ભક્તોને લીલાલહેર..! કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે, ચીન સાથે વાતચીતની પુષ્ટિ
India China Agreement : ભારત અને ચીન વચ્ચે એક મોટો વિકાસ જોવા મળ્યો છે. બંને દેશો કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા સંમત થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને ચીન સંબંધોને સ્થિર કરવા અને ફરીથી મજબૂત બનાવવા માટે કેટલાક લોકો-કેન્દ્રિત પગલાં લેવા સંમત થયા છે. ભારત અને ચીન વચ્ચે હવાઈ સેવા પુનઃસ્થાપિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
વિશ્વની મુખ્ય આર્થિક-વેપારી શક્તિ તરીકે જાણીતું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક માનવામાં આવે છે. ચીન અને ભારત વચ્ચેના સંબંધો અને વધારે માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ તારીખ 02-04-2025

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?

રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો

હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?

મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો

હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી