જામનગર: નેશનલ ફાયર સર્વિસ ડે નિમીત્તે મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ- જાણો કેમ દર 14 એપ્રિલે ઉજવાય છે આ દિવસ

જામનગરમાં ફાયર સર્વિસ ડે પર મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ તકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત ફાયર શાખાના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવો જામીએ શા માટે 14 એપ્રિલના રોજ કરાય છે ફાયર સર્વિસ ડેની ઉજવણી

| Updated on: Apr 14, 2024 | 4:38 PM
દર વર્ષે 14 એપ્રિલ ફાયર સર્વિસ ડે અથવા નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસ ઉજવવા પાછળ એક બહુ મોટી ઘટના જવાબદાર છે.

દર વર્ષે 14 એપ્રિલ ફાયર સર્વિસ ડે અથવા નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસ ઉજવવા પાછળ એક બહુ મોટી ઘટના જવાબદાર છે.

1 / 5
14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈ બંદરે કપાસની ગાસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફોર્ટસ્ટીકન નામના માલવાહક જહાજમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી.  જે જહાજમાં આગ લાગી તેમા કપાસની ગાંસડીઓ સહિત વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો ભરેલા હતા.

14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈ બંદરે કપાસની ગાસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફોર્ટસ્ટીકન નામના માલવાહક જહાજમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. જે જહાજમાં આગ લાગી તેમા કપાસની ગાંસડીઓ સહિત વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો ભરેલા હતા.

2 / 5
આગના સમાચાર મળતા જ મુંબઈ ફાયર સર્વિસના સેંક઼ડો અધિકારીઓ અને કર્મચારીઓને બંદર પર આગ બુજાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

આગના સમાચાર મળતા જ મુંબઈ ફાયર સર્વિસના સેંક઼ડો અધિકારીઓ અને કર્મચારીઓને બંદર પર આગ બુજાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

3 / 5
આ ફાયરકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના બહાદુરી અને સાહસનો પરિચય આપતા આગ ઓલવવાનો પુરો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમતને અંતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો..

આ ફાયરકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના બહાદુરી અને સાહસનો પરિચય આપતા આગ ઓલવવાનો પુરો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમતને અંતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો..

4 / 5
જહાજના બોર્ડમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આ ભીષણ આગની ઝપેટમાં 66 ફાયરમેનએ જીવ ગુમાવ્યા હતા. દર વર્ષે 14મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપવા  દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે.

જહાજના બોર્ડમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આ ભીષણ આગની ઝપેટમાં 66 ફાયરમેનએ જીવ ગુમાવ્યા હતા. દર વર્ષે 14મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">