![ગાંધીનગર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/11/Gandhinagar.jpg)
ગાંધીનગર
ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ગાંધીનગર જિલ્લા હેઠળ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. માણસા, કલોલ, દેહગામ અને ગાંધીનગર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, સરકારના તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોના સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ સ્થાન, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય સહીત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે.
અમદાવાદ અને સુરત પછી ઝડપી વિકસતા શહેર તરીકે ગાંધીનગર ઉભરી રહ્યું છે. ગીફ્ટ સિટી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અને અન્ય કેટલાક મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશમાં ગાંધીનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને આગળ વધારવાની ધારણા છે.
ગાંધીનગર જિલ્લાની અર્થવ્યવસ્થામાં કૃષિ એક આવશ્યક રીત છે. શહેર તેના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે જાણીતું છે. ગાંધીનગરમાં લગભગ આઠ હજાર નાના અને લઘુ ઉદ્યોગો (એસએસઆઈ) છે, જે આશરે 40,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ એક બીજું ક્ષેત્ર છે, જેણે ગાંધીનગરમાં રોકાણ અને રોજગારી માટે નવી તકો ખોલી છે. આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રે રોકાણના તાજેતરના ઘસારા સાથે, ગાંધીનગર જીલ્લો વધુને વધુ આઇટી અને આઇટીઇએસ કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓગષ્ટ મહિનો રહેશે ભારે- જુઓ Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઝાકળી વરસાદને લઈને આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઓગષ્ટ મહિના દરમિયાન ખેડૂતો માટે અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ વરતારો આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jul 26, 2024
- 4:17 pm
Gandhinagar Video : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું, નીતિ આયોગની બેઠકમાં રહેશે હાજર
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યુ છે.આજે રાત્રે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. આવતીકાલે દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠક છે.PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.
- Kinjal Mishra
- Updated on: Jul 26, 2024
- 2:36 pm
Gujarat Rain : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે SEO ખાતે વીડિયો કોન્ફરન્સ મારફતે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી, જુઓ Video
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ કંરટ્રોલ રૂમની મુલાકાત લીધી છે. SEO ખાતે મુખ્યપ્રાધન ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગ,NDRF, SDRF અને કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક કરી છે.
- Kinjal Mishra
- Updated on: Jul 25, 2024
- 2:18 pm
જાસપુરના રહીશો છેલ્લા 3 મહિનાથી મનપાની બેદરકારીના પાપે નર્કાગારની સ્થિતિમાં જીવવા લાચાર- જુઓ Video
ગાંધીનગર: લોકોને રાહત મળે તે માટે સરકાર વિવિધ યોજનાઓ ઘડે છે. પણ, સરકારના જ અણઘડ વહીવટને કારણે આ યોજનાઓ રાહત આપવાને બદલે "આફત"નો પર્યાય બની જાય છે. અને હાલ કંઈક આવી જ આફતનો સામનો કરી રહ્યા છે ગાંધીનગરના જાસપુર ગામના રહેવાસીઓ
- Narendra Rathod
- Updated on: Jul 25, 2024
- 1:29 pm
ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, 24 કલાકમાં વધુ 10 કેસ નોધાયા, અત્યાર સુધી 27 બાળકોના મોત , જુઓ Video
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરાના 10 નવા કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચાંદીપુરાના ભરડામાં 27 બાળકોના મોત થયા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 21, 2024
- 12:02 pm
Rain News : મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યુ છતા વરસાદની ઘટ ! અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં 57.10 ટકા વરસ્યો વરસાદ, જુઓ Video
ગુજરાતના કેટલાક જિલ્લાઓ ભારે વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 38.28 ટકા વરસાદ વરસ્યો છે. પરંતુ જો ગતવર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી છે.
- TV9 Gujarati
- Updated on: Jul 21, 2024
- 11:58 am
ગુજરાત સરકારે 4 IAS અને 1 IPSની અધિકારીના સર્ટિફિકેટની તપાસ હાથ ધરી, પૂજા ખેડકર કૌભાંડ બાદ સરકાર એકશનમાં, જુઓ Video
મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકર સતત વિવાદમાં છે.જેના પગલે ગુજરાત સરકારે પણ એલર્ટ આપ્યુ છે. ગુજરાત સરકારે તમામ IAS અને IPS અધિકારીના સર્ટીફિકેટની તપાસ કરવાના આદેશ આપ્યા છે.
- Kinjal Mishra
- Updated on: Jul 21, 2024
- 8:51 am
Gandhinagar Video : જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું,ખેડૂતોને પાક બગડવાની ભીતિ
ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામમાં ગંદા પાણીને શુધ્ધ કરવા માટેનો સુએજ પ્લાન્ટ કાર્યરત છે. અહીં ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરવામાં આવે છે. પરંતુ જળના શુદ્ધીકરણની પ્રક્રિયામાં ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 20, 2024
- 4:23 pm
Rain Video : સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ ! 57 ગામનો સંપર્ક વિહોણા, 359 ગામમાં છવાયો અંધારપટ, રાહત કમિશનરે આપ્યું નિવેદન
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદ મુદ્દે કમિશનરે નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્રમાંથી 400થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Jul 20, 2024
- 12:45 pm
ભલે વરસે ધોધમાર, વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ, રાહત કમિશનર આલોક પાંડેએ આપી માહિતી
રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી.
- Kinjal Mishra
- Updated on: Jul 20, 2024
- 1:18 pm
CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સેમીકનેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ, ગુજરાતમાં 1 લાખ કરોડનું રોકાણની શક્યતા, જુઓ-Video
ગાંધીનગર ખાતે સેમીકનેક્ટ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેન્યું ફેકચરિંગ માટે નવી ટેકનોલોજી આધારિત કોન્ફરન્સનો વિદેશની ઇન્ડસ્ટ્રીને લોકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાનો આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે
- Kinjal Mishra
- Updated on: Jul 19, 2024
- 2:41 pm
ચાંદીપુરા વાયરસે વધારી સરકારની ચિંતા, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે બેઠક, જુઓ-Video
ચાંદીપુરા વાયરસના કેસે સરકારની ચિંતા વધારી દીધી છે. સતત વધી રહેલા કેસો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક યોજાવા જઈ રહી છે. બપોરે 3 વાગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. બેઠકમાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ સહિત અધિકારીઓ હાજર રહેશે.
- Kinjal Mishra
- Updated on: Jul 18, 2024
- 12:07 pm
ગુજરાતમાં કો ઓપરેટિવ સેક્ટરની નવી પહેલ, મંડળીઓના ‘બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
વધારાનું ભંડોળ નવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયું છે. પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી બેંકોની હાલની થાપણોમાં ₹966 કરોડની વૃદ્ધિ થઈ છે.
- Tanvi Soni
- Updated on: Jul 17, 2024
- 10:24 am
Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે, ચાંદીપુરમ વાયરસ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે.
- Kinjal Mishra
- Updated on: Jul 16, 2024
- 10:43 am
રાજકોટ અગ્નિકાંડ પીડિત પરિવારોએ રજૂ કરી 12 માગ, કહ્યું જો માંગણી નહીં ઉકેલાય તો રાજકોટથી સીએમ આવાસ સુધી કૂચ કરાશે
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારજનો આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાનને મળ્યા હતા. આ મુલાકાત બાદ, પીડિત પરિવારના સભ્યે કહ્યું કે, સરકાર સાથે હોવાની વાત કરે છે, પરંતુ લેખિતમાં કાંઈ આપતી નથી.
- Kinjal Mishra
- Updated on: Jul 10, 2024
- 6:23 pm