AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ ક્રિકેટની દુનિયામાં સફળતાના માર્ગ પર ઝડપથી આગળ વધ્યો હતો. ઓટોરિક્ષા ડ્રાઇવરના પુત્ર સિરાજએ 2015માં ક્રિકેટ બોલ સાથે પ્રથમ વખત બોલિંગ કરી હતી અને માત્ર બે વર્ષ બાદ 2017માં રૂ. 2.6 કરોડનો આઇપીએલ કોન્ટ્રેક્ટ મેળવી લીધો હતો. 2017માં જ ન્યૂઝીલેન્ડ સામે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટી-20 ફોર્મેટમાં પદાર્પણ કર્યુ હતુ. રણજી ટ્રોફીની તેની બીજી સીઝનમાં જ તેણે 9 મેચમાં 41 વિકેટ ઝડપી લીધી હતી. 2019માં વનડે ક્રિકેટમાં અને 2020માં ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે જ તેણે બંને ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2023ના એશિયા કપની ફાઇનલમાં સિરાજે તરખાટ મચાવ્યો હતો અને 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા 50 રનમાં ઓલઆઉટ થઇ હતી અને ભારતીય ટીમે 10 વિકેટથી જીત મેળવી એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. સિરાજ જાન્યુઆરી 2023 અને માર્ચ 2023 વચ્ચે વનડે ક્રિકેટના બોલરની રેન્કિંગમાં પ્રથમ ક્રમ પર હતો.

Read More

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.

T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત

T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.

T20 વર્લ્ડ કપ 2026 જીતવા છતાં ટીમમાંથી બહાર થશે આ ખેલાડીઓ, બુમરાહ પણ નહીં રમે!

આવનારા સમયમાં જસપ્રીત બુમરાહ કદાચ T20 ટીમમાં જોવા ન મળે, આ સાથે રિંકુ સિંહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન પણ જોખમમાં છે, જાણો આ પાછળનું મોટું કારણ શું છે.

Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો

રમતજગતમાં પ્રતિભા જેટલી મહત્વની છે, એટલી જ મહત્વની માનસિક મજબૂતી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓ માટે વ્યક્તિગત જીવનના આઘાતો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત મુશ્કેલ બને છે. તેમાં પણ પરિજનને ગુમવ્યા બાદ ફરી મેદાનમાં ફરવું અને પર્ફોમ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. છતાં કેટલાક ક્રિકેટરોએ વ્યક્તિગત દુઃખને શક્તિમાં ફેરવી દેશ માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા જ સંકલ્પશીલ ખેલાડીઓ પર એક નજર કરીએ.

T20 WC Breaking : હાર્દિક પંડ્યાના શોટથી સ્ટાર ભારતીય ખેલાડી ઘાયલ, સુપર 8 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની વધી ચિંતા

T20 વર્લ્ડ કપ 2026 માં સુપર 8 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી છે. હાર્દિક પંડ્યાના શોટથી સ્ટાર ભારતીય ખેલાડી ઘાયલ થયો હતો. T20 વર્લ્ડ કપ 2026 માં આ પહેલીવાર નથી જ્યારે કોઈ ભારતીય ખેલાડીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન સાથી ખેલાડીને ઈજા પહોંચાડી હોય. આ પહેલા, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ઘાતક યોર્કરથી ઈશાન કિશન ઘાયલ થયો હતો.

T20 WC Breaking : જર્સી બદલવાથી રન નથી બનતા… સિરાજની જર્સી પહેરીને બેટિંગ કરવા આવ્યો અભિષેક, કારણ જાણી ચોંકી જશો

અભિષેક શર્માએ મોહમ્મદ સિરાજની જર્સી પહેરી હતી, પરંતુ તેનું નસીબ બદલાયું નહીં. તે નેધરલેન્ડ્સ સામે પણ શૂન્ય પર જ આઉટ થયો હતો. તે T20 વર્લ્ડ કપમાં સતત ત્રણ શૂન્ય આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

Central Contract Breaking : BCCI એ 5 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કર્યા, 6 ખેલાડીઓને કરોડોનું નુકસાન

BCCI એ 2025-26 સિઝન માટે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે. પાંચ ખેલાડીઓને પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, છ ખેલાડીઓને ડાઉનગ્રેડનો સામનો કરવો પડ્યો છે.

