AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 5 લોકોની સેવા કરવાથી બદલાઈ જશે તમારી કિસ્મત, જાણો શાસ્ત્રો અનુસાર

ઘણા લોકો માને છે કે જે આપણા ભાગ્યમાં લખાયું હોય, એમાંથી વિમુક્ત થવું શક્ય નથી. પરંતુ શ્રીમદ્ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે 5 લોકો એવા છે, જેમની સેવા કરવાથી અથવા તેમનો આદર કરવાથી, તમારું ભાગ્ય બદલાઈ શકે છે.

| Updated on: Apr 24, 2025 | 7:46 PM
Share
શાસ્ત્રો અનુસાર, ભાગ્ય એ સ્થિર વસ્તુ નથી. સારા કર્મો અને યોગ્ય વ્યક્તિઓની સાથે આવવાથી પણ તે બદલાઈ શકે છે. ખાસ કરીને  5 પ્રકારના વ્યક્તિઓની સેવા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનું દ્વાર ખોલી શકે છે. (Credits: - Canva)

શાસ્ત્રો અનુસાર, ભાગ્ય એ સ્થિર વસ્તુ નથી. સારા કર્મો અને યોગ્ય વ્યક્તિઓની સાથે આવવાથી પણ તે બદલાઈ શકે છે. ખાસ કરીને 5 પ્રકારના વ્યક્તિઓની સેવા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનું દ્વાર ખોલી શકે છે. (Credits: - Canva)

1 / 7
જ્યોતિષશાસ્ત્ર મુજબ ગાય ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલી છે. જો કોઈની કુંડળીમાં આ ગ્રહો નબળા હોય તો ગાયની સેવા કરવાથી તેમના દોષો શમાઈ શકે છે.  રોજ ગાયને રોટલી કે લીલું ઘાસ ખવડાવવું, ઘરમાં ગૌમૂત્ર અથવા ગાયના છાણથી શુદ્ધિકરણ કરવું,  આ બધું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો પ્રવાહ શરૂ થાય છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગાય ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલી છે. જો કોઈની કુંડળીમાં આ ગ્રહો નબળા હોય તો ગાયની સેવા કરવાથી તેમના દોષો શમાઈ શકે છે. રોજ ગાયને રોટલી કે લીલું ઘાસ ખવડાવવું, ઘરમાં ગૌમૂત્ર અથવા ગાયના છાણથી શુદ્ધિકરણ કરવું, આ બધું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો પ્રવાહ શરૂ થાય છે.

2 / 7
"અતથિ દેવો ભવ" એ સંસ્કૃતિનો મૂળ મંત્ર છે. જ્યારે મહેમાન (અતિથિ) ઘર આવે, ત્યારે તેઓ સાથે નવી ઉર્જા લાવે છે. જો મહેમાન હર્ષ અને સકારાત્મકતાથી ભરેલા હોય, તો તેની  સીધી અસર ઘરના વાતાવરણ અને રહેવાસીઓના મન પર પડે છે. મહેમાન સાથે આદરપૂર્વક વહેવાર, પ્રેમપૂર્વક સ્વાગત,  આ કાર્યોથી સારા કર્મોનું પુણ્ય ફળ રૂપે જીવનમાં સફળતા આપી શકે છે. (Credits: - Canva)

"અતથિ દેવો ભવ" એ સંસ્કૃતિનો મૂળ મંત્ર છે. જ્યારે મહેમાન (અતિથિ) ઘર આવે, ત્યારે તેઓ સાથે નવી ઉર્જા લાવે છે. જો મહેમાન હર્ષ અને સકારાત્મકતાથી ભરેલા હોય, તો તેની સીધી અસર ઘરના વાતાવરણ અને રહેવાસીઓના મન પર પડે છે. મહેમાન સાથે આદરપૂર્વક વહેવાર, પ્રેમપૂર્વક સ્વાગત, આ કાર્યોથી સારા કર્મોનું પુણ્ય ફળ રૂપે જીવનમાં સફળતા આપી શકે છે. (Credits: - Canva)

3 / 7
આધ્યાત્મિક શાસ્ત્રો અને જીવનના અનુભવો એ સિદ્ધ કરે છે કે સંતોનો આશીર્વાદ માત્ર શબ્દ નથી, પણ જીવનમાં ઉન્નતિ લાવનાર શક્તિશાળી શક્તિ છે. સંતોના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાં સંતુલન, શાંતિ અને સફળતાનો માર્ગ પ્રસસ્ત થઈ શકે છે. જ્યારે કોઈ સંત પવિત્ર હૃદયથી આશીર્વાદ આપે છે, ત્યારે તે માત્ર આત્માને નહીં પણ સમગ્ર જીવનને સ્પર્શી લે છે. આવી કૃપાથી દુઃખદ પરિસ્થિતિઓમાં પણ આશાનું પ્રકાશ જોવાય છે.સંતોની પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિ વ્યક્તિના મનને શુદ્ધ કરે છે  અને તેને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે, જેનાથી તેનું ભાગ્ય સુધરે છે. (Credits: - Canva)

