
બજેટ અંદાજપત્ર
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે.
સરકાર જે ‘બજેટ’ રજૂ કરે છે તેનો સીધો અર્થ એ છે કે તે ક્યાંથી નાણાં એકત્ર કરશે અને ક્યાં ખર્ચ કરશે ? મૂળભૂત રીતે બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘Bougette’ પરથી આવ્યો છે.
સામાન્ય ભાષામાં તેનો અર્થ ‘નાની થેલી’ થાય છે. કદાચ આ જ કારણ છે કે નાણા પ્રધાન દેશ કે રાજ્યનું બજેટ રજૂ કરવા માટે ‘નાની ચામડાની થેલી’ લઈને સંસદ કે વિધાનસભામાં પ્રવેશે છે. વર્તમાન મોદી સરકારમાં ‘ચામડાની થેલી’ ગાયબ થઈ ગઈ છે અને તેનું સ્થાન ‘લાલ રંગના કાપડની થેલી’ અને ‘ડિજિટલ ટેબલેટ’એ લીધું છે.
ભારતમાં બજેટનો ઈતિહાસ 1860થી શરૂ થાય છે. અગાઉ કેન્દ્ર સરકાર દર વર્ષે ફેબ્રુઆરીની છેલ્લી તારીખે સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરતી હતી. ત્યારપછી 1999થી તે સવારે 11 વાગ્યે રજૂ થવાનું શરૂ થયું. 2014માં નરેન્દ્ર મોદી સરકારે તેની તારીખ બદલીને દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે.
Income Tax Saving Options : નવી કર પદ્ધતિમાં પણ મળશે Tex છૂટ, આ 7 ખર્ચ બચાવશે તમારા રૂપિયા
નવી કર પદ્ધતિમાં ₹75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન, NPS અને EPF માં નિયોજક યોગદાન પર છૂટ, હાઉસિંગ લોન વ્યાજ (ભાડાની આવક સાથે એડજસ્ટ), 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન (ભાડાની આવક પર) અને રજા રોકડીકરણ, ગ્રેચ્યુઇટી, સ્વૈચ્છિક નિવૃત્તિ, પ્રવાસ ભથ્થું અને દૈનિક ભથ્થા જેવી અનેક છૂટો આપવામાં આવે છે.
- Sagar Solanki
- Updated on: Feb 9, 2025
- 8:08 pm
New Income Tax Bill : મોદી કેબિનેટે નવા આવકવેરા બિલને મંજૂરી આપી, સમજો કરદાતાઓ પર તેની કેવી થશે અસર
કરદાતાઓ માટે મોટા સમાચાર છે. વાસ્તવમાં, કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે (7 ફેબ્રુઆરી, 2025) નવા આવકવેરા બિલને મંજૂરી આપી હતી. આ બિલ છ દાયકા જૂના IT એક્ટનું સ્થાન લેશે.
- Dhinal Chavda
- Updated on: Feb 8, 2025
- 2:33 pm
Breaking news : આનંદો! લોન સસ્તી થશે, RBIએ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો, EMI ઘટશે
રિઝર્વ બેંકે લગભગ 5 વર્ષ બાદ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો છે. રેપો રેટમાં આ 0.25 ટકાના ઘટાડા સાથે હોમ લોન અને કાર લોન સહિતની તમામ લોન સસ્તી થશે અને લોકોને EMIમાં રાહત મળશે.
- Dhinal Chavda
- Updated on: Feb 7, 2025
- 10:27 am
FII/FPI & DII Data : અહીં આવી ગઈ છે માહિતી, બજેટના દિવસે FII એ શું કર્યું!
FII/FPI & DII Data : 1 ફેબ્રુઆરી 2025 ના રોજ FII એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં શું કર્યું તેનો ડેટા બહાર પાડવામાં આવ્યો છે. ચાલો તમને વિગતવાર જણાવીએ.
- Meera Kansagara
- Updated on: Feb 2, 2025
- 2:35 pm
Jewellery News : બજેટમાં લેવાયો જ્વેલરી અંગે મોટો નિર્ણય ! 2જી ફેબ્રુઆરીથી થઈ ગયો લાગુ
આ નિર્ણય 2 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી જ્વેલરીની માંગ વધી શકે છે. કિંમતોમાં સ્પર્ધા વધશે, જ્વેલરી વધુ સસ્તું બનશે.
- Devankashi rana
- Updated on: Feb 2, 2025
- 2:22 pm
શેર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને સરકારની મોટી ભેટ ! ડિવિડન્ડની આવક પર TDS મર્યાદા વધારવાની જાહેરાત
જ્યારે નોકરી કરતા લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે સરકારે શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મળતા ડિવિડન્ડ પર વસૂલવામાં આવતી TDSની મર્યાદા વધારવાની પણ જાહેરાત કરી હતી.
- Devankashi rana
- Updated on: Feb 2, 2025
- 1:50 pm
શું ખરેખર આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે ? બજેટમાં સરકારે આપ્યા સંકેત !
