જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.

Read More

જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 5 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર નાપાક હુમલો કર્યો છે. પૂંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

જમ્મુના રામબનમાં ઉત્તરાખંડ જેવી સ્થિતિ ! જમીન ધસી પડવાને કારણે અનેક મકાનોમાં પડી તિરાડ, શહેરો વચ્ચેના સંપર્ક તૂટ્યા

જમ્મુ-કાશ્મીરના ગુલ અને રામબન રોડ પર લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં જમીન ધસી જવાની ઘટના સામે આવી છે. જમીન ધસી જવાને કારણે અહીંનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે અને લગભગ 60 હજાર લોકોનો મુખ્ય શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે

આગામી 24 કલાકમાં ભારતના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં છે. જેના પગલે પ્રેરિત ચક્રવાતનું પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર છે. તેમજ આસામના મધ્ય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણ છે.

જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો અપાશે દરજ્જો, પેઢી દર પેઢીનું શાસન ખતમ : PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે સત્તા માટે અહીં કલમ 370ની દીવાલ ઊભી કરી હતી. અમે દિવાલ 370 તોડી નાખી. 370નો કાટમાળ પણ અમે જમીનમાં દાટી દીધો છે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

ભારતમાં આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાનમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે.

કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયાએ કર્યુ ભારતનું સમર્થન, પાક PMના મનસુબા પર ફેરવાયું પાણી

ભારત અને પાકિસ્તાન બંને સાઉદી અરેબિયા સહિતના આરબ દેશો સાથે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી દિલ્હી અને રિયાધ વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે. સાઉદી અરેબિયાએ જમ્મુ-કાશ્મીર પર સંતુલિત વલણ જાળવી રાખ્યું છે.

Lok Sabha first phase Election 2024: 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન, 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર કરવામાં આવશે મતદાન

ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને એકસાથે જાહેર થશે. જ્યારે ઉમેદવારો 27મી માર્ચની સાંજ સુધી ઉમેદવારી નોંધાવી શકશે

જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવામાં આવશે AFSPA, સેનાની પણ થશે વાપસી, અમિત શાહે જણાવ્યો સંપૂર્ણ પ્લાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી છે. એક મીડિયા ગ્રુપને આપેલા એક ઈન્ટરવ્યુમાં શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી સેના પાછી ખેંચી લેવામાં આવશે અને અહીંની કાયદો અને વ્યવસ્થા જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવશે.

17 માર્ચે શ્રીનગરના દાલ લેક રોડ પર ફોર્મ્યુલા-4 કારનો આકર્ષક રેસ શો, એન્ટ્રી ફ્રી

શ્રીનગરની ખીણમાં પ્રથમ વખત ફોર્મ્યુલા-4 કાર રેસ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેમસ ફોર્મ્યુલા 4 કાર રેસ ડ્રાઈવરો આમાં ભાગ લઈ રહ્યા છે અને લગભગ 4 કલાક સુધી રમતપ્રેમીઓનું મનોરંજન કરશે. આ ઈવેન્ટ કાશ્મીર ટુરીઝમ દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક પ્રતિભાઓને તકો પૂરી પાડવાનો છે.

લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત ગુરુવાર અથવા શુક્રવારે થવાની સંભાવનાઃ સૂત્રો

ચૂંટણી પંચ સોમવારથી બુધવાર સુધી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને તેના પછી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે. કેન્દ્રએ પેનલને આ મૂલ્યાંકન કરવા કહ્યું હતું કે શું જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણી સાથે યોજવામાં આવી શકે છે.

PM મોદીએ શ્રીનગરમાં જનસભા સંબોધિત કર્યા બાદ કરી શોપિંગ, જાણો અહીં શું ખરીદ્યુ?

જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ યુવા ઉદ્યોગ સાહસિકો સાથે વાત કરી અને શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધી. લોકોને સંબોધિત કર્યા બાદ પીએમએ ત્યાંથી શોપિંગ કરવા પહોચ્યાં હતા.

લશ્કર-એ-તૈયબાનો સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જર આતંકવાદી જાહેર, અમિત શાહે કરી જાહેરાત

લશ્કર-એ-તૈયબાના સભ્ય મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે સલમાન ઉર્ફે સુલેમાનને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. મોહમ્મદ કાસિમ વિવિધ આતંકવાદી હુમલાઓ અને બોમ્બ વિસ્ફોટોમાં પણ સામેલ રહ્યો છે અને તે આ આતંકવાદી ઘટનાઓમાં ઘણા લોકોના હુમલા અને મૃત્યુ માટે જવાબદાર છે.

પીએમ મોદીને પ્રભાવિત કરી અને સેલ્ફી લેનાર કોણ છે કાશ્મીરનો નાઝીમ ?

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. નાઝીમે પીએમ મોદી સાથે સેલ્ફી લેવાની દિલની ઈચ્છા વ્યક્ત કરી હતી

કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર PM મોદી પહોંચ્યા જમ્મુ-કાશ્મીર, અર્થવ્યવસ્થાને વેગ આપવા 5000 કરોડની આપશે ભેટ

કલમ 370 હટાવ્યા બાદ પીએમ મોદીની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. કૃષિ-અર્થતંત્રને વેગ આપવા માટે પીએમનું વિશેષ ધ્યાન છે. વડાપ્રધાન ચેલેન્જ બેઝ્ડ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ પસંદગીના 42 પ્રવાસન સ્થળોની જાહેરાત કરશે. NSG કમાન્ડોએ વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળી છે.

Hazratbal Dargah : શા માટે ખાસ છે કાશ્મીરમાં આવેલી હઝરતબલ દરગાહ, જ્યાં પહોંચશે પીએમ મોદી, જાણો તેનું મહત્વ

Kashmir Hazratbal darhah : હઝરતબલ તીર્થસ્થાન એ ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે, જે મુસ્લિમો માટે ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદી આજે મુસ્લિમોના પ્રતિષ્ઠિત તીર્થસ્થળોમાંથી એક હઝરતબલ દરગાહની મુલાકાત લેશે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ પવિત્ર સ્થળનો ઈતિહાસ અને મહત્વ.

આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">