જમ્મુ કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.
ભારતે, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનને રોકડુ પરખાવ્યું, સિંધુ જળસંધિ છોડો, ગેરકાયદે પચાવેલી ભારતની ઘરતી પાછી સોંપવાની વાત કરો, જુઓ Video
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક શબ્દોમાં રોક્ડુ પરખાવ્યું કે, સિંધુ જળ સંધિ ભૂલી જાઓ અને ગેરકાયદે પચાવેલી ભારતની જમીન પાછી સોપો. 1960 સિંધુ સંધિને જૂની ગણાવતા, ભારતે કહ્યું કે, જે રાષ્ટ્ર આતંકવાદ ફેલાવે છે તેણે સહકારની અપેક્ષા ના રાખવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Jun 19, 2026
- 2:14 pm
Breaking News : પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, બાલાકોટ સેક્ટરમાં LoC પર PAK આર્મીનો ગોળીબાર
જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LoC) પર ફરી તણાવ વધ્યો છે. પૂંચના બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી આઠ મિનિટ ગોળીબાર કરાયો.
- Sagar Solanki
- Updated on: Jun 14, 2026
- 10:35 pm
PoJK માટે જમ્મુમાં ભાજપ ઉતર્યું મેદાને, પાકિસ્તાન વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર, ભારતમાં ભેળવી દેવા કરી માંગ
જેવા સાથે તેવા ની કહેવતને સાર્થક કરતા હોય તેમ, ભાજપના કાર્યકરોએ આજે શનિવાર 13 જૂનના રોજ જમ્મુમાં દેખાવો-વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ કાશ્મીરમાં નાગરિકો-શરણાર્થીઓ ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકરોએ માંગણી કરી હતી કે, PoJK ને હવે ભારતમાં ભેળવવા માટે કેન્દ્ર સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Jun 13, 2026
- 2:41 pm
Nehru vs Modi: 70 વર્ષ જૂનું વચન પૂર્ણ કરવું, પાકિસ્તાન અને અલગતાવાદીઓના કાવતરાઓનો અંત લાવવો, ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો કલમ 370નો અંત?
કાશ્મીરનો મુદ્દો સ્વતંત્રતા બાદથી જ ભારત માટે સંવેદનશીલ રહ્યો છે. વર્ષો દરમિયાન અનેક રાજકીય નિર્ણયો અને સુરક્ષા નીતિઓએ પ્રદેશના ભવિષ્યને અસર કરી છે. કલમ 370ના અંત બાદ કાશ્મીરમાં આવેલા ફેરફારો અને તેના રાજકીય અર્થ પર એક વિશેષ નજર.
- Nishat
- Updated on: Jun 9, 2026
- 9:24 am
Breaking News : જમ્મુ કાશ્મીરના કિશતવાડમાં બે સ્થળોએ વાદળ ફાટ્યું, તબાહીના દૃશ્યો, જુઓ Video
જમ્મુ કાશ્મીરના કિશતવાડ જિલ્લાના સરથલ અને માછીપાળ વિસ્તારોમાં એકસાથે બે વાદળ ફાટ્યા. આ ઘટનાને કારણે ભારે પૂર અને ભૂસ્ખલન થયું, હાઇવે બંધ કરાયો અને અનેક મુસાફરો ફસાયા.
- Sagar Solanki
- Updated on: Jun 2, 2026
- 9:37 pm
કાશ્મીર જવાના હોવ તો ફ્લાઈટ ચેક કરી લેજો, શ્રીનગર એરપોર્ટને 1થી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવા આદેશ, જાણો કેમ લેવાયો આવો નિર્ણય
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, જમ્મુ કાશ્મીરના સૌથી વ્યસ્ત, સૈન્ય એરપોર્ટમાં સંવેદનશીલ એરપોર્ટ ગણાતા શ્રીનગર એરપોર્ટને ઓક્ટોબર મહિનામાં 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીર જવા ઈચ્છતા મુસાફરોએ, બાય રોડ કે ટ્રેન મારફતે પ્રવાસ કરવાની ફરજ પડશે.
