AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગર: નેશનલ ફાયર સર્વિસ ડે નિમીત્તે મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ- જાણો કેમ દર 14 એપ્રિલે ઉજવાય છે આ દિવસ

જામનગરમાં ફાયર સર્વિસ ડે પર મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ તકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત ફાયર શાખાના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવો જામીએ શા માટે 14 એપ્રિલના રોજ કરાય છે ફાયર સર્વિસ ડેની ઉજવણી

| Updated on: Apr 14, 2024 | 4:38 PM
Share
દર વર્ષે 14 એપ્રિલ ફાયર સર્વિસ ડે અથવા નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસ ઉજવવા પાછળ એક બહુ મોટી ઘટના જવાબદાર છે.

દર વર્ષે 14 એપ્રિલ ફાયર સર્વિસ ડે અથવા નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસ ઉજવવા પાછળ એક બહુ મોટી ઘટના જવાબદાર છે.

1 / 5
14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈ બંદરે કપાસની ગાસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફોર્ટસ્ટીકન નામના માલવાહક જહાજમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી.  જે જહાજમાં આગ લાગી તેમા કપાસની ગાંસડીઓ સહિત વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો ભરેલા હતા.

14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈ બંદરે કપાસની ગાસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફોર્ટસ્ટીકન નામના માલવાહક જહાજમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. જે જહાજમાં આગ લાગી તેમા કપાસની ગાંસડીઓ સહિત વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો ભરેલા હતા.

2 / 5
આગના સમાચાર મળતા જ મુંબઈ ફાયર સર્વિસના સેંક઼ડો અધિકારીઓ અને કર્મચારીઓને બંદર પર આગ બુજાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

આગના સમાચાર મળતા જ મુંબઈ ફાયર સર્વિસના સેંક઼ડો અધિકારીઓ અને કર્મચારીઓને બંદર પર આગ બુજાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

3 / 5
આ ફાયરકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના બહાદુરી અને સાહસનો પરિચય આપતા આગ ઓલવવાનો પુરો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમતને અંતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો..

આ ફાયરકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના બહાદુરી અને સાહસનો પરિચય આપતા આગ ઓલવવાનો પુરો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમતને અંતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો..

4 / 5
જહાજના બોર્ડમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આ ભીષણ આગની ઝપેટમાં 66 ફાયરમેનએ જીવ ગુમાવ્યા હતા. દર વર્ષે 14મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપવા  દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે.

જહાજના બોર્ડમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આ ભીષણ આગની ઝપેટમાં 66 ફાયરમેનએ જીવ ગુમાવ્યા હતા. દર વર્ષે 14મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે.

5 / 5
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">