Sharad Navratri પર વૈષ્ણો દેવી જવાનો પ્લાન છે ? જાણી લો આ કામની વાતો

Sharad Navratri : 26 સપ્ટેમ્બરથી શરદ નવરાત્રીની શરુઆત થઈ રહી છે. તે દરમિયાન ઘણા લોકો મા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટેનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ આ પ્રકારનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ અહેવાલમાં તમને કામની વાતો જાણાવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 8:10 PM
નવરાત્રીના શુભ અવસર પર દેશ-વિદેશથી લોકો વૈષ્ણો દેવીના દર્શન માટે યાત્રા કરતા હોય છે. તેની સાથે લાખો ભક્તોની વિશેષ આસ્થા જોડાયેલી છે.

નવરાત્રીના શુભ અવસર પર દેશ-વિદેશથી લોકો વૈષ્ણો દેવીના દર્શન માટે યાત્રા કરતા હોય છે. તેની સાથે લાખો ભક્તોની વિશેષ આસ્થા જોડાયેલી છે.

1 / 5
વૈષ્ણો દેવી યાત્રાની શરુઆત કટરાથી થાય છે. ત્યા તમને તમારા બજેટ પ્રમાણે હોટેલ મળશે. ઓછા બજેટમાં તમને ધર્મશાળામાં રહેવાની સુવિધા પણ મળશે. વૈષ્ણો દેવીના શ્રાઈન બોર્ડની વેબસાઈટથી તમે તેના માટે ઓનલાઈટ બુકિંગ કરી શકો છો.

વૈષ્ણો દેવી યાત્રાની શરુઆત કટરાથી થાય છે. ત્યા તમને તમારા બજેટ પ્રમાણે હોટેલ મળશે. ઓછા બજેટમાં તમને ધર્મશાળામાં રહેવાની સુવિધા પણ મળશે. વૈષ્ણો દેવીના શ્રાઈન બોર્ડની વેબસાઈટથી તમે તેના માટે ઓનલાઈટ બુકિંગ કરી શકો છો.

2 / 5
મા વૈષ્ણો દેવી ધામ, કટરા પાસે ત્રિકૂટ પર્વત પર છે. તમારે મંદિર સુધી જવા માટે શ્રાઈન બોર્ડના કાઉન્ટર પરથી બુકિંગ કરીને ટિકિટ લેવી પડશે. તમે ઓનલાઈન બુકિંગના માધ્યમથી પણ ટિકિટ લઈ શકો છો.

મા વૈષ્ણો દેવી ધામ, કટરા પાસે ત્રિકૂટ પર્વત પર છે. તમારે મંદિર સુધી જવા માટે શ્રાઈન બોર્ડના કાઉન્ટર પરથી બુકિંગ કરીને ટિકિટ લેવી પડશે. તમે ઓનલાઈન બુકિંગના માધ્યમથી પણ ટિકિટ લઈ શકો છો.

3 / 5
કટરાથી વૈષ્ણો દેવી ધામ સુધી પગપાળા કે હેલિકોપ્ટરની મદદથી પણ જઈ શકાય છે. હેલિકોપ્ટરમાં પ્રતિ યાત્રી 1000 રુપિયાનું ભાડું હોઈ છે. તમે પાલકી કે ઘોડાની મદદથી પણ વૈષ્ણો દેવી ધામ પહોંચી શકો છો.

કટરાથી વૈષ્ણો દેવી ધામ સુધી પગપાળા કે હેલિકોપ્ટરની મદદથી પણ જઈ શકાય છે. હેલિકોપ્ટરમાં પ્રતિ યાત્રી 1000 રુપિયાનું ભાડું હોઈ છે. તમે પાલકી કે ઘોડાની મદદથી પણ વૈષ્ણો દેવી ધામ પહોંચી શકો છો.

4 / 5

વૈષ્ણો દેવી પહોંચ્યા બાદ તમારે કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. ત્યાં મોબાઈલ અને લેદરનો સામાન તમે નહીં લઈ જઈ શકો. તમે તે સામાન મંદિરથી દૂર આવેલા એક લોકર રુમમાં જમા કરી શકો છો.

વૈષ્ણો દેવી પહોંચ્યા બાદ તમારે કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. ત્યાં મોબાઈલ અને લેદરનો સામાન તમે નહીં લઈ જઈ શકો. તમે તે સામાન મંદિરથી દૂર આવેલા એક લોકર રુમમાં જમા કરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">