AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માએ હાર સ્વીકારી ! સતત ખરાબ પ્રદર્શન બાદ આ મોટો નિર્ણય લીધો અને ટીમમાંથી દુર થયો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ હાલમાં 10 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરી હતી પરંતુ જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ રમાયેલી મેચમાં તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. ત્યારે હવે તેને તેના ખરાબ પ્રદર્શન વચ્ચે મોટો નિર્ણય લીધો છે.

| Updated on: Jan 26, 2025 | 2:43 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે છેલ્લું એક વર્ષ રેડ બોલ ક્રિકેટમાં ખુબ ખરાબ રહ્યું છે. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયાના નિરાશાજનક પ્રદર્શન બાદ કોઈ પણ ખેલાડીઓ માટે જો તે ફિટ હોય તો ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત બનાવ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે છેલ્લું એક વર્ષ રેડ બોલ ક્રિકેટમાં ખુબ ખરાબ રહ્યું છે. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયાના નિરાશાજનક પ્રદર્શન બાદ કોઈ પણ ખેલાડીઓ માટે જો તે ફિટ હોય તો ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત બનાવ્યું છે.

1 / 6
આવી સ્થિતિમાં, રોહિત શર્માએ પણ રણજી ટ્રોફીમાં ભાગ લેવાનો નિર્ણય લીધો. તે 10 વર્ષ પછી આ ટુર્નામેન્ટમાં પ્રવેશ્યો. પણ તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો. હવે તેમણે મોટો નિર્ણય લીધો છે.

આવી સ્થિતિમાં, રોહિત શર્માએ પણ રણજી ટ્રોફીમાં ભાગ લેવાનો નિર્ણય લીધો. તે 10 વર્ષ પછી આ ટુર્નામેન્ટમાં પ્રવેશ્યો. પણ તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો. હવે તેમણે મોટો નિર્ણય લીધો છે.

2 / 6
રોહિત શર્માએ જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ રણજી ટ્રોફી રમી હતી. તેની નજર આ મેચમાં ટેસ્ટમાં પોતાના ફોર્મને સાબિત કરવાનું હતુ પરંતુ બંન્ને ઈનિગ્સમાં તે ફ્લોપ રહ્યો હતો. આ મેચની પહેલી ઈનિગ્સમાં તે માત્ર 3 રન અને બીજી ઈનિગ્સમાં 28 રન બનાવી શક્યો હતો. એટલે કે, રેડ બોલ ક્રિકેટમાં તેની બેટ ફરી એક વખત શાંત જોવા મળ્યું હતુ.ત્યારે હવે રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફી ધ્યાને રાખીની ફરીથી વ્હાઈટ બોલ ક્રિકેટમાં ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.

રોહિત શર્માએ જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ રણજી ટ્રોફી રમી હતી. તેની નજર આ મેચમાં ટેસ્ટમાં પોતાના ફોર્મને સાબિત કરવાનું હતુ પરંતુ બંન્ને ઈનિગ્સમાં તે ફ્લોપ રહ્યો હતો. આ મેચની પહેલી ઈનિગ્સમાં તે માત્ર 3 રન અને બીજી ઈનિગ્સમાં 28 રન બનાવી શક્યો હતો. એટલે કે, રેડ બોલ ક્રિકેટમાં તેની બેટ ફરી એક વખત શાંત જોવા મળ્યું હતુ.ત્યારે હવે રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફી ધ્યાને રાખીની ફરીથી વ્હાઈટ બોલ ક્રિકેટમાં ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.

3 / 6
 રોહિત શર્મા રણજી ટ્રોફી 2024-05ના આગામી રાઉન્ડમાં રમશે નહિ. મુંબઈની ટીમની આગામી મેચ મેઘાલય સાથે 30 જાન્યુઆરીથી રમાશે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ રોહિતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફી ની તૈયારીના કારણે રણજી ટ્રોફીમાં આગામી મેચ ન રમવાનો નિર્ણય લીધો છે.

રોહિત શર્મા રણજી ટ્રોફી 2024-05ના આગામી રાઉન્ડમાં રમશે નહિ. મુંબઈની ટીમની આગામી મેચ મેઘાલય સાથે 30 જાન્યુઆરીથી રમાશે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ રોહિતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફી ની તૈયારીના કારણે રણજી ટ્રોફીમાં આગામી મેચ ન રમવાનો નિર્ણય લીધો છે.

4 / 6
તેમણે આ વિશે મુંબઈ ટીમ મેનેજમેન્ટને પણ જાણકારી આપી છે. બીજી બાજુ યશસ્વી જ્યસ્વાલ પણ મુંબઈની રણજી ટ્રોફી મેચમાં નજર આવશે નહિ. ઈંગ્લેન્ડ સીરિઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે.જમ્મુ કાશ્મીર વિરુદ્ધ રમાયેલી મેચમાં ભલે મુંબઈની ટીમમાં રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શ્રેયસ અય્યર, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા. પરંતુ આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે આ વિશે મુંબઈ ટીમ મેનેજમેન્ટને પણ જાણકારી આપી છે. બીજી બાજુ યશસ્વી જ્યસ્વાલ પણ મુંબઈની રણજી ટ્રોફી મેચમાં નજર આવશે નહિ. ઈંગ્લેન્ડ સીરિઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે.જમ્મુ કાશ્મીર વિરુદ્ધ રમાયેલી મેચમાં ભલે મુંબઈની ટીમમાં રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શ્રેયસ અય્યર, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા. પરંતુ આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

5 / 6
જમ્મુ કાશ્મીરે 5 વિકેટથી જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે, મુંબઈ રણજી ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેમ છતાં જમ્મુ કાશ્મીરની ટીમ તેના સામે જીત મેળવી અને આ સ્ટાર ખેલાડીઓ સામે પોતાની રમત દેખાડી હતી.

જમ્મુ કાશ્મીરે 5 વિકેટથી જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે, મુંબઈ રણજી ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેમ છતાં જમ્મુ કાશ્મીરની ટીમ તેના સામે જીત મેળવી અને આ સ્ટાર ખેલાડીઓ સામે પોતાની રમત દેખાડી હતી.

6 / 6

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. રોહિત શર્માના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">