ગુજરાતના આ 5 પ્રાચીન સ્મારકો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જુઓ
ગુજરાતમાં પ્રાચીન ઐતિહાસિક વારસો આવેલો છે, જેની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી પર્યટકો અહીં આવતા હોય છે. ઉત્તર ગુજરાતમાં આવેલ સૂર્ય મંદિર, અડાલજની વાવ, રાણીની વાવ, પાવાગઢના ચાંપાનેર, અશોક શિલાલેખ, જૂનાગઢમાં આવેલ પ્રાચીન ગુફાઓ અને બૌદ્ધ ગુફાઓની મુલાકાત પ્રવાસીઓ લેતા હોય છે. જેમાં સૌથી વધારે પ્રવાસીઓ સૂર્ય મંદિરે આવતા હોય છે.
Latest News Updates
Most Read Stories