
કુંભ મેળો
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે. આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે કુંભ મેળો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય છે અને વ્યક્તિના પુનર્જન્મનું ચક્ર સમાપ્ત થઈ શકે છે.
કુંભ મેળાની કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃતના ઘડામાંથી ચાર જગ્યાએ, હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં અમૃતના થોડા ટીપા પડ્યા. આ જ કારણે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકને પવિત્ર માનવામાં આવે છે અને અહીં મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. મહાકુંભ વિવિધ સંસ્કૃતિ, ભાષા અને સમાજના લોકોને એકસાથે લાવે છે. કુંભ મેળામાં દેશભરમાંથી સંતો, મહાત્માઓ, સાધુ અને સંન્યાસીઓ ભાગ લે છે. આમાં અખાડાઓનું વિશેષ મહત્વ હોય છે, જ્યાં લોકો સંતોના આશીર્વાદ અને તેમના ઉપદેશોનો લાભ લે છે.
કુંભ મેળો માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર છે. લાખો વિદેશી પ્રવાસીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું મહત્વ સમજે છે. કુંભ મેળો એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ તે સામાજિક એકતા, પૌરાણિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે.
Breaking News : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત
શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આ ઘટના મોડી રાત સુધી રેલવે દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું ન હતું કે આ અકસ્માત માટે કોણ જવાબદાર છે. હાલમાં આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Feb 16, 2025
- 7:42 am
13 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર :વડોદરામાં ધાર્મિક દબાણો દૂર કરવાની રણનીતિ તૈયાર, મંદિરો અને મસ્જિદો મળીને કુલ 314 દબાણો કરાશે દૂર
આજે 13 ફેબુઆરી ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 13, 2025
- 9:53 pm
Viral Video : મહાકુંભ દરમિયાન તમે પ્રતિ કલાક 1000 રૂપિયા કમાઈ શકો છો, આ શાનદાર આઈડિયા થયો વાયરલ
Mahakumbh Viral Video: મહાકુંભમાં ભક્તોની ભીડ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. લાખો લોકો સ્નાન કરવા માટે સંગમ પહોંચી રહ્યા છે, ત્યારે ઘણા લોકોને થોડા દિવસો માટે રોજગાર મળ્યો છે. હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કલાકમાં 1000 રૂપિયા કમાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
- Meera Kansagara
- Updated on: Feb 12, 2025
- 2:35 pm
Mahakumbh 2025 : મુકેશ અંબાણીની 4 પેઢીઓએ એકસાથે મહાકુંભમાં ડૂબકી લગાવી, જુઓ Video
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મંગળવારે મહાકુંભમાં હાજરી આપવા માટે પ્રયાગરાજ પહોંચ્યા. અહીં, પરિવારની ચાર પેઢીઓ, તેમની માતા કોકિલાબેનથી લઈને તેમના પૌત્ર પૃથ્વી સુધી, એકસાથે સંગમમાં ડૂબકી લગાવી. આ પરિવારના સભ્યો પણ તેમની સાથે પહોંચ્યા. આ સંપૂર્ણ સમાચાર વાંચો...
- Sagar Solanki
- Updated on: Feb 11, 2025
- 10:49 pm
મહાકુંભમાં જતા પહેલાં ચેતજો, લાખો શ્રદ્ધાળુ બન્યા ‘રોડ એરેસ્ટ’, 20-25 કિમીનો ટ્રાફિકજામ
જો તમે કાર કે તમારા કોઇપણ વાહનમાં આજે મહાકુંભમાં જવાનો પ્લાન બનાવો છો તો જરા જોઇ લેજો આજની સ્થિતિ. એવું ન બને કે તમારે રસ્તામાં 24થી 36 કલાક સુધી ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવે.. અમે તમને બતાવીશું હાલ કેવી છે ટ્રાફિક જામની સ્થિતિ.