આધ્યાત્મિક શાસ્ત્રો અને જીવનના અનુભવો એ સિદ્ધ કરે છે કે સંતોનો આશીર્વાદ માત્ર શબ્દ નથી, પણ જીવનમાં ઉન્નતિ લાવનાર શક્તિશાળી શક્તિ છે. સંતોના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાં સંતુલન, શાંતિ અને સફળતાનો માર્ગ પ્રસસ્ત થઈ શકે છે. જ્યારે કોઈ સંત પવિત્ર હૃદયથી આશીર્વાદ આપે છે, ત્યારે તે માત્ર આત્માને નહીં પણ સમગ્ર જીવનને સ્પર્શી લે છે. આવી કૃપાથી દુઃખદ પરિસ્થિતિઓમાં પણ આશાનું પ્રકાશ જોવાય છે.સંતોની પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિ વ્યક્તિના મનને શુદ્ધ કરે છે અને તેને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે, જેનાથી તેનું ભાગ્ય સુધરે છે. (Credits: - Canva)

4 / 7
હિંદૂ સંસ્કૃતિમાં કન્યાઓને માતા દુર્ગાના જીવંત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. તેમનું આદર અને તેમની સેવા કરવી માત્ર સામાજિક ફરજ નહીં, પણ આધ્યાત્મિક પુણ્યનું કાર્ય છે. એવું માનવામાં આવે છે  કે જયારે કોઈ વ્યક્તિ ભક્તિભાવથી કન્યાઓની સેવા કરે છે, ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. માતા દુર્ગાની કૃપાથી જીવનમાં ન માત્ર સુખ અને શાંતિ આવે છે, પણ વ્યક્તિને સમૃદ્ધિ, શક્તિ અને આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થાય છે,  જેનાથી તેનો ભાગ્ય પણ નવિન માર્ગે આગળ વધે છે. (Credits: - Canva)

હિંદૂ સંસ્કૃતિમાં કન્યાઓને માતા દુર્ગાના જીવંત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. તેમનું આદર અને તેમની સેવા કરવી માત્ર સામાજિક ફરજ નહીં, પણ આધ્યાત્મિક પુણ્યનું કાર્ય છે. એવું માનવામાં આવે છે કે જયારે કોઈ વ્યક્તિ ભક્તિભાવથી કન્યાઓની સેવા કરે છે, ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. માતા દુર્ગાની કૃપાથી જીવનમાં ન માત્ર સુખ અને શાંતિ આવે છે, પણ વ્યક્તિને સમૃદ્ધિ, શક્તિ અને આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થાય છે, જેનાથી તેનો ભાગ્ય પણ નવિન માર્ગે આગળ વધે છે. (Credits: - Canva)

5 / 7
જ્યારે ભક્તિભાવથી ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિ કે ચિત્રો સ્થાપિત થાય અને નિયમિત પૂજા કરવામાં આવે, ત્યારે ઘરમાં શાંતિભર્યું અને પોઝિટિવ વાતાવરણ ઊભું થાય છે. આવી ઉર્જા ઘરના સભ્યોના મનને શાંત રાખે છે અને જીવનમાં સારા પરિવર્તન લાવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ, દેવતાઓની પૂજાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને વાસ્તુ દોષ પણ ઘટે છે.  ( Credits: Getty Images )

જ્યારે ભક્તિભાવથી ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિ કે ચિત્રો સ્થાપિત થાય અને નિયમિત પૂજા કરવામાં આવે, ત્યારે ઘરમાં શાંતિભર્યું અને પોઝિટિવ વાતાવરણ ઊભું થાય છે. આવી ઉર્જા ઘરના સભ્યોના મનને શાંત રાખે છે અને જીવનમાં સારા પરિવર્તન લાવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ, દેવતાઓની પૂજાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને વાસ્તુ દોષ પણ ઘટે છે. ( Credits: Getty Images )

6 / 7
જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે જો આ પાંચ પ્રકારના વ્યક્તિઓની સેવા કરવામાં આવે, તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ દુર્ગમ માર્ગો સરળ બની શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે જો આ પાંચ પ્રકારના વ્યક્તિઓની સેવા કરવામાં આવે, તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ દુર્ગમ માર્ગો સરળ બની શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

7 / 7

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">