T20 WC Breaking : 24 કલાકમાં બદલાઈ ગઈ જિંદગી, સૂર્યકુમાર યાદવના ફોન કોલે આપી વર્લ્ડ કપની તક

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત ભારત માટે યાદગાર રહી, જેમાં મોહમ્મદ સિરાજે યુએસએ સામે શાનદાર પ્રદર્શન કર્યું. માત્ર 24 કલાક પહેલાં ટીમમાં સામેલ થયેલા સિરાજે ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લઈને સૌને ચકિત કરી દીધા. મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં તેણે પોતાના જીવનમાં આવેલા અચાનક ફેરફાર વિશે ભાવુક રીતે વાત કરી.

T20 World Cup Breaking : હર્ષિત રાણાની જગ્યાએ આ સ્ટાર ખેલાડીને મળી તક, દોઢ વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં વાપસી

Harshit Rana Injury: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરતી વખતે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઈજા થઈ હતી, જેના કારણે તે મેદાન અધવચ્ચે જ છોડી ગયો હતો. જે બાદ તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. હવે હર્ષિતની જગ્યાએ સ્ટાર ખેલાડીની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થશે.

કોહલીએ રોહિતનો ખેલ કર્યો ! 1403 દિવસ પછી… ODI માં એકવાર ફરી વગાડ્યો ‘ડંકો’, હિટમેનને થયું નુકસાન પરંતુ સિરાજ…

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર ધમાલ મચાવી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પહેલી મેચમાં વિરાટ કોહલીએ મેચ-વિનિંગ ઇનિંગ રમીને લાંબી છલાંગ મારી છે.

IND vs AUS: પહેલી વનડેમાં રોહિત-વિરાટનું સ્થાન કન્ફર્મ, બીજા કોને મળશે તક ? આવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન

IND vs AUS પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે. બંનેનું સ્થાન પ્લેઈંગ ઈલેવનમાં નક્કી જ છે. જાણો પહેલી વનડેમાં કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.

અમદાવાદ ટેસ્ટનો પહેલો દિવસ ભારતને નામ, સિરાજ-બુમરાહની દમદાર બોલિંગ, રાહુલની મજબૂત ફિફ્ટી

ટીમ ઈન્ડિયાના હોમ સિઝનની શરૂઆત અમદાવાદમાં ટેસ્ટ મેચ સાથે થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ખેલાડીઓ દમદાર પ્રદર્શન કરી તમને મજૂબત સ્થિતિમાં મૂકી દીધું હતું. ફાસ્ટ બોલર સિરાજ અને બુમરાહ પહેલા દિવસે ટીમ ઈન્ડિયા માટે હીરો રહ્યા હતા. અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે મજબૂત ફિફ્ટી ફટકારી હતી.

IND vs WI : જસપ્રીત બુમરાહની મદદ છતાં મોહમ્મદ સિરાજ વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો

અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ પાંચ વિકેટ લેવાથી ચૂકી ગયો. તેણે 14 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ લીધી. બુમરાહની મદદ છતાં સિરાજ પાંચમી વિકેટ ન લઈ શક્યો.

Breaking News : બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, કેપ્ટન શ્રેયસ ઐયર બહાર થયો

IND A vs AUS A: ઈન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે રમાનારી બીજી મેચમાં શ્રેયસ અય્યર કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહી.પહેલી ટેસ્ટ મેચમાં તેનું સારું પ્રદર્શન રહ્યું ન હતું.બીજી મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યર બહાર રહેશે.

એશિયા કપ 2025 પહેલા રોહિત-શુભમન સહિત આ ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુ પહોંચ્યા

ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પહોંચ્યા છે. આ યાદીમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓના નામ શામેલ છે. આગામી દિવસોમાં આ સ્ટાર ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટનું રિઝલ્ટ આવશે.

7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
g clip-path="url(#clip0_868_265)">