AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack : પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય, કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થશે નહી. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધા છે.

| Updated on: Apr 25, 2025 | 11:15 AM
Share
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાનને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે.જેની અસર પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ પર પડ્યો છે. જેનો ભારતમાં રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાનને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે.જેની અસર પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ પર પડ્યો છે. જેનો ભારતમાં રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

1 / 6
 માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી છે. આ ફિલ્મને લઈ પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ 9 મે 2025ના રોજ રિલીઝ થશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી છે. આ ફિલ્મને લઈ પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ 9 મે 2025ના રોજ રિલીઝ થશે.

2 / 6
 માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી છે. આ ફિલ્મને લઈ પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ 9 મે 2025ના રોજ રિલીઝ થશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી છે. આ ફિલ્મને લઈ પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ 9 મે 2025ના રોજ રિલીઝ થશે.

3 / 6
 માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી છે. આ ફિલ્મને લઈ પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ 9 મે 2025ના રોજ રિલીઝ થશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી છે. આ ફિલ્મને લઈ પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ 9 મે 2025ના રોજ રિલીઝ થશે.

4 / 6
પહેલગામના હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે.ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા સિવાય યુટ્યુબ પરથી વીડિયો સોન્ગ પણ દુર કરવામાં આવ્યું છે.અત્યારસુધી ફિલ્મના 2 ગીત અંગ્રેજી રંગરસિયા અને ખુદાયા ઈશ્ક રિલીઝ કરવામાં આવ્યા હતા.

પહેલગામના હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે.ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા સિવાય યુટ્યુબ પરથી વીડિયો સોન્ગ પણ દુર કરવામાં આવ્યું છે.અત્યારસુધી ફિલ્મના 2 ગીત અંગ્રેજી રંગરસિયા અને ખુદાયા ઈશ્ક રિલીઝ કરવામાં આવ્યા હતા.

5 / 6
હવે આ બંન્ને ગીત યુટ્યુબ પર જોવા મળતા નથી.આ વિશે કોઈ અધિકારિક નિવેદન મેકર્સ તરફથી સામે આવ્યું નથી.

હવે આ બંન્ને ગીત યુટ્યુબ પર જોવા મળતા નથી.આ વિશે કોઈ અધિકારિક નિવેદન મેકર્સ તરફથી સામે આવ્યું નથી.

6 / 6

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. પાકિસ્તાનના વધુ સમાચાર જોવા માટે અહી ક્લકિ કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">