- TV9 Gujarati
- Updated on: Feb 11, 2025
- 2:35 pm
10 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ભાજપ ઉમેદવારને જીતાડશો તો મકાન નહીં તૂટવા દઉ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયાની મતદારોને ધમકી, કહ્યું, દગો કર્યો તો મકાન રાખવા નહીં દઉ
આજે 10 ફેબુઆરી સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 10, 2025
- 9:27 pm
09 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર :સુરતથી મહાકુંભ સુધીની વિશેષ ટ્રેન શરૂ, સાંસદ મુકેશ દલાલની રજૂઆત બાદ રેલવે વિભાગે ટ્રેન કરી શરૂ
આજે 09 ફેબુઆરી શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 9, 2025
- 10:04 pm
Mahakumbh 2025 : CM ભૂપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી, મહાકુંભની વ્યવસ્થાના કર્યા વખાણ, જુઓ Video
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કુંભમેળાની મુલાકાત લીધી છે. મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Feb 7, 2025
- 2:42 pm
7 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : પાવાગઢ જવાના હોવ તો આ જાણી લેજો, રોપ વે સેવા 17 ફેબ્રુઆરીથી આટલા દિવસો રહેશે બંધ
આજે 07 ફેબુઆરી શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 7, 2025
- 7:57 pm
Mahakumbh 2025 : કુંભ મેળો ચાલુ છે છતા અચાનક કેમ પરત ફરી રહ્યા છે આ નાગા સાધુઓ ? જાણો કારણ
આસ્થા અને શ્રદ્ધાનો મહાન પર્વ મહા કુંભ 13 જાન્યુઆરીએ શરૂ થયો હતો, જે મહાશિવરાત્રીના શુભ અવસર પર એટલે કે 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે, પરંતુ નાગા સાધુઓ વસંત પંચમી પછી મહા કુંભથી પાછા ફરવાનું શરૂ કરી દીધું હતું. ચાલો જાણીએ કે આનું કારણ શું છે.
- Tanvi Soni
- Updated on: Feb 6, 2025
- 10:58 am
6 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : મહારાષ્ટ્રમાં જીબીએસના કારણે અત્યાર સુધીમાં 6 મૃત્યું, 3 નવા શંકાસ્પદ દર્દીઓ મળ્યા
આજે 06 ફેબુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 6, 2025
- 10:00 pm
Reliance ફાઉન્ડેશને મહાકુંભમાં ધખાવી સેવાની ધૂણી, કર્યો ‘તીર્થયાત્રી સેવા’ નો સંકલ્પ, જુઓ Video
રીલાયન્સ ફાઉન્ડેશનની 'તીર્થયાત્રી સેવા' મહાકુંભ 2025માં ભક્તોને મફત ભોજન, તબીબી સહાય, પરિવહન અને સુરક્ષા સુવિધાઓ પૂરી પાડી રહી છે. આ પહેલ મહાકુંભની યાત્રાને સરળ, સલામત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવવા માટે સમર્પિત છે.
- Sagar Solanki
- Updated on: Feb 5, 2025
- 8:04 pm
Mahakumbh 2025 : પીએમ મોદીએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી, માતા ગંગાની પૂજા કરી જુઓ ફોટો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી છે. જેના ફોટો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, આ દરમિયાન પીએમ મોદીના હાથમાં રુદ્રાક્ષની માળા પણ જોવા મળી રહી છે.
- Nirupa Duva
- Updated on: Feb 5, 2025
- 1:53 pm
5 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : સુરતના વરિયાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં અઢી વર્ષનું બાળક ગરકાવ, 2 કલાકથી શોધખોળ છતા કોઈ પત્તો નહીં
આજે 05 ફેબુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 5, 2025
- 10:09 pm
4 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : પશ્ચિમ રેલવે કુંભમેળામાં જવા અમદાવાદ, સાબરમતી, વડોદરાથી દોડાવશે ખાસ ટ્રેન
આજે 04 ફેબુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 4, 2025
- 10:00 pm