AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પહલગામ હુમલા બાદ ભારતના આ સ્થળે NIA ના દરોડા, પરિવારના સભ્યો પાકિસ્તાનથી ફર્યા હતા પરત

Pahalgam Attack : લાંબા સમય સુધી, NIA ટીમ પરિવારના સભ્યોની પૂછપરછ કરતી રહી અને ઘરની તપાસ કરતી રહી. ટીમે દરોડો શા માટે પાડ્યો તે જાણી શકાયું નથી.

| Updated on: Apr 24, 2025 | 6:46 PM
Share
મંગળવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા હતા. આ ઘટના બૈસરન ખીણમાં બની હતી. તે પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર છે. જોકે હવે આ ઘટના બાદ તેની તપાસ ના ચક્રો ગતિમાન થયા છે.

મંગળવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા હતા. આ ઘટના બૈસરન ખીણમાં બની હતી. તે પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર છે. જોકે હવે આ ઘટના બાદ તેની તપાસ ના ચક્રો ગતિમાન થયા છે.

1 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશના શુભમનું નામ પૂછ્યું જે તેના હનીમૂન માટે ત્યાં ગયો હતો અને પછી તેને ગોળી મારી દીધી. આ જોઈને યુવકની પત્ની બેભાન થઈ ગઈ. જ્યારે આતંકવાદીઓ ફાયરિંગ કરતા ફરાર થઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશના શુભમનું નામ પૂછ્યું જે તેના હનીમૂન માટે ત્યાં ગયો હતો અને પછી તેને ગોળી મારી દીધી. આ જોઈને યુવકની પત્ની બેભાન થઈ ગઈ. જ્યારે આતંકવાદીઓ ફાયરિંગ કરતા ફરાર થઈ ગયા હતા.

2 / 5
આ ઘટના બાદ ગુરુવારે સવારે, NIA એ ફિરોઝપુરમાં એક રેસ્ટોરન્ટ અને મેરેજ પેલેસના માલિકના ઘરે દરોડા પાડ્યા.

આ ઘટના બાદ ગુરુવારે સવારે, NIA એ ફિરોઝપુરમાં એક રેસ્ટોરન્ટ અને મેરેજ પેલેસના માલિકના ઘરે દરોડા પાડ્યા.

3 / 5
લાંબા સમય સુધી, NIA ટીમ પરિવારના સભ્યોની પૂછપરછ કરતી રહી અને ઘરની તપાસ કરતી રહી.

લાંબા સમય સુધી, NIA ટીમ પરિવારના સભ્યોની પૂછપરછ કરતી રહી અને ઘરની તપાસ કરતી રહી.

4 / 5
ટીમે દરોડો શા માટે પાડ્યો તે જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યો પાકિસ્તાન થઈને આવ્યા હતા. અટારી બોર્ડર સામાન્ય લોકો માટે બંધ છે અને સરહદ પર ત્રણ સ્તરીય સુરક્ષા ગોઠવાઈ છે. ( All Image - Twitter)

ટીમે દરોડો શા માટે પાડ્યો તે જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યો પાકિસ્તાન થઈને આવ્યા હતા. અટારી બોર્ડર સામાન્ય લોકો માટે બંધ છે અને સરહદ પર ત્રણ સ્તરીય સુરક્ષા ગોઠવાઈ છે. ( All Image - Twitter)

5 / 5

પંજાબ દેશના 28 રાજ્યોમાંથી એક રાજ્ય છે. પંજાબનું પાટનગર ચંદીગઢ છે. હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી છે. પંજાબને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">