AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુલવા જઈ રહ્યું છે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન, Photos માં જુઓ તેની સુંદરતા

અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 6:45 PM
Share
રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત બગીચાનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં 12 પ્રકારના ટ્યૂલિપ ફૂલો છે.

રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત બગીચાનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં 12 પ્રકારના ટ્યૂલિપ ફૂલો છે.

1 / 5
અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

2 / 5
બગીચામાં 12 પ્રકારના ખાસ પ્રકારના ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. બગીચામાં સેલ્ફી પોઈન્ટ પણ છે, સાથે જ અહીં ફૂડ કોર્ટ પણ કાર્યરત થશે. લોકો QR કોડથી છોડની જાતો વિશે માહિતી મેળવી શકશે. તેમજ 120 પ્રકારના ગુલાબ અને 40 સુગંધિત ગુલાબ છે.

બગીચામાં 12 પ્રકારના ખાસ પ્રકારના ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. બગીચામાં સેલ્ફી પોઈન્ટ પણ છે, સાથે જ અહીં ફૂડ કોર્ટ પણ કાર્યરત થશે. લોકો QR કોડથી છોડની જાતો વિશે માહિતી મેળવી શકશે. તેમજ 120 પ્રકારના ગુલાબ અને 40 સુગંધિત ગુલાબ છે.

3 / 5
આપને જણાવી દઈએ કે આ બગીચો તેની સુંદરતા માટે જાણીતો છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો અહીં ફરવા આવે છે. આ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે.

આપને જણાવી દઈએ કે આ બગીચો તેની સુંદરતા માટે જાણીતો છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો અહીં ફરવા આવે છે. આ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે.

4 / 5
આર્કિટેક્ટ લુટિયન્સે કાશ્મીરના બગીચાઓની શૈલીમાં મુગલ ગાર્ડન્સ બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓએ મુગલ ગાર્ડનનું બોર્ડ હટાવી અમૃત ઉદ્યાનનું બોર્ડ લગાવી દીધું છે.

આર્કિટેક્ટ લુટિયન્સે કાશ્મીરના બગીચાઓની શૈલીમાં મુગલ ગાર્ડન્સ બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓએ મુગલ ગાર્ડનનું બોર્ડ હટાવી અમૃત ઉદ્યાનનું બોર્ડ લગાવી દીધું છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">