Photos : સાઇનાઇડ કરતા પણ વધુ ઝેરી છે આ ફળ, ભૂલથી પણ ચખાઇ ગયુ તો જીવ પણ જઇ શકે છે

સરબેરા ઓડાલમ આ ફળ અત્યંત ઝેરી અને ખતરનાક છે. આ ઝેરની અસર સાયનાઇડનાં ઝેર કરતાં પણ વધારે હોય છે. આ ફળ ભારતમાં દક્ષિણ અને પૂર્વ ભાગમાં જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 7:48 AM
સરબેરા ઓડાલમ (Sarbera Udalum) આ ફળ અત્યંત ઝેરી અને ખતરનાક છે. આ ઝેરની અસર સાયનાઇડનાં ઝેર કરતાં પણ વધારે હોય છે.

સરબેરા ઓડાલમ (Sarbera Udalum) આ ફળ અત્યંત ઝેરી અને ખતરનાક છે. આ ઝેરની અસર સાયનાઇડનાં ઝેર કરતાં પણ વધારે હોય છે.

1 / 6
આ ફળ ભારતમાં દક્ષિણ અને પૂર્વ ભાગમાં જોવા મળે છે અને તે સરબેરીન નામના ઝેરી તત્ત્વથી ભરપૂર હોય છે.

આ ફળ ભારતમાં દક્ષિણ અને પૂર્વ ભાગમાં જોવા મળે છે અને તે સરબેરીન નામના ઝેરી તત્ત્વથી ભરપૂર હોય છે.

2 / 6
આ જ કારણે તે વિશ્વના સૌથી ઝેરી છોડ અને ફળ તરીકે ઓળખાય છે અને કોબ્રા કરડે એનાં કરતાં પણ તો વધુ જલદ હોય છે.

આ જ કારણે તે વિશ્વના સૌથી ઝેરી છોડ અને ફળ તરીકે ઓળખાય છે અને કોબ્રા કરડે એનાં કરતાં પણ તો વધુ જલદ હોય છે.

3 / 6
 આ ફળ જરાક પણ ચખાઈ જાય તો ઊલ્ટી, ચક્કર, ડાયરીયાની સાથે હ્રદયની માંસપેશીઓને સંકોચાઈ જવાથી હ્દય ધડકવાનું અનિયમિત કરીને બંધ કરી દે છે. નર્વ સિસ્ટમ પર હુમલો કરે છે જેથી પેરાલીસીસ (લકવો) કરે છે.

આ ફળ જરાક પણ ચખાઈ જાય તો ઊલ્ટી, ચક્કર, ડાયરીયાની સાથે હ્રદયની માંસપેશીઓને સંકોચાઈ જવાથી હ્દય ધડકવાનું અનિયમિત કરીને બંધ કરી દે છે. નર્વ સિસ્ટમ પર હુમલો કરે છે જેથી પેરાલીસીસ (લકવો) કરે છે.

4 / 6
આ ફળ ખાવાથી અનેક પ્રકારની બીમારી અને મૃત્યુ પણ થાય છે જેથી આ ફળથી દૂર રહેવું એ એકમાત્ર ઉપાય છે.

આ ફળ ખાવાથી અનેક પ્રકારની બીમારી અને મૃત્યુ પણ થાય છે જેથી આ ફળથી દૂર રહેવું એ એકમાત્ર ઉપાય છે.

5 / 6
આ વૃક્ષ દેખાવમાં સુંદર અને આકર્ષક લાગે છે પરંતુ એના ફળથી લોકો આત્મહત્યા પણ કરે છે જેથી આ વૃક્ષ જ્યાં પણ ઊગે છે ત્યાં ચોકી પહેરો રાખવામાં આવે છે જેથી કોઈ અજાણી વ્યક્તિ ભૂલમાં ખાઈ ન લે અને આત્મહત્યા કરનાર જાણી જોઈને ન ખાઈ જાય.

આ વૃક્ષ દેખાવમાં સુંદર અને આકર્ષક લાગે છે પરંતુ એના ફળથી લોકો આત્મહત્યા પણ કરે છે જેથી આ વૃક્ષ જ્યાં પણ ઊગે છે ત્યાં ચોકી પહેરો રાખવામાં આવે છે જેથી કોઈ અજાણી વ્યક્તિ ભૂલમાં ખાઈ ન લે અને આત્મહત્યા કરનાર જાણી જોઈને ન ખાઈ જાય.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">