- TV9 Gujarati
- Updated on: Jun 2, 2026
- 4:37 pm
Breaking News : પહેલગામમાં આતંકી હુમલો કરવા પાકિસ્તાન 4 વર્ષથી કરતું હતુ તૈયારી, NIA તપાસમાં મોટો ખુલાસો
પહેલગામમાં પાકિસ્તાની મુસ્લિમ આતંકીઓએ કરેલા હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલાની NIAએ કરેલી તપાસમાં મોટો અને ચોકાવનારો ખુલાસો થયો છે. પહેલગામ આતંકવાદી હુમલો અચાનક થયો ન હતો. પહેલગામમાં આતંકી હુમલો કરવા માટેનું કાવતરું ચાર વર્ષ પહેલા પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. હિન્દુ પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન, પાકિસ્તાનથી આયાત કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનની એક બેંક દ્વારા રૂપિયા પૂરા પાડવામાં આવ્યા હતા. આ એ જ બેંક છે જેનું નામ અગાઉ પણ આતંકવાદ સંબંધિત હુમલા કેસોમાં સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2026
- 6:05 pm
પાકિસ્તાનને હેરાન પરેશાન કરી નાખનારો મોદી સરકારે લીધો વધુ એક નિર્ણય, સમય મર્યાદા પણ કરી નાખી નક્કી
નરેન્દ્ર મોદી સરકારે કરેલા એક નિર્ણયે ફરી એક વાર પાકિસ્તાનમા ચિંતા વધારી મૂકી છે. એટલું જ નહીં, મોદી સરકારે જે નિર્ણય કર્યો છે તેની એક સમય મર્યાદા પણ નક્કી કરી નાખી છે. ભારતે લીધેલા આ નિર્ણયને કારણે પાકિસ્તાન હેરાન પરેશાન થઈ જશે.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2026
- 2:00 pm
ગુલમર્ગમાં ગોંડોલા કેબલ કાર ખોટકાઈ ગઈ, 300 પ્રવાસી અધ્ધર લટક્યા, બચાવ કામગીરીનો જુઓ વીડિયો
Gondola cable car breaks down : ગોંડોલા કેબલ કાર સેવામાં ટેકનિકલ ખામી સર્જાતા, આજે સોમવારે જમ્મુ અને કાશ્મીરના જાણીતા પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ. ટેકનિકલ ખામી સર્જાતા ગોંડોલા સેવા અચાનક જ બંધ થઈ ગઈ, જેના કારણે આશરે 300 પ્રવાસીઓ અધ્ધર કેબલ કાર કેબિનમાં જ ફસાઈ ગયા છે.
- TV9 Gujarati
- Updated on: May 25, 2026
- 5:00 pm
Travel : ભારતની આ 5 જગ્યાઓને કહેવામાં આવે છે મિની સ્વિટ્ઝરલેન્ડ!
સ્વિટ્ઝર્લૅન્ડની સુંદરતા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ઉનાળા દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડમાં ગ્રીનરી જોવા મળે છે અને શિયાળામાં બરફ હોય છે. સ્વિટ્ઝર્લૅન્ડના રસ્તાઓ એક અદ્ભુત દુનિયાનો અનુભવ કરાવે છે. આ જ કારણ છે કે સ્વિટ્ઝર્લૅન્ડમાં દરેક પ્રવાસી આવે છે. દરેક માટે સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા જવું શક્ય નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે સ્વિટ્ઝર્લૅન્ડ જેટલી જ સારી છે.
- Dhruval Shah
- Updated on: May 25, 2026
- 2:47 pm
Breaking News : લોકલ ગાઈડ ઈચ્છેત તો બચી જાત 26 બેગુનાહ લોકોના જીવ, પહેલગામ આતંકી હુમલામાં મોટો ખુલાસો
પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ મેળવી છે. આ વિશિષ્ટ ચાર્જશીટ એક ચોંકાવનારી હકીકત દર્શાવે છે.
- Devankashi rana
- Updated on: May 21, 2026
- 2:31 pm
ભારતમાં આતંક ફેલાવા આવ્યો હતો આતંકી, પણ વાળ ખરી પડતા બધુ જ ભૂલ્યો, સુરક્ષા દળોએ ઝડપી લીધો
એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સુરક્ષા એજન્સીઓને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી મોહમ્મદ ઉસ્માન, આવા જ નાપાક ઉદ્દેશ્ય સાથે ભારતમાં પ્રવેશ્યો હતો
- Devankashi rana
- Updated on: May 19, 2026
- 10:06 am
Breaking News: ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ ! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ, જાણો ગુજરાતની સ્થિતિ
દેશભરમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે, તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે.
- Ravi Prajapati
- Updated on: May 11, 2026
- 8:04 pm
ભાગલાવાદી ઇલ્તિજા મુફ્તીનું X એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધ, ભડકાઉ ભાષણનો વીડિયો કર્યો હતો શેર
ભારતમાં ઇલ્તિજા મુફ્તીના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમના પર સૈયદ અલી શાહ ગિલાની દ્વારા ભડકાઉ ભાષણ શેર કરવાનો આરોપ છે, જે અલગતાવાદી લાગણીઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ કાર્યવાહી તેમની સામે કેસ નોંધાયા બાદ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: May 11, 2026
- 6:24 pm
Operation Sindoor Anniversary: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન માટે કાળ બન્યાં ભારતના આ આધુનિક હથિયારો
આજે ભારતના ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ છે. આ ઓપરેશન માત્ર બહાદુરીનું પ્રતીક જ નહીં પણ પહેલગામમાં થયેલી કાયર ઘટનાનો જવાબ અને પાકિસ્તાનમાં આતંકવાદના ગઢને ખતમ કરવાના મિશનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આ ઓપરેશનમાં ભારતે આધુનિક યુદ્ધના તમામ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
- Dhruval Shah
- Updated on: May 7, 2026
- 11:04 am