AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2023 : શિવલિંગ પર આ 5 વસ્તુ ચઢાવતા જ મળશે મહાદેવના આશીર્વાદ, આજે જ કરો આ ઉપાય

Mahashivratri 2023: 18 ફેબ્રુઆરીની મહાશિવરાત્રીને લઈને ભારતમાં હમણાથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રની પૂજામાં શિવલિંગ પર 5 વસ્તુ ચઢાવવાથી ભગવાનની કૃપા વરસતી હોવાની માન્યતા છે. ચાલો જાણીએ તે 5 વસ્તુઓ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 12:58 PM
Share
ભગવાન શિવની પૂજામાં ભસ્મનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે શિવજીનું પ્રમુખ વસ્ત્ર ભસ્મ છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભસ્મ પણ ચઢાવવી જોઈએ.

ભગવાન શિવની પૂજામાં ભસ્મનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે શિવજીનું પ્રમુખ વસ્ત્ર ભસ્મ છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભસ્મ પણ ચઢાવવી જોઈએ.

1 / 5
મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બેલ પત્ર ચઢાવવું ખુબ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ -શાંતિ આવે છે.

મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બેલ પત્ર ચઢાવવું ખુબ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ -શાંતિ આવે છે.

2 / 5

ધાર્મિક માન્યતાઓ અનુસાર, રુદ્રાક્ષ ભગવાન શિવની આંખોમાંથી નિકળેલા આંસુઓને કારણે નિર્મિત થયા હતા. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે રુદ્રાક્ષ શિવલિંગ પર ચઢાવવાથી ભક્તો પર વિશેષ કૃપા વરસે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, રુદ્રાક્ષ ભગવાન શિવની આંખોમાંથી નિકળેલા આંસુઓને કારણે નિર્મિત થયા હતા. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે રુદ્રાક્ષ શિવલિંગ પર ચઢાવવાથી ભક્તો પર વિશેષ કૃપા વરસે છે.

3 / 5

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનમાંથતી નીકળેલા ઝેરને પીધા બાદ શિવનું શરીર બળવા લાગ્યું હતું, તેથી દેવતાઓની વિંનતી પર તેમણે દૂધ ગ્રહણ કર્યું અને તેમના શરીરની પીડા ઓછી થઈ. આ ધાર્મિક માન્યતાને કારણે શિવજીને દૂધ ચઢાવવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનમાંથતી નીકળેલા ઝેરને પીધા બાદ શિવનું શરીર બળવા લાગ્યું હતું, તેથી દેવતાઓની વિંનતી પર તેમણે દૂધ ગ્રહણ કર્યું અને તેમના શરીરની પીડા ઓછી થઈ. આ ધાર્મિક માન્યતાને કારણે શિવજીને દૂધ ચઢાવવામાં આવે છે.

4 / 5
માન્યતા છે કે ગંગા નદીને ધરીત પર લાગવા માટે ભગવાન શિવએ તેને પોતાની જટાઓમાં ધારણ કરી હતી. તેમને ગંગા જળ ખુબ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગાજળ પર જરુરથી ચઢાવવું જોઈએ.

માન્યતા છે કે ગંગા નદીને ધરીત પર લાગવા માટે ભગવાન શિવએ તેને પોતાની જટાઓમાં ધારણ કરી હતી. તેમને ગંગા જળ ખુબ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગાજળ પર જરુરથી ચઢાવવું જોઈએ.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">