AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર

ગાંધીનગર

ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે.  ગાંધીનગર જિલ્લા હેઠળ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. માણસા, કલોલ, દેહગામ અને ગાંધીનગર. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, સરકારના તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોના સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ સ્થાન, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય સહીત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે.

અમદાવાદ અને સુરત પછી ઝડપી વિકસતા શહેર તરીકે ગાંધીનગર ઉભરી રહ્યું છે. ગીફ્ટ સિટી ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ અને અન્ય કેટલાક મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશમાં ગાંધીનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને આગળ વધારવાની ધારણા છે.

ગાંધીનગર જિલ્લાની અર્થવ્યવસ્થામાં કૃષિ એક આવશ્યક રીત છે. શહેર તેના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે જાણીતું છે. ગાંધીનગરમાં લગભગ આઠ હજાર નાના અને લઘુ ઉદ્યોગો (એસએસઆઈ) છે, જે આશરે 40,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ એક બીજું ક્ષેત્ર છે, જેણે ગાંધીનગરમાં રોકાણ અને રોજગારી માટે નવી તકો ખોલી છે. આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રે રોકાણના તાજેતરના ઘસારા સાથે, ગાંધીનગર જીલ્લો વધુને વધુ આઇટી અને આઇટીઇએસ કંપનીઓ માટે એક આકર્ષક સ્થળ બનશે.

Read More

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ગુજરાતનું ગૌરવ કરસન ઘાવરી વસ્તી-ગણતરી 2027 જન જાગૃતિ અભિયાનમાં જોડાયા

ગુજરાતના ગૌરવ અને રમતગમત જગતના પ્રતીક કરસન ઘાવરીને વસ્તી ગણતરી કામગીરી નિયામકશ્રીની કચેરી (DCO), ગુજરાત દ્વારા આગામી વસ્તીગણતરી 2027 ના બંને તબક્કાઓ માટે જાહેર અપીલ અને જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરવા માટે સત્તાવાર રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે.

Breaking News : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, નવા ચહેરાઓને મળી તક, જાણો નામ

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીએ રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કાંજરીયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

Breaking News : રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ, અંજલી રૂપાણી, નીતિન પટેલનું પણ નામ સામેલ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમની પત્ની અંજલી રૂપાણીનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉદ્યોગપતિ ગૌતમ ગેડિયા અને જાહ્નવી વ્યાસના નામો પણ સંભવિત ઉમેદવારોમાં ગણાઈ રહ્યા છે.

ધીરુભાઈ અંબાણીના દાયકાઓ પહેલા, આ ગુજરાતી હતા ‘ઓઇલ કિંગ’, તમે નહીં જાણતા હોવ નામ

જામનગરના સર અબ્દુલ કરીમ જમાલ ધીરુભાઈ અંબાણી પહેલાં ભારતના 'ઓઇલ કિંગ' તરીકે ઓળખાતા હતા. તેમણે બર્મામાં જમાલ બ્રધર્સ અને ઇન્ડો-બર્મા પેટ્રોલિયમ (IBP) જેવું વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું.

Breaking News: સરકારી પગાર ઓછો પડ્યો…! લાંચિયા અધિકારીના ઘરેથી મળી આવ્યું કરોડોનું કાળું નાણું – જુઓ Video

ગાંધીનગરમાંથી ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન અધિકારીને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. અધિકારીના ઘર અને કારમાંથી કરોડોની રોકડ અને સોનું મળી આવતા માહોલ ગરમાયું છે.

Breaking News: ગુજરાતમાં 6 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં ગરમી વચ્ચે સાંજે વરસશે ‘મેઘરાજા’

ગુજરાતમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાયો છે અને આગામી દિવસોમાં લોકોને ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી શકે છે. વાતાવરણમાં એકસાથે 3 જુદી જુદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Breaking News : ગીરમાં વધુ 2 સિંહબાળના મોત, સિંહોના ટપોટપ મોતથી વન વિભાગમાં હડકંપ, શું ફરી વળશે CDVનો કહેર? જુઓ Video

અમરેલી ગિર પૂર્વમાં ફેલાયેલી ભેદી બીમારીને કારણે સિંહોનો મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળના બે સિંહ બાળના અવસાન થયાની પુષ્ટિ પીસીસીએફ ભવાની પતિએ કરી છે. બેબેસિયા વાયરસની ગેરહાજરી બાદ સિંહોમાં સીડીવી જેવા ગંભીર રોગની શક્યતા સેવાઈ રહી છે, જેના નમૂના ગાંધીનગર લેબમાં મોકલાયા છે.

