AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શનિ-રવિની રજામાં ફરવાનો પડી જશે જલસો, કલાકોમાં પહોંચી જશો ઉદયપુર

જો તમારે પણ શનિ-રવિની રજાઓમાં ક્યાં દુર ફરવા જવું છે. તો આ વંદે ભારત ટ્રેન તમારા માટે બેસ્ટ રહેશે. તમે 7 કલાકમાં ઉદયપુર પહોંચી જશો. આરામથી ફરી તમે પરત ઘરે આવી શકો છો. તો જોઈ લો વંદે ભારતનો રુટ.

| Updated on: Sep 14, 2026 | 10:57 AM
Share
રજાઓમાં તમે પણ પરિવાર કે ફ્રેન્ડસાથે ઉદયપુર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તેમજ તમારે આ ટ્રીપ યાદગાર બનાવવી છે. તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ રહેશે. દેશમાં ટુંક સમયમાં નવી વંદે ભારત ટ્રેન મળશે. રેલવે મંત્રાલયના રેલવે બોર્ડ રાજસ્થાનના ઉદયપુર અને સુરત વચ્ચે એક નવી વંદે ભારત ટ્રેન ચલાવવાની મંજુરી આપી છે.

રજાઓમાં તમે પણ પરિવાર કે ફ્રેન્ડસાથે ઉદયપુર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તેમજ તમારે આ ટ્રીપ યાદગાર બનાવવી છે. તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ રહેશે. દેશમાં ટુંક સમયમાં નવી વંદે ભારત ટ્રેન મળશે. રેલવે મંત્રાલયના રેલવે બોર્ડ રાજસ્થાનના ઉદયપુર અને સુરત વચ્ચે એક નવી વંદે ભારત ટ્રેન ચલાવવાની મંજુરી આપી છે.

1 / 7
સુરત થી ઉદયપુર સિટી માટે ચાલનારી આ વંદેભારત ટ્રેન એક્સપ્રેસ નંબર 26903 હશે. જ્યારે પરત આવવા ઉદયપુર સિટી થી સુરત માટે ચાલનારી વંદે ભારત ટ્રેનનો નંબર 26904 હશે.

સુરત થી ઉદયપુર સિટી માટે ચાલનારી આ વંદેભારત ટ્રેન એક્સપ્રેસ નંબર 26903 હશે. જ્યારે પરત આવવા ઉદયપુર સિટી થી સુરત માટે ચાલનારી વંદે ભારત ટ્રેનનો નંબર 26904 હશે.

2 / 7
ઉદયપુર સિટી અને સુરત વચ્ચે ચાલનારી આ નવી ટ્રેન નવરાત્રિના પહેલા નોરતે શરુ કરવામાં આવી શકે છે. આ વર્ષે નવરાત્રિ 11 ઓક્ટોબરથી શરુ થશે. ત્યારે આ ટ્રેન 11 ઓક્ટોબરની આજુબાજુ શરુ થઈ શકે છે.

ઉદયપુર સિટી અને સુરત વચ્ચે ચાલનારી આ નવી ટ્રેન નવરાત્રિના પહેલા નોરતે શરુ કરવામાં આવી શકે છે. આ વર્ષે નવરાત્રિ 11 ઓક્ટોબરથી શરુ થશે. ત્યારે આ ટ્રેન 11 ઓક્ટોબરની આજુબાજુ શરુ થઈ શકે છે.

3 / 7
તમને જણાવી દઈએ કે ટ્રેન નંબર- 26903/26904 નો અસારવા સુધીનો રૂટ ટ્રેન નંબર- 26963/26964 જેવો જ હશે.  ભારતીય રેલવે ઉદયપુર શહેર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને આસરવાથી સુરત સુધી નવા નામ અને નંબર સાથે લંબાવવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે ટ્રેન નંબર- 26903/26904 નો અસારવા સુધીનો રૂટ ટ્રેન નંબર- 26963/26964 જેવો જ હશે. ભારતીય રેલવે ઉદયપુર શહેર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને આસરવાથી સુરત સુધી નવા નામ અને નંબર સાથે લંબાવવા જઈ રહી છે.

4 / 7
હાલમાં, ઉદયપુર શહેર અને સુરત વચ્ચે માત્ર એક જ ટ્રેન (ઉદયપુર શહેર-બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ) દોડે છે, જે 694 કિમી લાંબી મુસાફરી પૂર્ણ કરવામાં લગભગ 13 કલાક લે છે.

હાલમાં, ઉદયપુર શહેર અને સુરત વચ્ચે માત્ર એક જ ટ્રેન (ઉદયપુર શહેર-બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ) દોડે છે, જે 694 કિમી લાંબી મુસાફરી પૂર્ણ કરવામાં લગભગ 13 કલાક લે છે.

5 / 7
 જ્યારે, વંદે ભારત એક્સપ્રેસ ઉદયપુર શહેર અને સુરત વચ્ચે 694 કિમીનું અંતર ફક્ત 7 કલાક અને 30 મિનિટમાં કાપશે. સુરત-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મંગળવાર છોડી અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

જ્યારે, વંદે ભારત એક્સપ્રેસ ઉદયપુર શહેર અને સુરત વચ્ચે 694 કિમીનું અંતર ફક્ત 7 કલાક અને 30 મિનિટમાં કાપશે. સુરત-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મંગળવાર છોડી અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

6 / 7
ટ્રેન નંબર 26903 સુરતથી સવારે 6: 10 કલાકે પ્રસ્થાન કરશે. બપોર 1: 40 કલાકે ઉદયપુર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 26904 ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે. ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝવેર રેલ્વે સ્ટેશનો પર રોકાશે. (All Photo : PTI)

ટ્રેન નંબર 26903 સુરતથી સવારે 6: 10 કલાકે પ્રસ્થાન કરશે. બપોર 1: 40 કલાકે ઉદયપુર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 26904 ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે. ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝવેર રેલ્વે સ્ટેશનો પર રોકાશે. (All Photo : PTI)

7 / 7

Railway New Rule : શું ટ્રેનમાં પૂછ્યા વગર સીટ બદલી તો મોટો દંડ થશે ! રેલવેના નવા નિયમો વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
g clip-path="url(#clip0_868_265)">