AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્યોતિષ એસ્ટ્રોલોજી

જ્યોતિષ એસ્ટ્રોલોજી

જ્યોતિષ એક પ્રાચીન વિદ્યા છે. જે ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિનો અભ્યાસ કરીને પૃથ્વી પર બનતી ઘટનાઓ અને માનવ જીવન પર તેની અસરોનું વિશ્લેષણ કરે છે. જેમાં જ્યોતિષ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. જે ભવિષ્યની સંભાવનાઓ અને વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે વિજ્ઞાન તેને માન્યતા આપતું નથી અને ઘણી વખત તેના વ્યાપારીકરણ અને અતિશયોક્તિપૂર્ણ દાવાઓને કારણે તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આમ છતાં તે ભારતમાં હજુ પણ લોકપ્રિય છે અને લોકો તેને માર્ગદર્શન માટે અપનાવે છે.

ભારતીય જ્યોતિષ : ભારતમાં વિકસિત આ પદ્ધતિનો ઉપયોગ કેલેન્ડર બનાવવા અને ધાર્મિક હેતુઓ માટે થાય છે. તેમાં ગણિત (ખગોળીય ગણતરીઓ) અને ભવિષ્યવાણી બંનેનો સમાવેશ થાય છે. જોકે ભવિષ્યવાણી કે આગાહી પાછળથી ઉમેરવામાં આવી હતી.

જ્યોતિષના મુખ્ય પાસાં :

ગ્રહો અને નક્ષત્રો: તે ગ્રહો (સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ) અને નક્ષત્રો (નક્ષત્રો) ની સ્થિતિના આધારે કાર્ય કરે છે.

જન્માક્ષર: તે વ્યક્તિના જન્મ સમયે ગ્રહો અને રાશિ ચિહ્નોની સ્થિતિનો ચાર્ટ છે, જેનો ઉપયોગ આગાહીઓ માટે થાય છે.

રાશિ અને ભાવ: તેમાં 12 રાશિ ચિહ્નો (મેષ, વૃષભ, મિથુન, વગેરે) અને 12 ભાવ (ઘર) હોય છે, જે જીવનના વિવિધ પાસાઓ (સંપત્તિ, આરોગ્ય, લગ્ન, કારકિર્દી) નું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રનો હેતુ:

વ્યક્તિને તેમના જીવન માર્ગ અને ભવિષ્યના સંજોગોની રૂપરેખા સમજવામાં મદદ કરવાનો છે.

સમસ્યાઓના ઉકેલ શોધવા અને સાચા માર્ગ પર આવવામાં તેમને માર્ગદર્શન આપવાનો.

Read More

Gemstones: કઈ રાશિ માટે કયો રત્ન શુભ હોય છે, અહીં જાણો બધું

Astrology Tips: જ્યોતિષશાસ્ત્રમાં રત્નોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગ્રહોની ઉર્જા જીવન પર સીધી અસર કરે છે અને યોગ્ય રત્ન પહેરવાથી વ્યક્તિના સ્વભાવ, નસીબ, કરિયર, સ્વાસ્થ્ય અને માનસિક બેલેન્સ પર સકારાત્મક અસર પડી શકે છે. જોકે દરેક રત્ન દરેક માટે ફાયદાકારક નથી હોતું.

સવારે આ વસ્તુઓ હાથમાંથી પડી જાય છે તો સાવધાની પૂર્વક રહો, આવી શકે છે નવી મુશ્કેલી

Vastu Tips: સવારે ઘરની બહાર નીકળતી વખતે હાથમાંથી કંઈક પડી જવું એ અસામાન્ય નથી. સવારે આ વસ્તુઓ પડી જવાથી ખરાબ શુકન અથવા મોટી દુર્ભાગ્યનો સંકેત મળે છે.

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">