શિવજીના ચરણોમાં હાજરીથી લઈને સમર્પણ સુધી, શિવલિંગ સામે 3 વાર તાળી પાડવાનું શું છે મહત્વ?
હિંદુ ધર્મમાં, ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે. ઘણીવાર, આપણે શિવ મંદિરોમાં ભક્તોને શ્રદ્ધાથી પૂજા, આરતી અને શિવલિંગ સામે ઉભા રહીને તાળી વગાડતા જોઈએ છે .
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 3:26 pm
કોર્પોરેટ જોબ કરતાં પણ વધુ કમાણી! અંબાણીના ઘરે સફાઈ કામદારોને મળે છે અધધ પગાર અને સરકારી નોકરી જેવી સુવિધાઓ
મુકેશ અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટિલિયા તેની ભવ્યતા માટે આખી દુનિયામાં જાણીતું છે. આ 27 માળની ઇમારત ફક્ત ઈંટો અને પથ્થરોથી બનેલી રચના નથી, પરંતુ એન્જિનિયરિંગનું એક અજોડ ઉદાહરણ છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 3:01 pm
શેવિંગ પછી ચહેરા પર ફટકડી કેમ ઘસવામાં આવે છે?
આજકાલ યુવાઓ પોતાની દાઢીને આકર્ષક લુક આપવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે | Nowadays young people use expensive products to give their beards an attractive look
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 2:58 pm
શિવજી સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? જાણી લો ભસ્મ ધારણ કરવા પાછળનું રહસ્ય !
હિંદુ ધર્મ અનુસાર ભગવાન શિવજીનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓ કરતાં સંપૂર્ણપણે અલગ માનવામાં આવે છે. મહાદેવ પોતાના સમગ્ર શરીર પર ભસ્મ ધારણ કરે છે અને સ્મશાનમાં પણ નિવાસ પણ કરે છે. પરંતુ તેની પાછળનું કારણ શું છે તે જાણો
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 2:31 pm
ITR ભર્યા પછી પણ આવી શકે છે ટેક્સ નોટિસ ! ગભરાવાને બદલે જાણો ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જવાબ આપવાની સાચી રીત
31 જુલાઈના રોજ ITR (આવકવેરા રિટર્ન) ફાઇલ કરવાની અંતિમ તારીખ પછી પણ, આવકવેરા વિભાગ તમને જરૂર પડ્યે ટેક્સ નોટિસ મોકલી શકે છે. જો તમને નોટિસ મળે તો તેને અવગણવાને બદલે માહિતી ચકાસો, જરૂરી દસ્તાવેજો સાથે તેની ચકાસણી કરો અને ઇ-ફાઇલિંગ પોર્ટલ પર નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ આપો. સમયસર જવાબ ન આપવાથી દંડ અને અન્ય કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 1:19 pm
Trending Video : ટ્રેનમાં આ રીતે થાય છે ચોરી ! મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો, વીડિયો થયો વાયરલ
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, મોટાભાગના લોકો પોતાના સામાન પ્રત્યે સતર્ક રહે છે. પરંતુ ક્યારેક ચોર એટલી ચાલાકીથી ચોરી કરે છે કે કોઈને ખબર પણ પડતી નથી. વીડિયોમાં, એક મહિલા ભીડનો લાભ લઈને બીજી મહિલાની બેગમાંથી મોબાઈલ ઉપાડતી જોવા મળે છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 1:18 pm
Rajkot Breaking News : રાજકોટના થોરિયાળીમાં જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી, ગામલોકો અને સરપંચનો આક્રોશ! જુઓ Video
રાજકોટના પડદરીના થોરિયાળી ગામે જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે 01 ઓગસ્ટના રોજ ધોધમાર વરસાદ ખાપક્યા બાદ મુશ્કેલી વધી. બોકડા પર દબાણ કરાતા તેનું પાણી ગામમાં ઘુસ્યાના લોકોએ આક્ષેપ લગાવ્યા છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 12:17 pm
બદલાતી ઋતુમાં બીમાર પડવાથી બચવું છે ? ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આજે જ ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ
ઘણા લોકો હવામાન બદલાતા જ મોસમી બીમારીનો શિકાર બને છે. તેનાથી તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને નબળાઈ જેવા લક્ષણો થઈ શકે છે. લોકો ઘણીવાર એવું વિચારે છે કે આ બદલાતા હવામાનને કારણે છે અને તેને અવગણે છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 10:56 am
એક ભૂલ ને બેંક એકાઉન્ટ ખાલી ! KYC અને એકાઉન્ટ બ્લોકના નામે આવતા Fake SMS થી કેવી રીતે બચવું?
બેંકના નામે આવતા ખોટા SMSથી સાવધ રહેવું જરૂરી છે. સાયબર ગુનેગારો KYC અપડેટ, એકાઉન્ટ બ્લોકિંગ અને રિવોર્ડ્સના નામે લોકોને નિશાન બનાવી રહ્યા છે. છેતરપિંડીથી બચવાના સરળ ઉપાય જાણો.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 10:21 am
અન્નદાનથી લઈને ઘી અને તેલ સુધી… શ્રાવણ માસમાં કરો આ 8 વસ્તુનું દાન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ !
શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવજીને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણ મહિનામાં ધાર્મિક વિધિઓ અને દાન કરવાથી ભગવાન શિવજીનો આશીર્વાદ, સુખ અને શાંતિ મળે છે. તો, ચાલો જોઈએ કે શ્રાવણ મહિનામાં શું દાન કરવું શુભ માનવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 9:22 am
Friendship Day : શું તમારો મિત્ર માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય છે ? ઓળખો સાચા મિત્રના આ 5 ખાસ લક્ષણ !
મિત્રતા ફક્ત સંબંધો જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ચાલો જોઈએ કે સાચા મિત્રો તમારા માનસિક સ્વાસ્થ્ય પર કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 8:56 am
Maharashtra Pune Breaking News “જીવનમાં ક્યારેય ભૂલ નહીં થાય…” અમિત શાહે યુવાનોને આપી આ ખાસ સલાહ !
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 01 ઓગસ્ટના રોજ પુણેમાં હતા. પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન યુવાનોને લોકમાન્ય બાલ ગંગાધર ટિળક દ્વારા લખાયેલું 'ગીતા રહસ્ય' પુસ્તક વાંચવાની સલાહ આપી.
- Dhruval Shah
- Updated on: Aug 1, 2026
- 3:25 pm