Knowledge News: શું તમને ખબર છે કે રેલવે ટ્રેક પર અને આજુબાજુમાં કેમ પથ્થરો રાખવામાં આવે છે ? આ છે મુખ્ય ત્રણ કારણ

Knowledge News : ભારતીય રેલવે ટ્રેનોએ ભારતની જીવાદોરી સમાન છે. આ ભારતીય રેલવેની ટ્રેનો સાથે અનેક રોચક માહિતી જોડાયેલી હોય છે. ચાલો જાણીએ ભારતીય રેલવે સાથે જોડાયેલી એવી જ એક રોચક વાત આ અહેવાલમાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:12 PM
તમે તમારા જીવનમાં એક વાર ભારતીય રેલવે ટ્રેનોમાં યાત્રા કરી જ હશે. તમે રેલવે ટ્રેકની આસપાસ ઘણા બધા પત્થરો પણ જોયા હશે. ટ્રેક પાસે આટલા બધા પત્થરો હોવા પાછળ પણ એક ખાસ કારણ છે. ચાલો જાણીએ તેની પાછળના રસપ્રદ કારણો.

તમે તમારા જીવનમાં એક વાર ભારતીય રેલવે ટ્રેનોમાં યાત્રા કરી જ હશે. તમે રેલવે ટ્રેકની આસપાસ ઘણા બધા પત્થરો પણ જોયા હશે. ટ્રેક પાસે આટલા બધા પત્થરો હોવા પાછળ પણ એક ખાસ કારણ છે. ચાલો જાણીએ તેની પાછળના રસપ્રદ કારણો.

1 / 5
ભારતીય રેલેવે ટ્રેક પાસે મોટી સંખ્યામાં પત્થરો હોવા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા હોય છે. ભારતીય રેલેવે ટ્રેક પાસે પત્થરો હોવા પાછળ 3 મહત્વના કારણો છે.

ભારતીય રેલેવે ટ્રેક પાસે મોટી સંખ્યામાં પત્થરો હોવા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા હોય છે. ભારતીય રેલેવે ટ્રેક પાસે પત્થરો હોવા પાછળ 3 મહત્વના કારણો છે.

2 / 5
પહેલું કારણ - રેલવે ટ્રેક પર છોડ-ઝાડ ન ઉગે તેના માટે પત્થરોનો ઉપયોગ થાય છે. પત્થરોને કારણે ટ્રેક પર છોડ-ઝાડ ઉગવાથી રોકી શકાય છે. કારણ કે છોડ-ઝાડથી ટ્રેક પર દોડતી ટ્રેનની ઝડપ પર અસર થાય છે.

પહેલું કારણ - રેલવે ટ્રેક પર છોડ-ઝાડ ન ઉગે તેના માટે પત્થરોનો ઉપયોગ થાય છે. પત્થરોને કારણે ટ્રેક પર છોડ-ઝાડ ઉગવાથી રોકી શકાય છે. કારણ કે છોડ-ઝાડથી ટ્રેક પર દોડતી ટ્રેનની ઝડપ પર અસર થાય છે.

3 / 5
બીજું કારણ - જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે ખુબ કંપન અને અવાજ થાય છે. ટ્રેક પરના પત્થર અવાજને ઓછો કરે છે અને કંપન સમયે ટ્રેકની નીચેની પટ્ટી (સ્લીપર્સ)ને ફેલાવાથી રોકે છે. તેથી આ પત્થર સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે.

બીજું કારણ - જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે ખુબ કંપન અને અવાજ થાય છે. ટ્રેક પરના પત્થર અવાજને ઓછો કરે છે અને કંપન સમયે ટ્રેકની નીચેની પટ્ટી (સ્લીપર્સ)ને ફેલાવાથી રોકે છે. તેથી આ પત્થર સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે.

4 / 5
ત્રીજું કારણ - ટ્રેકની આસપાસના પત્થર અને કોંક્રિટના સ્લીપર્સને કારણે રેલવે ટ્રેક લાંબા સમય સુધી ટકી રહે છે. પહેલાના સમયમાં લાકડાના સ્લીપર્સને કારણે ટ્રેકને વરસાદના પાણીમાં નુકશાન થતું હતું. પણ હવે ટ્રેકની આસપાસના પત્થરો અને કોંક્રિટના સ્લીપર્સને કારણે ટ્રેક પર ટ્રેનનું બેલેન્સ બની રહે છે. પત્થરોને કારણે ટ્રેક જોડાયેલો રહે છે.

ત્રીજું કારણ - ટ્રેકની આસપાસના પત્થર અને કોંક્રિટના સ્લીપર્સને કારણે રેલવે ટ્રેક લાંબા સમય સુધી ટકી રહે છે. પહેલાના સમયમાં લાકડાના સ્લીપર્સને કારણે ટ્રેકને વરસાદના પાણીમાં નુકશાન થતું હતું. પણ હવે ટ્રેકની આસપાસના પત્થરો અને કોંક્રિટના સ્લીપર્સને કારણે ટ્રેક પર ટ્રેનનું બેલેન્સ બની રહે છે. પત્થરોને કારણે ટ્રેક જોડાયેલો રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">