Jana Shakti: ‘મન કી બાત’ થીમ પર યોજાયેલા પ્રદર્શન પર પહોંચ્યા PM MODI, આપ્યો આ ખાસ સંદેશ

આ જન શક્તિ પ્રદર્શનમાં સ્વચ્છતા, જળ સંરક્ષણ, કૃષિ, અંતરિક્ષ, ભારતના પૂર્વોત્તર, મહિલા સશક્તિકરણ, યોગ અને આયુર્વેદ જેવા મન કી બાતમાં શામેલ થયેલી વિષયો આવરી લેવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ પ્રદર્શનના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેયર પણ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 8:31 PM
દિલ્હીના નેશનલ ગૈલરી ઓફ મોડર્ન આર્ટસમાં ' મન કી બાત' થીમ પર 'જન શક્તિ : અ કલેક્ટિવ પાવર' પ્રદર્શનનું આયોજન થયું હતું.

દિલ્હીના નેશનલ ગૈલરી ઓફ મોડર્ન આર્ટસમાં ' મન કી બાત' થીમ પર 'જન શક્તિ : અ કલેક્ટિવ પાવર' પ્રદર્શનનું આયોજન થયું હતું.

1 / 6
વડાપ્રધાન મોદી રવિવારે આ પ્રદર્શન જોવા પહોંચ્યા હતા. તેમણે મનુ, માધવી પારેખ, અતુલ ડોડિયા સહિતના અન્ય કલાકારો સાથે પણ મુલાકાત કરી. તેમણે આ પ્રદર્શનની રચનાત્મક કાર્યોની ખુબ પ્રસંશા કરી હતી.

વડાપ્રધાન મોદી રવિવારે આ પ્રદર્શન જોવા પહોંચ્યા હતા. તેમણે મનુ, માધવી પારેખ, અતુલ ડોડિયા સહિતના અન્ય કલાકારો સાથે પણ મુલાકાત કરી. તેમણે આ પ્રદર્શનની રચનાત્મક કાર્યોની ખુબ પ્રસંશા કરી હતી.

2 / 6
 વડાપ્રધાન મોદી એ ટ્વિટ કરીને જણાવ્યું કે, આજે  NGMAમાં જન શકિતનો પ્રવાસ કર્યો. તે મન કી બાત એપિસોડના કેટલાક વિષયો પર આધારિત કળાની અદ્ભુત કાર્યોની પ્રદર્શની હતી. હું બધા કલાકારોને શુભેચ્છા પાઠવું છું, જેણે આ રચનાત્મક પ્રદર્શન તૈયાર કર્યું છે.

વડાપ્રધાન મોદી એ ટ્વિટ કરીને જણાવ્યું કે, આજે NGMAમાં જન શકિતનો પ્રવાસ કર્યો. તે મન કી બાત એપિસોડના કેટલાક વિષયો પર આધારિત કળાની અદ્ભુત કાર્યોની પ્રદર્શની હતી. હું બધા કલાકારોને શુભેચ્છા પાઠવું છું, જેણે આ રચનાત્મક પ્રદર્શન તૈયાર કર્યું છે.

3 / 6
વડાપ્રધાન મોદીએ આ પ્રદર્શનના કેટલાક ફોટો પોતાના ટ્વિટ એકાઉન્ટ પર શેયર કર્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

વડાપ્રધાન મોદીએ આ પ્રદર્શનના કેટલાક ફોટો પોતાના ટ્વિટ એકાઉન્ટ પર શેયર કર્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

4 / 6
 વડાપ્રધાન મોદીએ જન શક્તિ પ્રદર્શનના કેટલોગ પર હસ્તાક્ષર પર કર્યા હતા. તેના પર 13 કલાકારો એ હસ્તાક્ષર કર્યા હતા અને એક સંદેશ પણ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, મન મંદિરની યાત્રા સુખદ રહે. આ દરમિયાન સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહન સાથે અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ જન શક્તિ પ્રદર્શનના કેટલોગ પર હસ્તાક્ષર પર કર્યા હતા. તેના પર 13 કલાકારો એ હસ્તાક્ષર કર્યા હતા અને એક સંદેશ પણ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, મન મંદિરની યાત્રા સુખદ રહે. આ દરમિયાન સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહન સાથે અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

5 / 6
આ જન શક્તિ પ્રદર્શનમાં સ્વચ્છતા, જળ સંરક્ષણ, કૃષિ, અંતરિક્ષ, ભારતના પૂર્વોત્તર, મહિલા સશક્તિકરણ, યોગ અને આયુર્વેદ જેવા મન કી બાતમાં શામેલ થયેલી વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

આ જન શક્તિ પ્રદર્શનમાં સ્વચ્છતા, જળ સંરક્ષણ, કૃષિ, અંતરિક્ષ, ભારતના પૂર્વોત્તર, મહિલા સશક્તિકરણ, યોગ અને આયુર્વેદ જેવા મન કી બાતમાં શામેલ થયેલી વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

6 / 6
Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">