વન વિભાગનું મેગા ઓપરેશન સંક્રમિત સિંહોની સારવાર શરૂ, 10 કિમી વિસ્તારના સિંહોને કરાયા આઇસોલેટ

ગીરના જંગલમાં સિંહોના મોતના મામલે વન મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. સિંહોની સુરક્ષા માટે ખાસ હેલ્થ ચેકઅપ, ડી-ટીકિંગ અને વેક્સીનેશન અભિયાન શરૂ કરીને તબીબોની ટીમ તૈનાત કરી દેવાઈ છે.

ઘૂસણખોરો સ્વેચ્છાએ પાછા ચાલ્યા જાય, દેશમાં એક પણ ઘૂસણખોરને રહેવા નહીં દેવાનો ભાજપ સરકારનો સંકલ્પ : અમિત શાહ

વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીને 12 વર્ષ પૂર્ણ થયા હોવા અંગે અમિત શાહે કહ્યું કે, ગુજરાતના વિકાસ મોડલને કાશ્મિરથી કન્યાકુમારી અને ગંગાસાગરથી સોમનાથ સુધી વિસ્તારી છે. તેનુ પરિણામ દેશના 80 ટકા ભાગમાં ભાજપનું શાસન છે. છેલ્લે છેલ્લે બંગાળની ચૂંટણીમાં પણ દીદીના સુપડા સાફ થઈ ગયા છે.

દીકરીઓ સામે ‘કબડ્ડી-કબડ્ડી’ કહીને દાવ લીધો! ગાંધીનગરમાં મહિલા પ્લેયર્સ સાથે મનસુખ માંડવિયા ‘હુતુતુ’ રમ્યા – જુઓ Video

ગાંધીનગર સ્થિત 'સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (SAI) ના ઈન્ડોર સ્ટેડિયમમાં જ્યારે મનસુખ માંડવિયા પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર મહિલા કબડ્ડી ખેલાડીઓને જોઈને તેઓ પોતાને રોકી શક્યા નહીં. પ્રોટોકોલ અને વીઆઈપી કલ્ચરને બાજુ પર મૂકીને મનસુખ માંડવિયા પોતે કબડ્ડીના મેદાનમાં ઉતરી ગયા હતા.

Gandhinagar Breaking News : સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ

આ અગ્નિકાંડમાં એક વ્યક્તિનું દુઃખદ મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Gandhinagar Breaking News : ગાંધીનગર કલોલની ફેક્ટરીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કર્યો

ગાંધીનગરના કલોલ તાલુકાના સાંતેજમાં આવેલી વેક્સ બનાવતી ફેથ નામની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની ભયાનકતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે.

NEET પરીક્ષા લેવાય તે પહેલાં જ ‘રાઘવ સર’ સક્રિય? યુવરાજસિંહ જાડેજાએ ટેલિગ્રામ પર ₹10 લાખમાં પેપર વેચાતું હોવાનો કર્યો સનસનાટીપૂર્ણ દાવો!

ગુજરાતમાં NEETની પુનઃપરીક્ષા પહેલાં જ કૌભાંડીઓ સક્રિય થયા હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો છે.

ગુજરાતના આ શહેરમાં સેન્ટ્રલ બેંક રચવા જઈ રહી છે નવો ઇતિહાસ, સામે આવ્યો મોટો ગ્લોબલ પ્લાન!

આગામી મહિનાની શરૂઆતમાં જ એક એવો મોટો ધમાકો થવા જઈ રહ્યો છે જે બેંકિંગ સેક્ટરની આખી દિશા બદલી નાખશે. સેન્ટ્રલ બેંકે ઇન્ટરનેશનલ માર્કેટ પર કબજો કરવા માટે આખરી મંજૂરી મેળવી લીધી છે.

Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, અધિકારીઓની મુસાફરી અને વાહન વપરાશ પર કડક નિયંત્રણ

વૈશ્વિક પરિસ્થિતિ અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રમાં ઇંધણ બચત અને ખર્ચ નિયંત્રણ માટે 11 નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમો તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને અધિકારીઓ માટે લાગુ પડશે.

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">