ગર્વની વાત: ભારતનું સૌથી વધુ વંચાયેલુ ધાર્મિક પુસ્તક છે ‘રામાયણ’ જાણો બીજા નંબર પર શું છે?

ભારતમાં સૌથી વધારે વંચાતા ધાર્મિક પુસ્તક તરીકે રામ ચરિત માનસ (રામાયણ ) પ્રથમ ક્રમે તથા શ્રીમદ ભગવત ગીતા બીજા સ્થાન પર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 4:31 PM
ભારતમાં સૌથી વધારે વંચાતાં ધાર્મિક પુસ્તક તરીકે રામ ચરિત માનસ (રામાયણ ) પ્રથમ ક્રમે આવે છે.

ભારતમાં સૌથી વધારે વંચાતાં ધાર્મિક પુસ્તક તરીકે રામ ચરિત માનસ (રામાયણ ) પ્રથમ ક્રમે આવે છે.

1 / 7
આ લિસ્ટમાં બીજા સ્થાને છે શ્રીમદ ભગવત ગીતા.

આ લિસ્ટમાં બીજા સ્થાને છે શ્રીમદ ભગવત ગીતા.

2 / 7
રામ ચરિત માનસ મુખ્ય રીતે વાલ્મીકિજી દ્વારા લખવામાં આવેલી અને અવધિ ભાષામાં શ્રી તુલસીદાસજી દ્વારા લખવામાં આવી છે.

રામ ચરિત માનસ મુખ્ય રીતે વાલ્મીકિજી દ્વારા લખવામાં આવેલી અને અવધિ ભાષામાં શ્રી તુલસીદાસજી દ્વારા લખવામાં આવી છે.

3 / 7
રામાનંદ સાગરની રામાયણ સિરિયલ પણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ધરાવે છે.

રામાનંદ સાગરની રામાયણ સિરિયલ પણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ધરાવે છે.

4 / 7
લોકડાઉન દરમિયાન પાછી રામાયણ સિરિયલનું પુનઃપ્રસારણ, રામ મંદિરનું નિર્માણ અને કોરોના વાયરસનાં કારણે લોકડાઉન દરમિયાન લોકો ધાર્મિક અને આધ્યાત્મિક જીવન બાબતે વધું જાગૃત થયાં.

લોકડાઉન દરમિયાન પાછી રામાયણ સિરિયલનું પુનઃપ્રસારણ, રામ મંદિરનું નિર્માણ અને કોરોના વાયરસનાં કારણે લોકડાઉન દરમિયાન લોકો ધાર્મિક અને આધ્યાત્મિક જીવન બાબતે વધું જાગૃત થયાં.

5 / 7
દ્વિતીય નંબર પર વંચાયેલી શ્રીમદ ભગવત ગીતા મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ મુખે કહેવાયેલી અને વેદવ્યાસ દ્વારા લખવામાં આવેલી છે.

દ્વિતીય નંબર પર વંચાયેલી શ્રીમદ ભગવત ગીતા મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ મુખે કહેવાયેલી અને વેદવ્યાસ દ્વારા લખવામાં આવેલી છે.

6 / 7
જેને જ્ઞાનનો ભંડાર ગણવામાં આવેલ છે. હિંદુ ધર્મનાં પાયાના ગ્રંથોમાં રામાયણ અને ગીતાનું સ્થાન શાશ્વત છે.

જેને જ્ઞાનનો ભંડાર ગણવામાં આવેલ છે. હિંદુ ધર્મનાં પાયાના ગ્રંથોમાં રામાયણ અને ગીતાનું સ્થાન શાશ્વત છે.

7 / 7

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">