Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઔષધીય ગુણોથી ભરપૂર છે તુલસીની ચા, સ્વાસ્થ્યને મળશે અદ્ભુત ફાયદા

Tulsi Tea: તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 9:39 PM
તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે. તેમાં એન્ટિફંગલ, એન્ટિવાયરસ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તમે તુલસીવાળી ચા પણ પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે. તેમાં એન્ટિફંગલ, એન્ટિવાયરસ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તમે તુલસીવાળી ચા પણ પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

1 / 5
પાચન તંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીની ચા તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખશે. તે પાચન સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરુપ થશે. તે ખાંસી અને ગેસ જેવી સમસ્યાઓને પણ દૂર ભગાડે છે.

પાચન તંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીની ચા તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખશે. તે પાચન સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરુપ થશે. તે ખાંસી અને ગેસ જેવી સમસ્યાઓને પણ દૂર ભગાડે છે.

2 / 5
બ્લડ પ્રેશર - તુલસીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે. તુલસીમાં જે પોટેશિયમ હોય છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

બ્લડ પ્રેશર - તુલસીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે. તુલસીમાં જે પોટેશિયમ હોય છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

3 / 5
અનિદ્રા - તુલસીમાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે, જે મગજને શાંત કરીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.

અનિદ્રા - તુલસીમાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે, જે મગજને શાંત કરીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.

4 / 5
ત્વચા માટે લાભદાયક -  તુલસીની ચામાં જે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સુરક્ષિત રાખશે. અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે.

ત્વચા માટે લાભદાયક - તુલસીની ચામાં જે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સુરક્ષિત રાખશે. અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે.

5 / 5
Follow Us:
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">