બજેટ 2025-2026 માં, સરકારે જૂની કર વ્યવસ્થા અંગે એક મોટો સંકેત આપ્યો છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે સરકાર હવે નવી અને જૂની કર વ્યવસ્થામાંથી કોઈ એક જ વ્યવસ્થા ચાલુ રાખવા માંગે છે. જો કે સરકારનું ધ્યાન નવી કર વ્યવસ્થા પર વધુ રહેશે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 2:37 pm
12 લાખની કરમુક્તિનો લાભ દેશમાં કેટલા લોકોને મળશે ? નિર્મલા સિતારમણે જણાવ્યું કેવી રીતે ગણાશે વેરો
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, નવી કર વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરવાથી વધુ 1 કરોડ લોકોને કર રાહત મળશે. સરકારે નવી કર વ્યવસ્થા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી છે. સરકારના આ નિર્ણયને, મધ્યમ વર્ગના લોકો સાથે સીધી અસર માનવામાં આવી રહ્યી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 10:13 am
Budget 2025 : MSME ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાનો સરકારનો ઉદ્દેશ્ય, કરી મોટી જાહેરાત
બજેટ 2025 માં MSME (માઈક્રો, સ્મોલ અને મેડિયમ એન્ટરપ્રાઈઝ) ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જે નાના અને મધ્યમ ધંધાઓ માટે વિકાસની નવી દિશા ખોલે છે.
- Smit Chauhan
- Updated on: Feb 1, 2025
- 10:09 pm
Budget 2025 : ભારતે બજેટમાં ‘પાડોશીઓ’નું પણ રાખ્યું ધ્યાન…આ દેશ પર વરસાવ્યો સૌથી વધુ પ્રેમ
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું. આ બજેટમાં ભારતે તેના પાડોશી દેશો માટે પણ બજેટ ફાળવ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારત દ્વારા તેના પાડોશી દેશો માટે બજેટ ફાળવવામાં આવે છે, ત્યારે કયા દેશ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે.
- Dilip Chaudhary
- Updated on: Feb 1, 2025
- 6:44 pm
Budget 2025 : AI એજ્યુકેશનમાં નવી ક્રાંતિ, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના ભારતને વૈશ્વિક AI હબ બનાવશે
બજેટ 2025માં ભારત સરકારે AI શિક્ષણ માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી. આ પહેલનો ઉદ્દેશ્ય AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સંબંધિત શિક્ષણ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સેન્ટર વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને AI ક્ષેત્રમાં અત્યાધુનિક કૌશલ્યો પ્રદાન કરશે અને ઉદ્યોગોમાં તેની ઉપયોગિતાને પ્રોત્સાહન આપશે.
- Smit Chauhan
- Updated on: Feb 1, 2025
- 5:40 pm
Budget Tax Calculation: માત્ર 10 સેકન્ડમાં જાણો તમારે કેટલો ભરવો પડશે Income tax
નવા ફેરફાર પછી, તમારે 13 લાખ રૂપિયાની આવક પર 66,000 રૂપિયા પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં, આ જવાબદારી 25,000 રૂપિયાથી વધુ ન હોઈ શકે. કારણ કે તેના પર સીમાંત રાહતનો નિયમ લાગુ પડશે. ચાલો જાણીએ કે સીમાંત રાહત શું છે?
- Dhinal Chavda
- Updated on: Feb 1, 2025
- 5:22 pm
NRI માટે મોદી સરકારની નવી યોજના, જાણો ?
જો બિન-નિવાસી કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાઓ સ્થાપી રહી હોય અથવા તેનું સંચાલન કરી રહી હોય, તો તેમના માટે એક ખાસ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ પડશે.
- TV9 Gujarati
- Updated on: Feb 1, 2025
- 5:09 pm
Budget 2025: ટનાજ ટેક્સ સ્કીમમાં સરકાર લેશે મોટો નિર્ણય, હવે યોજના માત્ર સમુદ્રી જહાજો પુરતી નહીં રહે સિમિત- જાણો શું છે સમગ્ર યોજના- Photos
Budget 2025: Tonnage Tax Scheme for Inland Vessels આ યોજના હવે સમુદ્રી જહાજો પુરતી સિમિત નહીં રહે, પરંતુ નદીઓ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ચાલનારા જહાજોને પણ તેમા સામેલ કરવામાં આવશે, તેનાથી ભારતના આંતરરાષ્ટ્રીય જળ પરિવહનને પ્રોત્સાહન મળશે અને પરિવહનનો ખર્ચ પણ ઘટશે.
- Mina Pandya
- Updated on: Feb 1, 2025
- 5:54 pm
Budget 2025: ગિગ વર્કર્સને મળી મોટી ભેટ, સરકાર ઓળખ સાથે આરોગ્ય સેવાઓ પણ આપશે, જાણો ગિગ વર્કર્સ કોણ છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ગિગ વર્કર્સની નોંધણી માટે એક પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવ્યા પછી, આવા કર્મચારીઓને માન્યતા મળશે. આ સાથે, સરકાર દ્વારા આ કર્મચારીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવશે.
- Sagar Solanki
- Updated on: Feb 1, 2025
- 4:41 pm