજબૂત અને લાંબા સમય સુધી ટકી શકે છે.
- Ashvin Patel
- Updated on: Aug 3, 2026
- 3:44 pm
Shravan Special Recipe : ઉપવાસની સ્પેશિયલ ટ્રિક, પલાળ્યા વગર બનાવો પરફેક્ટ સાબુદાણા ખીચડી
આ શ્રાવણમાં પલાળ્યા વગર જ બનાવો સ્વાદિષ્ટ સાબુદાણા ખીચડી! આ ખાસ રેસીપીમાં પ્રેશર કુકરનો ઉપયોગ કરીને તમે ફક્ત થોડી જ મિનિટોમાં મોતી જેવા ખીલા-ખીલા સાબુદાણા ખીચડી તૈયાર કરી શકો છો. ઉપવાસમાં કૂકરમાં બનતી આ ઇન્સ્ટન્ટ ખીચડી સમય બચાવશે અને સૌને ભાવશે. શ્રાવણ સ્પેશિયલ આ રેસીપી ચોક્કસ અજમાવો.
- Hasmukh Ramani
- Updated on: Aug 3, 2026
- 1:20 pm
03 August 2026 રાશિફળ: ગ્રહોની ચાલ બદલશે ભાગ્ય, જાણો તમારી રાશિ માટે શું છે ખાસ
શું આજે તમારી રાશિ માટે શુભ યોગ બની રહ્યો છે? કઈ રાશિને મળશે આર્થિક લાભ, કોને કારકિર્દીમાં સફળતા મળશે અને કોને નિર્ણય લેતા પહેલાં સાવધાની રાખવાની જરૂર છે? જાણો આજનું રાશિફળ.
- Sachin Agrawal
- Updated on: Aug 3, 2026
- 8:05 am
03 August 2026 રાશિફળ: આ 12 રાશિના જીવનમાં આવશે મોટા ફેરફારો, જાણો ધન, કારકિર્દી અને પરિવારનું ભવિષ્ય
આજના વૈદિક રાશિફળમાં તમામ 12 રાશિના જાતકો માટે નોકરી, વેપાર, ધન, પરિવાર, સ્વાસ્થ્ય, પ્રેમજીવન અને શુભ ઉપાયો વિશે વિગતવાર જાણો. આજે કઈ રાશિ માટે સફળતાના નવા દ્વાર ખુલશે અને કોને સાવચેત રહેવાની જરૂર છે તે અહીં વાંચો.
- Sachin Agrawal
- Updated on: Aug 3, 2026
- 6:05 am
ઘરના દરવાજા પર ઉંબરો બનાવવો કેમ માનવામાં આવે છે જરૂરી? વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓથી પણ જાળવો અંતર
જૂના ભારતીય ઘરોમાં દરવાજા પર ઉંબરો ચોક્કસ બનાવવામાં આવતો હતો. વાસ્તુમાં ઉંબરાને ઘરની સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ઘરની સામે કઈ વસ્તુઓ ન હોવી જોઈએ, જાણી લો.
- Sachin Agrawal
- Updated on: Aug 2, 2026
- 5:43 pm
5 ઓગસ્ટે બનશે શુભ ‘બુધાદિત્ય યોગ’! આ 4 રાશિ પર થશે ‘ધનવર્ષા’, મળશે ‘નવી નોકરી’ અને ‘મોટી સફળતા’
5 ઓગસ્ટે ગ્રહોના સેનાપતિ સૂર્ય અને બુધની યુતિથી અત્યંત શુભ એવો 'બુધાદિત્ય રાજયોગ' રચાવવા જઈ રહ્યો છે. ગ્રહોના આ ખાસ ગોચરથી કેટલીક રાશિઓના ભાગ્યના દ્વાર ખુલશે અને તેમને કરિયરથી લઈને આર્થિક ક્ષેત્રે મોટો લાભ થશે.
- Ravi Prajapati
- Updated on: Aug 2, 2026
- 5:36 pm
શિવજીના ચરણોમાં હાજરીથી લઈને સમર્પણ સુધી, શિવલિંગ સામે 3 વાર તાળી પાડવાનું શું છે મહત્વ?
હિંદુ ધર્મમાં, ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે. ઘણીવાર, આપણે શિવ મંદિરોમાં ભક્તોને શ્રદ્ધાથી પૂજા, આરતી અને શિવલિંગ સામે ઉભા રહીને તાળી વગાડતા જોઈએ છે .
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 3:26 pm
શિવજી સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? જાણી લો ભસ્મ ધારણ કરવા પાછળનું રહસ્ય !
હિંદુ ધર્મ અનુસાર ભગવાન શિવજીનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓ કરતાં સંપૂર્ણપણે અલગ માનવામાં આવે છે. મહાદેવ પોતાના સમગ્ર શરીર પર ભસ્મ ધારણ કરે છે અને સ્મશાનમાં પણ નિવાસ પણ કરે છે. પરંતુ તેની પાછળનું કારણ શું છે તે જાણો
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 2:31 pm