દાદીમાની વાતો: નાના બાળકોને ચાંદીની ઝાંઝરી અને કડલી અવશ્ય પહેરાવો, વડીલો આવું શા માટે કહે છે?
દાદીમાની વાતો: આપણા દેશમાં બાળકોને જન્મના થોડા દિવસોમાં ચાંદીની બંગડી, ચેન અને પાયલ આપવાની પરંપરા પેઢી દર પેઢીથી ચાલી આવે છે. આ પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છે. ચાંદીમાં કેટલાક અનોખા ઔષધીય ગુણધર્મો છે જે શરીર માટે ફાયદાકારક છે. ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્યને સુધારવામાં ચાંદી એક સારી મદદરૂપ કહી શકાય.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?

CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?

35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..

ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત

બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત

સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?