Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tricolour Sandwich Recipe : પ્રજાસત્તાક દિવસે ઘરે બનાવો તિરંગા સેન્ડવીચ, આ રહી સરળ રેસિપી

દેશભરમાં 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી થાય છે. ત્યારે તમે ગણતંત્ર દિવસને ખાસ બનાવવા માટે તિરંગા રંગની આ ખાસ વાનગીઓ બનાવી શકો છો. તો આજે અમે તમને તિરંગા કલરની સેન્ડવીચ ઘરે કેવી રીતે બનાવી તેની રેસિપી જણાવીશું.

| Updated on: Jan 26, 2025 | 11:27 AM
તિરંગા કલરની સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે. આ સેન્ડવીચ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બનાવી શકાય છે. જે નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે.

તિરંગા કલરની સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે. આ સેન્ડવીચ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બનાવી શકાય છે. જે નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે.

1 / 5
સેન્ડવીચ બનાવવા માટે ગાજર, કાકડી, મેયોનીઝ, પનીર, ચાટ મસાલો, બ્રેડ, લીલી ચટણી સહિતની સામગ્રીની જરુર પડશે.

સેન્ડવીચ બનાવવા માટે ગાજર, કાકડી, મેયોનીઝ, પનીર, ચાટ મસાલો, બ્રેડ, લીલી ચટણી સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 5
હવે સૌથી પહેલા એક બ્રેડની કિનારીઓને કાપી લો. ત્યારબાદ બ્રેડ પર બટર લગાવી તેના પર લીલી ચટણી લગાવી તેના પર બ્રેડ મુકો.

હવે સૌથી પહેલા એક બ્રેડની કિનારીઓને કાપી લો. ત્યારબાદ બ્રેડ પર બટર લગાવી તેના પર લીલી ચટણી લગાવી તેના પર બ્રેડ મુકો.

3 / 5
બીજી બ્રેડ પર માયોનીઝ લગાવી તેના પર પનીરને છીણીને તેના પર મુકો. હવે તેના પર મરી પાઉડર ,ચાટ મસાલો નાખો.

બીજી બ્રેડ પર માયોનીઝ લગાવી તેના પર પનીરને છીણીને તેના પર મુકો. હવે તેના પર મરી પાઉડર ,ચાટ મસાલો નાખો.

4 / 5
હવે ત્રીજી બ્રેડ પર છીણેલા ગાજરને મુકી દો. ત્યારબાદ તેના પર મસાલો નાખો. હવે ફરી એક તેના મુકી તમે સેન્ડવીચને કાપીને સર્વ કરી શકો છો. જો તમે ઈચ્છો તો સેન્ડવીચને ગ્રીલ કરીને પણ સર્વ કરી શકો છો.

હવે ત્રીજી બ્રેડ પર છીણેલા ગાજરને મુકી દો. ત્યારબાદ તેના પર મસાલો નાખો. હવે ફરી એક તેના મુકી તમે સેન્ડવીચને કાપીને સર્વ કરી શકો છો. જો તમે ઈચ્છો તો સેન્ડવીચને ગ્રીલ કરીને પણ સર્વ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">