ટીવી પર કૃષ્ણ તરીકે ફેમસ થયા આ સ્ટાર્સ, જુઓ કોણ છે આ સ્ટાર્સ

આજે જન્માષ્ટમીનો (Janmashtami 2022) તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે. પૌરાણિક સિરિયલોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કળા અને ગુણોને સારી રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષ્ણ પર આધારિત ઘણા શો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, આ સાથે જ આ શોમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા સ્ટાર્સ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 2:52 PM
આજે જન્માષ્ટમીનો (Janmashtami 2022) તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે. પૌરાણિક સિરિયલોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કળા અને ગુણોને સારી રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષ્ણ પર આધારિત ઘણા શો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, આ સાથે જ આ શોમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા સ્ટાર્સ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

આજે જન્માષ્ટમીનો (Janmashtami 2022) તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે. પૌરાણિક સિરિયલોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કળા અને ગુણોને સારી રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષ્ણ પર આધારિત ઘણા શો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, આ સાથે જ આ શોમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા સ્ટાર્સ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

1 / 6
નીતિશ ભારદ્વાજ- એક્ટર નીતિશ ભારદ્વાજ ટીવીના સૌથી વધુ પસંદ કરાયેલા અને લોકપ્રિય કૃષ્ણ છે. તેને બીઆર ચોપરાની સીરિયલ 'મહાભારત'માં કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. નીતિશે આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ જ કારણ છે કે તે આજે પણ આ પાત્ર માટે સૌથી વધુ ઓળખાય છે. નીતિશ ભારતીય જનતા પાર્ટી તરફથી જમશેદપુરના સાંસદ પણ રહી ચૂક્યા છે.

નીતિશ ભારદ્વાજ- એક્ટર નીતિશ ભારદ્વાજ ટીવીના સૌથી વધુ પસંદ કરાયેલા અને લોકપ્રિય કૃષ્ણ છે. તેને બીઆર ચોપરાની સીરિયલ 'મહાભારત'માં કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. નીતિશે આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ જ કારણ છે કે તે આજે પણ આ પાત્ર માટે સૌથી વધુ ઓળખાય છે. નીતિશ ભારતીય જનતા પાર્ટી તરફથી જમશેદપુરના સાંસદ પણ રહી ચૂક્યા છે.

2 / 6
સૌરભ રાજ જૈન- એક્ટર સૌરભ રાજ જૈને પણ કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘણી સફળતા મેળવી હતી. તે વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત 'મહાભારત'માં કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

સૌરભ રાજ જૈન- એક્ટર સૌરભ રાજ જૈને પણ કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘણી સફળતા મેળવી હતી. તે વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત 'મહાભારત'માં કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

3 / 6
સુમેધ મુદગલકર- લોકપ્રિય પૌરાણિક શો 'રાધાકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં સુમેધ મુદગલકરને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર ભારત શો રાધા અને કૃષ્ણની લવ સ્ટોરી પર આધારિત હતો. આ શોમાં સુમેધ કૃષ્ણના રોલમાં જોવા મળ્યો હતો, જ્યારે મલ્લિકા સિંહ રાધાના રોલમાં જોવા મળ્યો હતો. આ સિરિયલની સુમેધની નાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

સુમેધ મુદગલકર- લોકપ્રિય પૌરાણિક શો 'રાધાકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં સુમેધ મુદગલકરને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર ભારત શો રાધા અને કૃષ્ણની લવ સ્ટોરી પર આધારિત હતો. આ શોમાં સુમેધ કૃષ્ણના રોલમાં જોવા મળ્યો હતો, જ્યારે મલ્લિકા સિંહ રાધાના રોલમાં જોવા મળ્યો હતો. આ સિરિયલની સુમેધની નાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

4 / 6
વિશાલ કરવાલ- એક્ટર વિશાલ કરવલે સીરિયલ 'દ્વારકાધીશ-ભગવાન શ્રીકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

વિશાલ કરવાલ- એક્ટર વિશાલ કરવલે સીરિયલ 'દ્વારકાધીશ-ભગવાન શ્રીકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

5 / 6
સ્વપ્નિલ જોષી- એક્ટર સ્વપ્નિલ જોશી પણ ભગવાન કૃષ્ણના પાત્રમાં સામેલ થયો હતો. તેને રામાનંદ સાગરના શો 'શ્રી કૃષ્ણ'માં કાન્હાનું પાત્ર ભજવ્યું છે.

સ્વપ્નિલ જોષી- એક્ટર સ્વપ્નિલ જોશી પણ ભગવાન કૃષ્ણના પાત્રમાં સામેલ થયો હતો. તેને રામાનંદ સાગરના શો 'શ્રી કૃષ્ણ'માં કાન્હાનું પાત્ર ભજવ્યું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">